10-7-2022

1. ગુજરાત સરકારના 20 વર્ષ દરમ્યાન વોટર ટેસ્ટિંગ લેબની સંખ્યા 6થી વધારીને કેટલી કરવામાં આવી??
Answer: 80 લેબ

2. PMFBY (પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના) ભારત સરકારે કયા વર્ષથી અમલમાં મૂકી છે ?
Answer: 2016-17

3. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વડોદરામાં કઈ યુનિવર્સિટીના કેમ્પસની શિલાન્યાસ વિધિ કરવામાં આવી?
Answer: સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG)

4. SHODH યોજના અંતર્ગત ગુણવતાયુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીને કેટલાં વર્ષ સુધી સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે?
Answer: 2 વર્ષ

5. કુટિર જ્યોતિ યોજના હેઠળ કયા પ્રકારનાં જોડાણો લંબાવવાનાં છે?
Answer: સિંગલ પોઈન્ટ લાઈટ

6. સૌભાગ્ય યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી કઈ છે?
Answer: રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડ

7. કઈ યોજના હેઠળ 2016થી 2021 દરમિયાન 93,956 ખેતરોમાં વીજળીકરણ થયું?
Answer: વનબંધુ કલ્યાણ યોજના

8. કુટિર જ્યોતિ યોજના'નો લાભ મેળવવા માટે કોણ અરજી કરી શકે છે ?
Answer: રૂ. 11,000થી ઓછી વાર્ષિક આવકવાળા /-

9. ગુજરાત રાજ્ય કઈ યોજના હેઠળ તમામ ગામોને 24 x 7 માટે ૩ તબક્કાનું વિદ્યુતીકરણ પૂરું પાડે છે?
Answer: જ્યોતિ ગ્રામોદ્યોગ યોજના'

10. GSWAN સર્વર સાથે ગવર્નમેન્ટ ઑફ ગુજરાત (GOG)ની કેટલી કચેરીઓ જોડાયેલી છે ?
Answer: 5000થી વધુ

11. પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) હેઠળ કેટલી રકમનું વીમાકવચ પૂરું પાડવામાં આવે છે ?
Answer: 2 લાખ રૂપિયા

12. પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY)ના ખાતાધારકના ઓવરડ્રાફ્ટ સુવિધાની મર્યાદા કેટલી છે ?
Answer: 10000 સુધી

13. ગ્રાહકોની દૃષ્ટિએ જોઈએ તો જીએસટીનો સૌથી મોટો ફાયદો કયો છે ?
Answer: ચીજવસ્તુઓ પરના એકંદર કરબોજમાં ઘટાડો

14. જી.એસ.ટી.નો એક ઉદ્દેશ શો છે ?
Answer: આર્થિક વૃદ્ધિને વેગ આપશે

15. જી.એસ.ટી. એ એક વ્યાપક કર વ્યવસ્થા છે, જે નીચેનામાંથી કોને આવરી લે છે ?
Answer: વસ્તુ અને સેવાઓ બંને

16. ભારત સરકાર દ્વારા ગુજરાત રાજયને કયા એક્ટ હેઠળ અનાજ (ઘઉં/ચોખા)ની ફાળવણી કરવામાં આવે છે ?
Answer: NFSA

17. અંત્યોદય અન્ન યોજના' (AAY) હેઠળ અતિગરીબ કુટુંબોને ઘઉં કેટલાં રાહતદરે આપવામાં આવે છે ?
Answer: રૂ. 2 પ્રતિકિલો

18. NFSA હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોને (PHH) ચોખા કેટલા રાહતદરે આપવામાં આવે છે ?
Answer: રૂ. 3 પ્રતિકિલો

19. NFSA હેઠળ અગ્રતા ધરાવતાં કુટુંબોમાં (PHH) વ્યક્તિદીઠ કુલ કેટલા કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે ?
Answer: 5 કિ.ગ્રા.

20. એક્સપોર્ટ પ્રિપેડનેસ ઇન્ડેક્ષ-2020 અનુસાર ગુજરાત રાજ્ય કયા ક્રમે છે ?
Answer: પ્રથમ

21. ભૂખમરા અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા ઘરવિહોણાં વ્યક્તિ/કુટુંબ તથા અન્ય બાળકોને (સ્ટ્રીટ ચિલ્ડ્રન) અન્ન સલામતી આપવા માટે ગુજરાત સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે ?
Answer: અન્ન બ્રહ્મ યોજના

22. ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની ઊંચાઈ કેટલી છે ?
Answer: 182 મીટર

23. સરદાર વલ્લભભાઈ પટેલની કઈ જન્મજયંતિ પર ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું ?
Answer: 143મી જન્મજયંતિ

24. વન્ય પશુના હુમલા દ્વારા મનુષ્યને 40થી 60 ટકા અપંગતા આવે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
Answer: 100000

25. વન્ય પશુના હુમલા દ્વારા મનુષ્યને 60 ટકા કરતાં વધુ અપંગતા આવે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
Answer: 200000

26. ગુજરાતમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના કોના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

27. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ' ક્યારે શરૂ કરવામાં આવ્યો ?
Answer: 2018

28. UIDAI' વેબસાઈટ કયા કાર્ડ મેળવવા માટે ઉપયોગી છે ?
Answer: આધાર કાર્ડ

29. ગુજરાત પોલીસ માટે નવા રહેણાંક મકાનોના બાંધકામ માટે અમલીકરણ એજન્સી કઈ છે ?
Answer: ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ.

30. વીર મેઘમાયા બલિદાન' પુરસ્કાર યોજનાની ઘોષણા કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમ્યાન કરવામા આવેલ હતી ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

31. ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે દેશનું પ્રથમ સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ "સાયબર આશ્વસ્ત" ક્યારે શરૂ કર્યું?
Answer: નવે. 2020

32. ભૂતપૂર્વ સૈનિકોની કલ્યાણ યોજના હેઠળ સૈનિકોની વિધવાઓને કેટલી રકમ આપવામાં આવે છે?
Answer: દર મહીને ૱ 3૦૦૦/-

33. ગૃહ મંત્રાલયે ફસાયેલા પ્રવાસી મજૂરોની અવરજવર માટે સ્ટાન્ડર્ડ ઓફ ઓપરેટિંગ પ્રોસિજર ક્યારે જારી કરી હતી?
Answer: એપ્રિલ 19 ,2020

34. ભારત સરકાર દ્વારા કયા વર્ષે 'ઇટ રાઇટ ઇન્ડિયા' અભિયાન શરું કરવામાં આવ્યું હતું ?
Answer: 2019

35. કયું ઓનલાઈન પ્લેટફોર્મ રક્ત કેન્દ્રો અને રક્તની ઉપલબ્ધતા વિશે માહિતી પ્રદાન કરે છે ?
Answer: ઇ - રક્તકોશ

36. MA(મા) કાર્ડના લાભાર્થી કોણ હોઈ શકે ?
Answer: બિલો પોવર્ટી લાઇન (બીપીએલ )

37. કઈ યોજના હેઠળ, જાગૃતિ ફેલાવવા અને બ્રાન્ડિંગ માટે આગવી ઓળખ ધરાવતા ઉદ્યોગ 4.0નાં ચાર કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે?
Answer: SAMARTH ઉદ્યોગ

38. ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ (ZED) હેઠળ માઇક્રો એન્ટરપ્રાઇઝને કેટલી સબસિડી આપવામાં આવે છે?
Answer: 0.8

39. હાથશાળ યોજના અંતર્ગત જાહેરાત અને પ્રચાર માટે કેટલી સહાય આપવામાં આવે છે?
Answer: રૂ 1 લાખ ( વાર્ષિક )

40. ભારતમાં રૂ. 1 કરોડ સુધીનું રોકાણ અને રૂ. 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વ્યવસાયોને શું નામ આપવામાં આવે છે?
Answer: માઇક્રો એન્ટરપ્રાઇઝ

41. પ્રધાન મંત્રી કિસાન સંપદા યોજના (પીએમકેએસવાય), કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?
Answer: ફૂડ પ્રોસેસિંગ

42. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા "આંબેડકર સોશિયલ ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન મિશન (ASIIM)" કોના માટે શરૂ કરવામાં આવ્યું છે?
Answer: અનુસૂચિત જાતિ

43. મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટીટયુટની સ્થાપના ગુજરાતમાં કયા વર્ષમાં કરવામાં આવી ?
Answer: 1979

44. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડની ગો-ગ્રીન યોજના કોના માટેની યોજના છે ?
Answer: ઔધોગિક શ્રમયોગી

45. પી .એમ. એસ. વાય. એમ. યોજનાનો મુખ્ય હેતુ શો છે ?
Answer: અસંગઠિત કામદારો માટે પેન્શન યોજના.

46. ગુજરાત સરકારના કયા અધિનિયમમાં સિંચાઈ સુનિશ્ચિત કરવા માટે નહેરો બનાવવાની જોગવાઈઓ છે?
Answer: ગુજરાત સિંચાઈ અને ડ્રેનેજ અધિનિયમ 2013

47. ખેડૂતોનું ઉત્પાદન, વેપાર અને વાણિજ્ય બિલ કઈ સાલમાં પસાર કરવામાં આવ્યું ?
Answer: 2020

48. ભારત સરકારની 'સુકન્યા સમૃદ્ધિ યોજના 'ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: વર્ષ 2015

49. નીચેનામાંથી કઈ યોજનાનો હેતુ દેશમાં કન્યાના વિકાસ માટે છે ?
Answer: પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના

50. સાંસદ આદર્શ ગ્રામ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: વર્ષ 2014

51. પીએમ જીવન જ્યોતિ વીમા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: વર્ષ 2015

52. કઈ યોજના હેઠળ સામાન્ય વીમા યોજનાઓ પર સેવાકરમાં મુક્તિ આપવામાં આવે છે ?
Answer: નિર્મયા યોજના

53. નીચેનામાંથી કઈ યોજનામાં પાકના નુકસાનના કિસ્સામાં નજીવા પ્રીમિયમની સામે અત્યાર સુધીનું સૌથી વધુ વળતર આપવામાં આવ્યું હતું ?
Answer: પીએમ ફસલ વીમા યોજના

54. જલશક્તિ અભિયાન કોના હસ્તે શરૂ કરવામાં આવ્યુ ?
Answer: શ્રી રામનાથ કોવિંદ

55. 2022 સુધીમાં સમગ્ર ગુજરાતને કઈ જળ યોજના હેઠળ આવરી લેવામાં આવનાર છે ?
Answer: હર ઘર જલ યોજના

56. કઈ યોજના હેઠળ ગુજરાત સરકારે રાજકોટ શહેર માટે ન્યારી ડેમમાં 200 MCFT પાણી પુરવઠાને મંજૂરી આપી છે ?
Answer: સૌની યોજના

57. અટલ ભુજલ યોજના' ક્યારે શરૂ કરવામાં આવી ?
Answer: 25મી ડિસેમ્બર 2019

58. સરદાર સરોવર પ્રોજેક્ટ સિંચાઈ યોજના'ના સંચાલન માટે ગુજરાત સરકારે 2013 માં કયો કાયદો બનાવ્યો ?
Answer: ગુજરાત સિંચાઈ અને ડ્રેનેજ

59. ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત સિંચાઈની સુવિધા માટે અલગ-અલગ જળસંગ્રહ અને ચેકડેમ બનાવવામાં આવ્યા છે ?
Answer: જલ સંરક્ષણ

60. ભૂગર્ભ જળ સ્તર વધારવા અને વરસાદી પાણી એકત્ર કરવાના હેતુસર કયું અભિયાન ગુજરાત સરકાર દ્વારા 2018માં શરૂ કરવામાં આવ્યું હતું ?
Answer: સુજલામ સુફલામ જલ અભિયાન

61. ગુજરાતના ઓછા પાણીવાળા વિસ્તારોમાં ભૂગર્ભ જળનું સંચાલન કઈ યોજના હેઠળ કરવામાં આવે છે ?
Answer: અટલ ભુજલ યોજના

62. સિંચાઈના વધુ સારા વહીવટ માટે અને ગુજરાતના ખેડૂતોના લાભમાં વધારો કરવા માટે 2007માં ગુજરાત સરકાર દ્વારા કયો કાયદો બનાવવામાં આવ્યો હતો ?
Answer: સહભાગી સિંચાઈ વ્યવસ્થા

63. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સિંચાઈનો લાભ આપવા માટે કઈ યોજના ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ-2007માં શરૂ કરવામાં આવી છે ?
Answer: વનબંધુ કલ્યાણ

64. મિશન અમૃત સરોવરની શરૂઆત કોણે કરી હતી?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

65. જળાશયોના વિકાસ અને કાયાક્લ્પ માટે કયું મિશન અમલમાં છે?
Answer: મિશન અમૃત સરોવર

66. કયા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર જેવી માળખાકીય સુવિધા પૂરી પાડવામાં આવે છે?
Answer: રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ

67. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)માં શૌચાલયની રૂ.12000 ની વધારાની સહાયતા કયા મિશન હેઠળ આપવામાં આવી છે?
Answer: સ્વચ્છ ભારત મિશન

68. દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો હેતુ શું છે?
Answer: ગ્રામીણ વિદ્યુતીકરણ

69. પ્રતિ KWH બેટરી પરનાં વાહન માટે ગુજરાત સરકાર દ્વારા સબસિડીની રકમ કેટલી છે?
Answer: 10000

70. ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રિક વાહન નીતિ 2021 હેઠળ, પ્રથમ કેટલાં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીનું લક્ષ્ય છે.?
Answer: Rs 2 લાખ

71. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતા આમાંથી કઈ છે?
Answer: કૌશલ્ય વિકાસ

72. પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને મેરીટાઇમ લોજિસ્ટિક્સ અને પ્લેસમેન્ટમાં કૌશલ્ય વિકાસ પ્રદાન કરવા માટે કયા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે?
Answer: મલ્ટી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર્સ (MSDC)

73. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્યાં આવેલું છે ?
Answer: અમદાવાદ

74. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2000

75. કઈ યોજના હેઠળ, રાજ્ય સરકાર માર્ગ અકસ્માતના તમામ પીડિતોને હોસ્પિટલ પહોંચવાના પ્રથમ 48 કલાકમાં રૂ.50,000 સુધીની મફત સારવાર આપે છે ?
Answer: વાહન અકસ્માત સહાય યોજના

76. ભારતમાં 'પ્રધાનમંત્રી આવાસ યોજના' ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2015

77. માઈ રામાબાઈ સાત ફેરા સમૂહ લગ્ન યોજના માટે પાત્રતા શું છે?
Answer: ગરીબી રેખા નીચેની વ્યક્તિઓ માટે

78. દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ, દિવ્યાંગ જ્યારે દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરે છે, ત્યારે સહાયપાત્ર રકમ કેટલી છે?
Answer: વ્યક્તિગત રૂ .50,000 / (દંપતી દીઠ કુલ રૂ .100,000 / ) મળે છે.

79. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાભાર્થીને 'નાના ધંધા વ્યવસાય યોજના' અંતર્ગત ‌‌‌‌કયા ઘંઘા માટે સહાય કરવામાં આવે છે?
Answer: કરિયાણાની દુકાન

80. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાભાર્થીને '૫રિવહન યોજના' અંતર્ગત કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે?
Answer: મહત્તમ 2 લાખ રૂપિયા

81. પ્રધાનમંત્રી દક્ષતા ઔર કુશલતા સંપ હિતગ્રહી યોજના' ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2020-21

82. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને સર્વશ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે કઈ યોજનાનો અમલ કરવામાં આવેલ છે?
Answer: ટેલેન્ટ પૂલ સ્કૂલ વાઉચર યોજના

83. વનબંધુ કલ્યાણ યોજના હેઠળ લાભ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવક મર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે?
Answer: 2,00,000

84. ધોરણ ૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રી દ્વારા કઇ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
Answer: વિદ્યાસાધના યોજના

85. અનુસૂચિત જનજાતિના લોકો સ્વરોજગારી મેળવી શકે તે માટે સરકારશ્રી દ્વારા કઇ યોજના કાર્યરત છે?
Answer: માનવ ગરિમા યોજના

86. PMJAY અને મહાકાર્ડ માટે આવક્નો દાખલો કઇ કચેરીમાંથી મળે છે?
Answer: મામલતદાર કચેરી/સરકારી ચાવડી

87. કુંવરબાઇનુ મામેરુ' યોજના અંતર્ગત હાલમાં કેટલી સહાય આપવામાં આવે છે?
Answer: 12000

88. મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં નિર્માણ પામ્યું હતું ?
Answer: ભીમદેવ પ્રથમ

89. કયા શાસકની રાણીએ રાણકી વાવનું નિર્માણ કરાવ્યું હતું ?
Answer: ભીમદેવ પ્રથમ

90. મહિસાગર વન' ક્યાં આવેલું છે ?
Answer: આણંદ

91. જંગલને કાપવાનું બંધ કરવા માટે કઈ ચળવળ કરવામાં આવી હતી ?
Answer: ચિપકો આંદોલન

92. ગુજરાત રાજ્યમાં બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકો માટે કયું બોર્ડ કાર્ય કરે છે ?
Answer: ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ

93. શ્રમિકોને વિનામૂલ્યે કાનૂની સેવા અને સલાહ માટે ગુજરાતમાં કયું મંડળ કાર્યરત છે ?
Answer: ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ

94. ભારતના સૌપ્રથમ દલિત રાષ્ટ્રપતિ કોણ હતા?
Answer: ડો.કે.આર.નારાયણ

95. નમો ટેબલેટ યોજનાનું અમલીકરણ કોના દ્વારા કરવામાં આવ્યુ હતુ ?
Answer: શ્રી વિજયભાઈ રૂપાણી

96. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનું ઉદ્દઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું?
Answer: શ્રી નરેન્દ્ર મોદી

97. ભારતમાં કયા રાજ્યનો બેરોજગારી દર સૌથી નીચો છે?
Answer: ગુજરાત

98. રશિયા યૂક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીઓને સહી સલામત સ્વદેશ પરત લાવવા માટે સરકારશ્રીની કઈ યોજના હેઠળ કામગીરી કરવામાં આવી હતી?
Answer: ઓપરેશન ગંગા

99. ‘વ્હાલી દીકરી યોજના’ શેના માટે કાર્યરત છે ?
Answer: દીકરીઓના જન્મદરમાં વધારો કરવા

100. ભારત સરકારે શ્રમિકો માટે શરૂ કરેલી કઈ વેબસાઈટ પર નોંધણી કરાવીને વિનામૂલ્યે શ્રમ કાર્ડ મેળવી શકાય છે ?
Answer: www.eshram.gov.in

101. ગુજરાતમાં કૃષિક્ષેત્રે ચાલતી સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓ કેટલી છે ?
Answer: 6

102. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રીએ કઈ યોજના અમલમાં મૂકી છે ?
Answer: જીવામૃત કીટ સહાય યોજના

103. કઈ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ખેડૂતોના બેન્કખાતામાં રૂ. ૬૦૦૦ સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે ?
Answer: પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના

104. ગુજરાતમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી ક્યારે લાગુ કરવામાં આવી હતી?
Answer: 2017

105. AICTEનું પૂરું નામ શું છે ?
Answer: ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન

106. સુલભતા, સમાનતા અને ગુણવત્તાના શિક્ષણનીતિના ત્રણ મુખ્ય સિદ્ધાંતોને હાંસલ કરવા માટે ભારત સરકાર દ્વારા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ?
Answer: સ્વયમ્ કાર્યક્રમ

107. MYSY યોજના હેઠળ વિદ્યાર્થીઓને છાત્રાલયમાં રહેવા અને ભોજન માટે દર વર્ષે કેટલી નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે ??
Answer: 12000 રૂપિયા

108. સર્વ શિક્ષા અભિયાન દ્વારા વિદ્યાર્થીઓના કયા વયજૂથને લાભ થાય છે ?
Answer: 6-14 વર્ષનાં વયજૂથ

109. કઈ યોજના હેઠળ વિવિધ વિષયોના સંશોધકોને નવાં સંશોધન માટે સહાય આપવામાં આવે છે ?
Answer: શોધ

110. કૉલેજ કક્ષાના વિદ્યાર્થીઓને નોકરી-ધંધા માટે સક્ષમ કરવા કઈ યોજના હેઠળ તાલીમ આપવામાં આવે છે ?
Answer: ફિનિશિંગ સ્કૂલ

111. ગુજરાત રાજ્ય કઈ યોજના હેઠળ તમામ ગામોને 24 x 7 માટે ૩ તબક્કાનું વિદ્યુતીકરણ પૂરું પાડે છે ?
Answer: જ્યોતિ ગ્રામોદ્યોગ યોજના

112. કૂવા વીજળીકરણ યોજનાનો ઉદ્દેશ જણાવો.
Answer: કૃષિ વીજ જોડાણો મેળવવા માટેની અરજીઓનો નિકાલ

113. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
Answer: સોલાર રૂફ ટોપ સિસ્ટમ

114. કયા મંત્રાલયે સૂર્ય શક્તિ કિસાન યોજના રજૂ કરી છે ??
Answer: નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય

115. 'ગુજરાત 2 વ્હીલર સ્કીમ' કયા વર્ષે શરૂ થઈ?
Answer: 2021

116. ભારતના સૌથી મોટા વીજ ઉત્પાદન ઉપકરણ ઉત્પાદક કોણ છે ?
Answer: BHEL

117. પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) કયા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે ?
Answer: નાણા વિભાગ

118. શ્રી વાજપેયી બેંકેબલ યોજનામાં ઉદ્યોગો માટે સબસિડીની મહત્તમ મર્યાદા કેટલી છે ??
Answer: ₹ 125000

119. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી ?
Answer: 1935

120. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના કઈ વીમા કંપની દ્વારા લાગુ કરવામાં આવી છે ?
Answer: ભારતીય જીવન વીમા નિમગ

121. SWAGAT શું છે ?
Answer: ડિજિટલ મેનેજમેન્ટ અને WAN ટેકનોલોજીનું મિશ્રણ

122. માહિતી અધિકાર અધિનિયમ-2005નો મુખ્ય હેતુ કયો છે ?
Answer: ભ્રષ્ટાચારને નિયંત્રિત કરી પારદર્શક વહીવટી તંત્ર પૂરું પાડવું

123


.પ્રસ્તુત વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સ્કીમ સંદર્ભે વાત કરી રહ્યા છે ભારત સરકારની એ સ્કીમ કઈ છે ?
Answer: ડિજિટલ ઇન્ડિયા

124


.વીડિયોમાં રિંકુ યાદવ ભારત સરકારની એક યોજના દ્વારા સશકત થઈને પગભર થયા છે એ દર્શાવેલ છે તો આ મુદ્રા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ?
Answer: નાનાં ઉદ્યોગકાર અને સાહસિકોને લોન સ્વરૂપે નાણાકીય મદદ કરવી

125. હરિત ક્રાંતિના પિતા (ફાધર ઑફ એગ્રીકલ્ચર) તરીકે કોને ઓળખવામાં આવે છે ?
Answer: નોર્મન અર્નેસ્ટ બોર્લોગ


11-7-2022


1. ગુજરાત સરકારની સોઇલ હેલ્થ કાર્ડ યોજનાથી ખેડૂતોને કયો લાભ થયો છે ?
Answer: જમીન માટે શ્રેષ્ઠ પાક જાણતા થયા

2. કૃષિના સંદર્ભમાં KCC યોજનાનું પૂરું નામ શું છે ?
Answer: કિસાન ક્રેડિટ કાર્ડ

3. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈયોજના (PMKSY)માં કઈ સિંચાઈપદ્ધતિ પર ભાર મૂકવામાં આવ્યો છે ?
Answer: ટપક અથવા ફુવારા

4. ગુજરાત સરકારની કૃષિ લોન માટે વ્યાજની ટકાવારી કેટલી છે ?
Answer: શૂન્ય

5. સૂક્ષ્મ સિંચાઈપદ્ધતિમાં કયો જિલ્લો રાજ્યમાં પ્રથમ આવેલ છે ?
Answer: બનાસકાંઠા

6. ગુજરાત રાજ્યમાં કયા જિલ્લામાં સાબરમતી નદી ઉપર બેરેજ બનવાનો છે ?
Answer: મહેસાણા

7. RUSAનું પૂરું નામ શું છે ?
Answer: રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષણ અભિયાન

8. લર્નિંગ ઇકોસિસ્ટમ દ્વારા ભારતના યુવાનોને ભવિષ્યમાં સશક્ત અને સફળ નેતૃત્વ પૂરું પાડી શકે તેની તાલીમ આપતી યોજના કઈ છે ?
Answer: પીએમ માર્ગદર્શન યુવા યોજના

9. શિક્ષકના પ્રશિક્ષણની માન્યતાની સમગ્ર પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે ઓનલાઈન પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: NCTE

10. વિશેષ રીતે સક્ષમ વિદ્યાર્થીઓના સશક્તિકરણ માટે કઈ તકનીકી યોજના છે ?
Answer: SAKSHAM

11. રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020માં શાળાશિક્ષણને કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવ્યું છે ?
Answer: 5+3+3+4

12. શિક્ષણ મંત્રાલય (MoE) દ્વારા કયા દિવસે STARS પ્રૉજેક્ટ યોજના શરૂ કરવામાં આવી હતી ?
Answer: 28મી ફેબ્રુઆરી - રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

13. 2021માં સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને સન્માનિત કરવા માટે કઈ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું ?
Answer: સરદાર પટેલ ક્વિઝ અભિયાન

14. કુટિર જ્યોતિ યોજનાનો હેતુ શો છે ?
Answer: ગરીબી રેખા નીચે જીવતા ગ્રામીણ પરિવારોને વીજળી પહોંચાડવી

15. UDAYનું પૂરું નામ શું છે ?
Answer: ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના

16. કિસાન હિત ઊર્જા શક્તિ યોજનાનો હેતુ કયો છે ?
Answer: ગુણવત્તાસભર વીજપુરવઠો પૂરો પાડવો

17. નાના અને મધ્યમ ઉદ્યોગોને ઊર્જાનો કયો સ્રોત પૂરો પાડીને ગુજરાત દેશભરમાં અગ્રેસર બન્યું છે ?
Answer: ગેસ ગ્રીડ

18. ગુજરાતમાં હાઇબ્રીડ રિન્યુએબલ પાવર પ્લાન્ટથી સૌર ઊર્જાક્ષેત્રે કયા લાભ થશે ?
Answer: 60000 મિલિયન યુનિટથી વધુ ક્લિન અને ગ્રીન ઊર્જા ઉત્પન્ન થશે.

19. i-Create EV સેન્ટર ઑફ એક્સલન્સમાં કયા પ્રકારની ટેકનોલોજી વિકસાવવામાં આવી છે ?
Answer: નાના ઇલેક્ટ્રિક વાહનો માટે યુનિક અને ઇન્ટિગ્રેટેડ ઓપન-સોર્સ પ્લેટફોર્મ બનાવવા

20. PMJDYનું પૂરું નામ શું છે ?
Answer: પ્રધાનમંત્રી જનધન યોજના (Pradhan Mantri Jan Dhan Yojna)

21. આકારણી વર્ષ 2022-23 માટે કલમ 80 C હેઠળ મહત્તમ અનુમતિપાત્ર કપાત કેટલી છે ?
Answer: Rs. 1,50,000

22. સેવાઓના કરપાત્ર સપ્લાયના કિસ્સામાં સેવાના સપ્લાયની તારીખથી કેટલા સમયગાળાની અંદર ઇનવોઇસ આપવામાં આવે છે ?
Answer: 30 દિવસો

23. પ્રધાનમંત્રી મુદ્રા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2015

24. શ્રી વાજપેયી બેંકેબલ યોજનામાં શહેરી વિસ્તારના SC/ST કેટેગરીને આપવામાં આવતી લોનની રકમ પર સબસિડીનો દર કેટલો છે ?
Answer: 0.3

25. માનવકલ્યાણ યોજના કોને વધારાનાં સાધનો/ઉપકરણો પૂરાં પાડે છે ?
Answer: સામાજિક રીતે પછાતવર્ગ સમુદાય

26. ગુજરાત રાજયમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો (2013) કઈ તારીખથી અમલમાં આવેલ છે ?
Answer: 1 એપ્રિલ, 2016

27. ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારમાં વ્યાવસાયિક અનામતનો લાભ મેળવવામાં અગ્રતા ધરાવતાં કુટુંબોની ઓળખ માટેનાં ધોરણો કયાં છે ?
Answer: કુટુંબના કોઈપણ સભ્ય નિયમિત કે કોઈપણ પ્રકારની આવક ધરાવતા ન હોય

28. કવિ નર્મદનો જન્મ કયાં અને કયારે થયો હતો ?
Answer: સુરત-1833

29. આદિવાસી લોકો માટેનો ચિત્ર-વિચિત્ર મેળો કયા જિલ્લામાં યોજાય છે ?
Answer: સાબરકાંઠા

30. વતનપ્રેમ યોજનાના સુચારુ અમલીકરણ માટે ક્યા યુનિટની રચના કરવામાં આવી છે ?
Answer: પ્રૉજેક્ટ મેનેજમેન્ટ યુનિટ

31. સ્ટેટ ઑફ ફોરેસ્ટ રિપોર્ટ (2018) મુજબ ગુજરાતે તેના ભૌગોલિક વિસ્તારને કેટલા ટકા જંગલ તરીકે જાહેર કર્યો છે ?
Answer: 0.1118

32. વન મહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત ગ્રામ પંચાયતને કેટલાં રોપાં વિનામૂલ્યે આપવામાં આવે છે ?
Answer: 5000ની મર્યાદામાં

33. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષવાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત ઉછરેલાં વૃક્ષો ઉપર કોનો સંપૂર્ણ હક્ક રહે છે ?
Answer: ખાતેદારનો

34. આદિવાસીઓ દ્વારા વૃક્ષખેતી યોજના અંતર્ગત 80% રોપાં કયા વૃક્ષનાં વાવવાનાં થાય છે ?
Answer: સાગનાં

35. ભારતમાં ભારતીય વનસેવાની સ્થાપના ક્યારે થઈ ?
Answer: 1966

36. સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ વાવેતર યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
Answer: સ્કૂલ, કૉલેજ, આશ્રમશાળાઓ , સરકારી સંકુલો અને જાહેર સંસ્થાઓ

37. કઈ એપમાં હવાની ગુણવત્તાની માહિતી અને હવાને પ્રદૂષિત કરતી પ્રવૃત્તિઓ સામે ફરિયાદો નોંધવાની જોગવાઈ છે ?
Answer: સમીર

38. પાવક વન'નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
Answer: 2010

39. કયા 'વન'માં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે ?
Answer: એકતા વન

40. પ્રદૂષણનિવારણ માટે રાષ્ટ્રીય પુરસ્કારમાં શું આપવામાં આવે છે ?
Answer: ટ્રોફી, પ્રશસ્તિપત્ર અને એક લાખ રૂપિયા

41. વન વિભાગની ઇવેલ્યુએટર એન્ડ મોટીવેટર યોજનામાં કઈ જાતિના અભ્યાસી યુવકોને જનજાગૃતિ અર્થે કામગીરી સોંપવામાં આવે છે ?
Answer: અનુસૂચિત જાતિના

42. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
Answer: ચારિત્ર્ય પ્રમાણપત્ર

43. ભારત સરકારે શારીરિક વિકલાંગતાના પ્રકાર વધારીને કેટલા કર્યા છે ?
Answer: 21 પ્રકાર

44. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રૉજેક્ટ ચાલી રહ્યો છે ?
Answer: સ્ટેમ સેલ થેરાપી

45. ઉપરકોટ કિલ્લો કયા જિલ્લામાં આવેલો છે ?
Answer: જૂનાગઢ

46. કઈ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ સરહદી વિસ્તારમાં રહેતા લોકોની જીવનશૈલી સુધારવા માટે છે ?
Answer: સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ

47. વીર મેઘમાયા બલિદાન પુરસ્કાર કોના હસ્તે એનાયત કરવામાં આવે છે ?
Answer: માનનીય મુખ્યમંત્રીશ્રી

48. કાયદો અને વ્યવસ્થાની જાળવણીના વિષયનો સમાવેશ ભારતના બંધારણની કઈ યાદીમાં કરવામાં આવેલ છે?
Answer: રાજ્ય યાદી

49. ભારત સરકાર દ્વારા 'સ્વચ્છ ભારત મિશન' કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: 2014

50. LaQshya યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: જાહેર આરોગ્ય સુવિધાઓમાં લેબર રૂમ અને ઓટી(OT)માં સંભાળની ગુણવત્તા સુધારવા

51. તાજેતરમાં શરૂ થયેલા હેલ્થ સર્વિસ મેનેજમેન્ટ સેન્ટર (એચએસએમસી)નો હેતુ શો છે ?
Answer: વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની આરોગ્ય યોજનાઓ પર નજર રાખવી

52. PMNDPનું પૂરું નામ શું છે ?
Answer: પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ

53. કિશોર શક્તિ યોજના કેટલા વર્ષની તરુણીઓ માટે છે ?
Answer: 11થી 18 વર્ષ

54. ARSHનું પૂરું નામ શું છે ?
Answer: એડોલસન્ટ રિપ્રોડકટીવ એન્ડ સેક્સુઅલ હેલ્થ પ્રોગ્રામ

55. ધન્વંતરી આરોગ્ય રથ યોજનાની શરૂઆત કોના હસ્તે કરવામાં આવી ?
Answer: માનનીય આનંદીબેન પટેલ

56. ચિરંજીવી યોજનાનો મુખ્ય હેતુ કયો છે ?
Answer: માતા અને નવજાત શિશુના મૃત્યુ દરને ઘટાડવા માટે

57. ભારતની એડવાન્સ્ડ ઓટોમોટિવ પ્રૉડક્ટ્સ ટેક્નોલોજી (AAT) અંતર્ગત ઉત્પાદન ક્ષમતાઓને વધારવા માટે કઈ યોજના લાગુ કરવામાં આવી છે ?
Answer: ઓટોમોબાઈલ અને ઓટો ઘટકો માટે પ્રૉડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ

58. ‎શ્રી વાજપાઇ બેન્‍કેબલ યોજના માટે કેટલી વયમર્યાદા નક્કી કરવામાં આવી છે ?
Answer: ૧૮થી ૬૫ વર્ષ સુધી

59. સ્કીમ ઑફ ફંડ ફોર રિજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?
Answer: કાચા માલ માટે સહાય

60. ગિફ્ટ સિટીમાં હાલમાં નીચેના પૈકી કઈ સંસ્થા કાર્યરત છે ?
Answer: બેંક ઑફ અમેરિકા

61. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો મુખ્ય ફાયદો શો છે?
Answer: કાથી ઉદ્યોગમાં સુપરવાઇઝર/પ્રશિક્ષકો/કારીગરોની કેડરમાં કર્મચારીઓને તાલીમ

62. નેશનલ એસસી/એસટી હબ યોજનાની પેટા સ્કીમ કઈ છે ?
Answer: બેંક લોન પ્રોસેસિંગ વળતર યોજના

63. શ્રમયોગીના બાળકોને ઉચ્ચતર શિક્ષણના ખર્ચના ભારણને ઓછું કરવા ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના ઉપલબ્ધ છે ?
Answer: ઉચ્ચ શિક્ષણ સહાય યોજના

64. ભારત સરકારની 'અટલ પેન્શન યોજના'નો લાભ મેળવવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જરૂરી છે ?
Answer: 18 વર્ષ

65. પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજના (PM-DAKSH)નો લાભ મેળવવા EBC ઉમેદવારોની મહત્તમ કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: રૂ. 1 લાખ

66. ભારત સરકાર દ્વારા'પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 18 વર્ષ

67. ગુજરાત સરકાર દ્વારા અંત્યેષ્ઠી સહાય યોજના શું પ્રદાન કરે છે ?
Answer: નાણાકીય સહાય

68. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી રોજગાર કચેરીઓ કાર્યરત છે ?
Answer: 46

69. વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ પુરસ્કાર યોજનાનો લાભ આપવા માટે C.A.ના કિસ્સામાં કયો દસ્તાવેજ ધ્યાનમાં લેવામાં આવતો નથી ?
Answer: પ્રવેશ પરીક્ષાનો પુરાવો

70. આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014નું લોકપ્રિય નામ શું છે ?
Answer: તેલંગાણા એક્ટ

71. ભારતના નીચેનામાંથી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકસભાની સૌથી વધુ બેઠકો છે ?
Answer: દિલ્હી

72. ભારતીય સંસદનું સાર્વભૌમત્વ શેના દ્વારા પ્રતિબંધિત છે ?
Answer: ન્યાયિક સમીક્ષા

73. ભારતમાં વિધાનસભા કયા દેશની પેટર્ન પર આધારિત છે ?
Answer: બ્રિટન

74. વિધાન પરિષદના ત્રીજા ભાગના સભ્યો કેટલા વર્ષમાં નિવૃત્ત થાય છે ?
Answer: ૨ વર્ષ

75. PM’s Citizen Assistance and Relief in Emergency Situations (PM-CARES) fund મંડળના અધ્યક્ષ કોણ છે ?
Answer: ભારતના વડાપ્રધાન

76. નીચેના ઉધાર લેનારાઓમાંથી PMMY હેઠળ MUDRA લોન મેળવવા માટે કોણ યોગ્યતા ધરાવે છે ?
Answer: નાના ફળવિક્રેતાઓ, શાકભાજીવિક્રેતાઓ વગેરે

77. રેવન્યુ વિભાગ માટે ગવર્નિંગ કાયદો કયો છે ?
Answer: બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879

78. ગુજરાતમાં કયો કાયદો બનાવવામાં આવ્યો છે જેનાથી ગેરકાયદેસર ખેડૂત બનતા અટકાવી શકાય છે?
Answer: ગેનોટ લો લેખ -32 એ (ઓ)

79. કયા રાજ્યને ભારતનું પ્રથમ 'હર ઘર જલ' રાજ્ય માનવામાં આવે છે ?
Answer: ગોવા

80. ગુજરાતમાં કુલ કેટલા ડેમ છે ?
Answer: 204

81. ગુજરાત સરકારે નર્મદા કેનાલ પર સોલાર પાવર પ્રૉજેક્ટની શરૂઆત ક્યારે કરી ?
Answer: 2015

82. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીને કઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે ?
Answer: પીવાનું પાણી

83. સરદાર સરોવર ડેમ કયા પ્રૉજેક્ટનો ભાગ છે ?
Answer: નર્મદાવેલી પ્રૉજેક્ટ

84. સરદાર સરોવર પ્રૉજેક્ટના નિયમન અને નિયંત્રણનું કામ ભારત સરકારની કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?
Answer: નર્મદા કંટ્રોલ ઓથોરિટી

85. ગુજરાતના 17 જિલ્લાઓને સિંચાઈ કરતી નર્મદા કેનાલની પ્રવાહ ક્ષમતા કેટલી છે?
Answer: 40000 ક્યુસેક

86. ઇ- ગવર્નન્સ અને નાગરિક સેવાઓ, એનર્જી મેનેજમેન્ટ કઈ યોજનાનો ભાગ છે?
Answer: સ્માર્ટ સીટી મિશન

87. પાલાર પાણી શું છે ?
Answer: વરસાદનું પાણી

88. મિશન અમૃત સરોવર અંતર્ગત સૌથી વધુ સ્થળની ઓળખ કયા રાજ્યમાં કરવામાં આવી છે ?
Answer: ઉત્તરપ્રદેશ

89. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)માં શૌચાલયની રૂ. 12000ની વધારાની સહાયતા ક્યા મિશન હેઠળ આપવામાં આવી છે ?
Answer: સ્વચ્છ ભારત મિશન

90. ગુજરાત રાજ્યની કઈ યોજના હેઠળ દરેક ગ્રામ પંચાયતમાં હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ આપવામાં આવેલ છે ?
Answer: ડિજિટલ સેવા સેતુ

91. પંચાયતમાં સભ્ય પદ માટેની ગેરલાયકાતની જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે?
Answer: 243 F(1)

92. ડિજિટલ ભારત જમીન નોંધણી આધુનિકીકરણ પરિયોજના કઈ યોજના હેઠળ આવે છે ?
Answer: ડિજિટલ ઇન્ડિયા

93. પ્રતિ KWH બેટરી પરના વાહન માટે ગુજરાત સરકાર દ્વારા સબસિડીની રકમ કેટલી છે ?
Answer: Rs 10000

94. અમદાવાદ મેટ્રોનું બાંધકામ ક્યા વર્ષમાં શરૂ થયું ?
Answer: 2015

95. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત માલભાડાની આવક 40%થી વધારીને કેટલી થશે?
Answer: 0.8

96. યુનેસ્કોએ કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં ક્યારે સમાવ્યું ?
Answer: 2021

97. ભારતીય પ્રવાસન મંત્રાલય દ્વારા કયો દિવસ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે ?
Answer: 25મી જાન્યુઆરી, 2022

98. ઝોજિલા ટનલ ભારતના કયાં બે સ્થળો વચ્ચે સર્વ-હવામાન જોડાણ પ્રદાન કરશે ?
Answer: શ્રીનગર -લેહ

99. ગુજરાતના કયા વિભાગને પ્રવાસન વર્ષ 2012 દરમિયાન માહિતી અને ટેકનોલોજીનો સૌથી વધુ નવીન ઉપયોગ કરનાર તરીકે ઓળખવામાં આવ્યો છે ?
Answer: ગુજરાત પ્રવાસન

100. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાર્કિંગની ક્ષમતા કેટલી છે ?
Answer: 3,000 કાર અને 10,000 ટુ-વ્હીલર

101. ગુજરાતમાં કેટલા ડેમ આવેલા છે ?
Answer: 204

102. નીચેનામાંથી કઈ કામગીરી માર્ગ અને મકાન વિભાગની મૂળભૂત કામગીરી નથી ?
Answer: એરક્રાફ્ટ બનાવવા

103. અમદાવાદ શહેરમાં કુલ કેટલા મેટ્રો રેલ સ્ટેશન હશે?
Answer: 32

104. ગુજરાતમાં કેટલા એક્સપ્રેસ વે આવેલા છે ?
Answer: 3

105. માઈ રામાબાઈ સાત ફેરા સમૂહ લગ્ન યોજના માટે પાત્રતા શું છે ?
Answer: ગરીબી રેખા નીચેની વ્યક્તિઓ માટે

106. બીસીકે -29 યોજના હેઠળ એચ.એસ.સી.(HSC) બોર્ડની પરીક્ષામાં તૃતીય ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે ?
Answer: રૂ. 11000

107. પ્રધાનમંત્રી જનધન યોજનાના ઉદ્ઘાટનના દિવસે કેટલા ખાતાં ખોલવામાં આવ્યાં હતાં ?
Answer: 15 મિલિયન

108. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કયા પ્રકારનું વિદ્યાલય છે ?
Answer: કન્યાઓ માટે રહેણાક શાળા

109. કોવિડ-19 રોગચાળા દરમિયાન e-VIDYA યોજના હેઠળ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે શું શરૂ કરવામાં આવ્યું હતું ?
Answer: વન નેશન વન ડિજિટલ પ્લૅટફૉર્મ

110. અનુસૂચિત જાતિ માટે વ્યક્તિગત ધોરણે આંબેડકર આવાસ યોજના હેઠળ કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે ?
Answer: 1,20,000

111. અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ ટેકનિકલ અભ્યાસક્રમ અને પીએચ.ડી.માટે ઓછા વ્યાજદરે લોન કઈ સરકારી યોજના હેઠળ આપવામાં આવે છે ?
Answer: આદિવાસી શિક્ષાઋણ યોજના

112. શાળા યુનિફોર્મ યોજનાનો લાભ સરકારશ્રીની કઈ કચેરી દ્વારા આપવામાં આવે છે ?
Answer: સંબંધિત પ્રાથમિક શાળા તેમજ સમાજ કલ્યાણ કચેરી

113. ITI શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માટે ગ્રામવિસ્તારના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કેટલી આવકમર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે ?
Answer: 120000

114. શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત ઉદ્યોગક્ષેત્ર માટે મહત્તમ કેટલું લોનધિરાણ મળે છે ?
Answer: 8,00,000

115. ગુજરાત સરકારની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપનો લાભ લેવા વિદ્યાર્થીની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
Answer: 50,000થી ઓછી

116. હાયર સેકન્ડરી સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે ?
Answer: જૂનથી ઑગસ્ટ

117. છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ ધોરણ ૧૨માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને ઇનામરૂપે કેટલી રકમ આપવામાં આવે છે ?
Answer: 5000

118. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ એકસાથે એક છત્ર હેઠળ રહે તેવા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને કાર્યરત સરકારની યોજનાનું નામ જણાવો.
Answer: સ્વામી વિવેકાનંદ સમરસ છાત્રાલયો

119. સરકાર સંચાલિત અનુસૂચિત જાતિના સરકારી છાત્રાલયમાં પ્રવેશ લેવા માટે કઈ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે ?
Answer: www.esamajkalyan.gujarat.gov.in

120. ગુજરાત રાજ્યમાં જિલ્લા અને તાલુકા સ્તરે કુલ કેટલી નારી અદાલતો કાર્યરત છે ?
Answer: 269

121. વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર કોના દ્વારા કાર્યરત છે?
Answer: સ્વૈછિક સંસ્થાઓ

122. બહેનોને રોજગારી મળી રહે તે માટે ગુજરાત સરકારે કઈ યોજના બહાર પાડેલ છે ?
Answer: પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના

123. કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે કયા પુરાવા રજૂ કરવા પડે છે ?
Answer: આપેલ બધા જ

124


.પ્રસ્તુત વિડિયો આપણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રેરિત એક રોકાણ સમિટનો છે તો અત્યાર સુધી એ સમિટ કેટલી વાર સફળતાપૂર્વક આયોજિત થઈ ચૂકેલ છે ?
Answer: 9

125


.ઉપરનાં વીડિયોમાં વર્ણવેલ શહેરનો મેટ્રો પ્રોજેક્ટનો પહેલો ફેઝ કયા વર્ષમાં પૂર્ણ થયેલ ?
Answer: 2019

12-7-2022


1. ગુજરાતમાં કેટલા ચોરસ કિલોમીટર જંગલ વિસ્તાર ઉપલબ્ધ છે ?
Answer: 21876 ચો.કિ. મી.

2. ખેડૂત કઈ યોજના હેઠળ છોડનું પાલનપોષણ કરી અને ગુજરાત વનવિભાગને વેચાણ કરે છે ?
Answer: કિસાન નર્સરી યોજના

3. ગુજરાતમાં 'ગ્રામવન' યોજના કયા વર્ષે શરૂ થઈ ?
Answer: 1974

4. પુનિત વન કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે ?
Answer: 6 હેક્ટર

5. કોટવાળિયાઓ અને વાંસફોડિયાઓને રાહતદરે વાંસ આપવાની યોજનાનો લાભ લેવા માટે કોને અરજી કરવી પડે ?
Answer: પરિક્ષેત્ર વન અધિકારી

6. વનમહોત્સવ દરમિયાન રોપવિતરણ યોજના અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓને કેટલા રોપાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે ?
Answer: 2500ની મર્યાદામાં

7. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર(ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતોની કસ વિનાની કેટલી જમીનમાં વૃક્ષ વાવેતર કરી આપવામાં આવે છે ?
Answer: 1 હેક્ટર

8. ટીસ્યુ કલ્ચર/નીલગીરી ક્લોનલ રોપા વિતરણ યોજનાનો લાભ કોણ લઈ શકે ?
Answer: ખેડૂત

9. કચ્છના રણમાં વન્યજીવન અભયારણ્યની મુખ્ય પ્રજાતિઓ કઈ છે ?
Answer: જંગલી બિલાડી

10. પંચમહાલમાં આવેલ 'જાંબુઘોડા વન્યપ્રાણી અભયારણ્ય' શેના માટે જાણીતું છે ?
Answer: રીંછ

11. ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ કાચબાની કેટલી જાતિ મળી આવે છે ?
Answer: 3

12. ગુજરાત સરકાર દ્વારા ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 2009

13. હરિયાળું ગુજરાત કાર્યક્રમ શેના પર પ્રસારિત કરવામાં આવે છે ?
Answer: આકાશવાણી

14. દૂરદર્શનનો મુદ્રાલેખ શું છે ?
Answer: સત્યમ્ શિવમ્ સુંદરમ્

15. ગુજરાત સરકાર દ્વારા રણોત્સવ કયા મહિનાઓ દરમિયાન ઉજવવામાં આવે છે ?
Answer: ડિસેમ્બેરથી ફેબ્રુઆરી

16. કયું મંત્રાલય પોલીસ સંગઠનો દ્વારા ગુનાખોરી અને ટ્રાફિક નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાતી ડ્રોન-આધારિત કેમેરા સિસ્ટમને નિર્દેશન આપે છે ?
Answer: નાગરિક ઉડ્ડયન મંત્રાલય

17. જાહેર સ્થળો પર ધુમ્રપાન કરનારને કેટલા દંડની જોગવાઈ છે ?
Answer: રૂ. 200/-

18. ભારતની સર્વોચ્ચ અદાલતમાં કેટલા ન્યાયાધીશો છે ?
Answer: 31

19. વર્ષ 2020માં ભારતે કયા દેશ સાથે હેલ્થકેર MOU પર હસ્તાક્ષર કર્યા છે ?
Answer: યુએસએ

20. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે ?
Answer: સામૂહિક કાર્યવાહી દ્વારા લોકોના સ્વાસ્થ્યની સ્થિતિમાં સુધારો કરવો

21. વિશ્વના કયા દેશમાં સૌથી વધુ સંખ્યામાં મેડિકલ કૉલેજો છે ?
Answer: ભારત

22. MA(મા) કાર્ડના લાભાર્થી કોણ છે ?
Answer: બી.પી.એલ કાર્ડધારક

23. આયુષમાન ભારત મિશન શું છે ?
Answer: નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશન

24. યોગ પ્રમાણપત્ર માટે કયો અભ્યાસક્રમ પસંદ કરી શકાય છે ?
Answer: બી.એસસી.(યોગ)

25. દેશમાં મોબાઇલ ડ્રગ ટેસ્ટિંગ વાન શરૂ કરનાર પહેલું રાજ્ય કયું હતું ?
Answer: ગુજરાત

26. આઝાદી કા અમૃત મહોત્સવ' હેઠળ દેશની પ્રથમ 'ઇટ રાઇટ વોકેથોન' ક્યાંથી આયોજિત કરવામાં આવી હતી ?
Answer: દાહોદ, ગુજરાત

27. કઈ યોજના હેઠળ જાગૃતિ ફેલાવવા અને બ્રાન્ડિંગ માટે આગવી ઓળખ ધરાવતા ઉદ્યોગ 4.0નાં પાંચ કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે ?
Answer: SAMARTH ઉદ્યોગ

28. નીચેનામાંથી કઈ સંસ્થા નિકાસ,ધિરાણ અને વીમા સાથે સંલગ્ન છે ?
Answer: ECGC (એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન લિમિટેડ)

29. ઈકોનોમિક સર્વે 2016 મુજબ ભારતના સંદર્ભમાં ક્રૂડ ઓઈલ પછી આયાત કરવા માટે નીચેનામાંથી અન્ય કઈ મહત્ત્વની વસ્તુ છે ?
Answer: સોનું

30. પ્રાઈમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામની મુખ્ય લાભપ્રદ બાબત કઈ છે ?
Answer: બિન-ખેતી ક્ષેત્રે નવા સૂક્ષ્મ ઉદ્યોગ સાહસ સ્થાપવા માટે બેંક-ધિરાણ સબસિડી પ્રોગ્રામ.

31. માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામની મુખ્ય લાભપ્રદ બાબત કઈ છે ?
Answer: પ્લગ અને પ્લે સુવિધાઓ સહિત સામાન્ય સુવિધા કેન્દ્રો બનાવવા

32. કેન્દ્રીય ઊર્જા અને કાપડ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કઈ પહેલ શરૂ કરવામાં આવી હતી ?
Answer: એસ.એ.એ.ટી.એચ.આઈ.

33. ભારત સરકારના 'SANKALP' પ્રકલ્પ માટે લોનની સહાય કોણ પૂરી પાડે છે ?
Answer: વિશ્વ બેંક

34. ઇ-શ્રમ પોર્ટલ નીચેનામાંથી ભારત સરકારના કયા વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે ?
Answer: શ્રમ અને રોજગાર મંત્રાલય

35. ગુજરાત સરકાર દ્વારા 'વ્યાવસાયિક રોગોને કારણે થતી બિમારીઓમાં સહાય યોજના'નો લાભ લેવા લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 60 વર્ષ

36. કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીએ કઈ યુનિવર્સિટી સાથે ઓનલાઈન એમ.ઓ.યુ. કર્યા છે ?
Answer: વિક્ટોરિયા યુનિવર્સિટી, મેલબોર્ન

37. સ્કિલ ઈન્ડિયા યોજનાનો મુખ્ય હેતુ શો છે ??
Answer: વ્યાવસાયિક તાલીમ અને પ્રમાણપત્ર આપવું

38. આઈ.ટી.આઈ.માં ઓનલાઈન એડમિશન સિસ્ટમ પોર્ટલનો પ્રારંભ કયા વર્ષથી કરવામાં આવ્યો છે ??
Answer: 2022

39. કોરોનાકાળ સમયે વિશ્વના અન્ય દેશોમાં ફસાઈ ગયેલાં કેટલાં લોકોને 'વંદેભારત મિશન' હેઠળ સ્વદેશ પાછા લાવવામાં આવ્યાં ?
Answer: 13000

40. કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ આવતા વિભાગોનાં નામ શું છે ?
Answer: લેજિસ્લેટિવ, કાનૂની અને ન્યાય વિભાગ

41. અરવલ્લી જિલ્લાની રચના કઈ સાલમાં થઈ હતી?
Answer: 2013

42. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે ?
Answer: 6 વર્ષ

43. લોકસભાના અધ્યક્ષ કોના દ્વારા ચૂંટાય છે ?
Answer: લોકસભાના સભ્યો દ્વારા

44. વિધાનસભાની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે?
Answer: 500

45. સાંસદ આદર્શ ગ્રામ યોજના કોણે શરૂ કરી હતી ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

46. VAT નું પુરુ નામ શું છે ?
Answer: વેલ્યુ એડેડ ટેક્સ

47. વડાપ્રધાન કેર ફંડની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે ?
Answer: નવી દિલ્હી

48. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની સ્થાપના કોણે કરી હતી ?
Answer: આરબીઆઈ

49. ગુજરાતમાં કેટલી નગરપાલિકાઓ કાર્યરત છે ?
Answer: 159

50. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે EWS કેટેગરી માટે વાર્ષિક પારિવારિક આવકમર્યાદા કેટલી છે ?
Answer: ત્રણ લાખથીઓછી

51. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કયો લાભ મળવાપાત્ર છે ?
Answer: હોમ લોનના વ્યાજ દર પર સબસીડી

52. સ્માર્ટ સીટી મિશન' અંતર્ગત ગુજરાતનાં કેટલાં શહેરોને આવરી લેવામાં આવ્યા છે ?
Answer: 6

53. જલ જીવન મિશન' હેઠળ કયો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે ?
Answer: હર ઘર નલ સે જલ

54. ટાઉન પ્લાનિંગનો ઉદ્દેશ્ય શો છે ?
Answer: આરોગ્ય

55. સાંસદ આદર્શ ગ્રામ યોજના'ના અમલીકરણ માટે નોડલ અધિકારી કોણ હોય છે ?
Answer: જિલ્લા કલેકટર

56. પાણીનું રાસાયણિક સૂત્ર શું છે ?
Answer: H2O

57. શેત્રુંજી નદી કયા શહેરમાં આવેલી છે ?
Answer: ભાવનગર

58. પ્રધાનમંત્રી કૃષિયોજનાનું સંચાલન કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે ?
Answer: સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ

59. 11 કરોડથી વધુ વ્યક્તિગત પારિવારિક શૌચાલયો કઈ યોજના અન્વયે બનાવવામાં આવ્યાં છે ?
Answer: સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)

60. જમીન નોંધણી આધુનિકીકરણ કઈ યોજના હેઠળ કરવામાં આવે છે ?
Answer: ડિજિટલ ઈન્ડિયા

61. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલ 'SGRY' નું પૂરું નામ જણાવો?
Answer: સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના

62. ગ્રામપંચાયતના ઉપસરપંચને કોણ ચૂંટશે?
Answer: ગ્રામ પંચાયતના સભ્યો

63. ગુજરાત રાજ્યમાં કેટલી તાલુકા પંચાયતો છે ?
Answer: 248

64. વિશ્વનું સૌથી લાંબું રેલવે સ્ટેશન કયા દેશમાં આવેલું છે ?
Answer: ભારત

65. નીચેનામાંથી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે ?
Answer: NH 44

66. નીચેનામાંથી કયું બંદર આઝાદી પછી સૌપ્રથમ વિકસિત થયું હતું?
Answer: કંડલા

67. શિવરાજપુર બીચ ગુજરાતના કયા સ્થળે આવેલો છે ?
Answer: દ્વારકા

68. મોઢેરાના સૂર્યમંદિરનું નિર્માણ કયા યુગમાં થયું હતું ?
Answer: સોલંકી

69. ગુજરાતનો એકમાત્ર મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલો છે ?
Answer: જામનગર

70. ઈનક્રેડિબલ ઈન્ડિયા 2.0' કોણે લોન્ચ કર્યું?
Answer: શ્રી રામનાથ કોવિંદ

71. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પ્રેક્ષકોની ક્ષમતા કેટલી છે ?
Answer: 1,32,000

72. મહાત્મા મંદિરનું ઉદ્ઘાટન કયા વર્ષમાં થયું કરવામાં આવ્યું હતું ?
Answer: 2011

73. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) કોણે રજૂ કરી હતી ?
Answer: શ્રી અટલ બિહારી વાજપેયી

74. વંદે ભારત એક્સપ્રેસ'નું બીજું નામ શું છે ?
Answer: ટ્રેન 18

75. SATHIનું પૂરું નામ શું છે ?
Answer: સિસ્ટમ ઑફ એપ્લિકેશન ઑફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સિસ ઇમ્પ્રૂવમેન્ટ

76. નાણાકીય વર્ષ 2014-15 માં શરૂ કરાયેલ 'રાષ્ટ્રીય ફેલોશિપ' માટે નીચેની કઈ કેટેગરીને લાભ મળે છે ?
Answer: સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ

77. નીચેનામાંથી વિકલાંગ વ્યક્તિઓ માટે રાષ્ટ્રીય ડેટાબેઝ કયો છે ?
Answer: યુનિક ડિસેબિલિટી આઈડેન્ટિટી કાર્ડ (UDID)

78. વરિષ્ઠ નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાની યોજના કઈ છે ?
Answer: અટલ વયો અભ્યુદય યોજના (AVYAY)

79. આંગણવાડીઓમાં ગ્રામ આરોગ્ય સ્વચ્છતા અને પોષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: મહિનામાં એક વાર

80. SHRESHTA માટે પ્રવેશપરીક્ષા કોના દ્વારા લેવામાં આવે છે ?
Answer: રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA)

81. ટેલેન્ટ પુલ સ્કૂલ વાઉચર અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મહત્તમ કેટલી સહાય ચૂકવવામાં આવે છે ?
Answer: રૂ. 80,000 સુધી

82. વિદ્યાસાધના યોજના'નો લાભ લેવા માટે શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?
Answer: રૂ.68000

83. અનુસૂચિત જનજાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે વધુમાં વધુ કેટલી લોન આપવામાં આવે છે ?
Answer: રૂ.15 લાખ

84. ગુજરાતમાં કેટલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે ?
Answer: 36

85. આદિવાસી શિક્ષા ઋણ યોજના અંતર્ગત વધુમાં વધુ કેટલી લોન પ્રતિ કુટુંબ આપવામાં આવે છે ?
Answer: રૂ.500000

86. ડિગ્રી એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધન સહાય યોજના હેઠળ કેટલી સહાય મળે છે ?
Answer: 5000 રૂપિયા

87. મહિલાઓને સરકારી યોજનાનો લાભ મળી રહે તે માટે સરકારશ્રીની કઈ કચેરી કાર્યરત છે ?
Answer: જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી

88. ગુજરાત રાજ્યમાં કુલ કેટલાં સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે ?
Answer: 33

89. ગુજરાત સરકારની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપનો લાભ કયા વિદ્યાર્થીઓ લઇ શકે છે ?
Answer: 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા

90. સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેન્ડ સ્કીમ ફોર માઈનોરિટી યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે ?
Answer: જૂનથી ઑગસ્ટ

91. ગુજરાત રાજ્યમાં કાર્યરત નારીગૃહની સંખ્યા કેટલી છે ?
Answer: 10

92. MPV નુ પુરું નામ ‌શું છે ??
Answer: મહિલા પોલીસ વોલેન્ટીયર

93. માતા યશોદા એવોર્ડ' કોના દ્વારા આપવામાં આવે છે ?
Answer: નિયામકશ્રી, સંકલિત બાળ વિકાસ યોજના

94. પ્રારંભિક બાળપણનું શિક્ષણ 3-6 વર્ષ વય જૂથ કઈ યોજના હેઠળ કાર્ય કરે છે ??
Answer: પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકીકરણ

95. ગુજરાત રાજ્યમાં કેટલી વર્કિંગ વિમેન હોસ્ટેલ કાર્યરત છે ?
Answer: 15

96. વર્ષ 2017-18માં ભારતમાં દર હજાર પુરુષે સ્ત્રીની સંખ્યા કેટલી હતી ?
Answer: 965

97. 'હર ઘર જલ' યોજનામાં ક્યાં સુધી ૧૦૦% લક્ષ્યાંક હાંસલ કરવાનો ટાર્ગેટ છે ?
Answer: 2024

98. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી કયા શહેરમાં સ્થાપવામાં આવી છે ?
Answer: રાજપીપળા

99. ડિસેમ્બર 2017થી સપ્ટેમ્બર 2021 દરમિયાન ગુજરાત સરકારના ઊર્જા કેબિનેટ મંત્રી કોણ હતા ?
Answer: શ્રી સૌરભભાઈ પટેલ

100. 1806માં સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાની સ્થાપના શરૂઆતમાં કયા નામથી કરવામાં આવી હતી ?
Answer: બેંક ઑફ કલકત્તા

101. એક્સપોર્ટ પ્રિપેડનેસ ઇન્ડેક્ષ-2020 અનુસાર ગુજરાત રાજ્ય કયા ક્રમે છે ?
Answer: પ્રથમ

102. 69મો રાજ્યકક્ષાનો વન મહોત્સવ ક્યારે ઉજવાયો હતો ?
Answer: 2018

103. વનમહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત રોપા મેળવવાની અરજી નિયત નમૂનામાં કયા અધિકારીને કરવામાં આવે છે ?
Answer: પરિક્ષેત્ર વન અધિકારી

104. ધીમી ગતિથી વધતા વૃક્ષોનું વાવેતર યોજના અંતર્ગત બીજા વર્ષે 100% રોપા જીવંત હોય તો પ્રતિ યુનિટ કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
Answer: 1600

105. ગુજરાતના કયા શહેરને 'સોલાર સિટી' તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે ?
Answer: મોઢેરા

106. કઈ ઈ.પી.કો. કલમ હેઠળ જાહેર સ્થળોએ ધુમ્રપાન કરવું ગુનાને પાત્ર છે ?
Answer: ઈ.પી.કો. કલમ-188

107. ધન્વંતરી હોસ્પિટલનો ઉદ્દેશ શો છે ?
Answer: કોવિડ - 19 દર્દીઓ માટે મફત સારવાર પૂરી પાડવી

108. દવાનું ઉત્પાદન કરવા માટે દેશમાં કયા રાજ્યનો સૌથી મોટો હિસ્સો છે ?
Answer: ગુજરાત

109. આદિજાતિમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે આદિજાતિ સહકારી માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટી.આર. આઈ.એફ.ઈ.ડી) દ્વારા શરૂ કરાયેલ પહેલનું નામ શું છે ?
Answer: ટેક ફોર ટ્રાઈબલ

110. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પી.એમ.એસ.વાય.એમ. યોજનામાં લાભાર્થી કેટલાં વર્ષની ઉંમર સુધી યોગદાન આપી શકે છે ?
Answer: 18થી 40 વર્ષ

111. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (I.T.I) આવેલી છે ?
Answer: 288

112. ભારતના વર્તમાન કાયદા અને ન્યાયમંત્રી કોણ છે ?
Answer: કિરેન રિજિજુ

113. બેનિફિટ ટ્રાન્સફર મેળવવા માટે કયું ડોક્યુમેન્ટ PAN જોડે લીંક હોવું જોઈએ ?
Answer: આધાર કાર્ડ

114. ગુજરાતમાં કેટલા પાવર પ્લાન્ટ છે ?
Answer: 23

115. નિર્મળ ગુજરાત યોજના સરકારના કયા મંત્રાલય હેઠળ આવે છે ?
Answer: શહેરી વિકાસ

116. શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જલજીવન મિશનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 15મી ઓગસ્ટ, 2019

117. ગ્રામીણ વિસ્તારમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કઈ યોજના અંતર્ગત કરવામાં આવેલ છે ?
Answer: ડિજિટલ ઈન્ડિયા

118. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતાઓ આમાંથી કઈ છે ?
Answer: કોસ્ટલ ટુરીઝમ

119. વડનગરનું એ કયું પ્રસિદ્ધ મંદિર છે, જ્યાં નાગરોના પારિવારિક દેવતા બિરાજમાન છે?
Answer: હાટકેશ્વર મંદિર

120. FASTag માટે ન્યૂનતમ રિચાર્જ કેટલું કરવાનું હોય છે ?
Answer: રૂ. 100

121. કોવિડ -19 રોગચાળાથી જે બાળકોએ માતાપિતા ગુમાવ્યાં છે એવા બાળકોને મદદ કરવા માટેની આવક મર્યાદા શું છે ?
Answer: કોઈ આવક મર્યાદા નથી

122. કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારના કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?
Answer: 1,50,000

123. વનબંધુ કલ્યાણ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

124. કન્યાઓ માટેની પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપનો લાભ ક્યાંથી ક્યાં સુધીના અભ્યાસ માટે એન.ટી.ડી.એન.ટી. કન્યાઓ લઈ શકે છે ?
Answer: ધોરણ 11થી Ph.D.માં અભ્યાસ કરતી

125. નર્સરી, સિનિયર, જુનિયર સ્કૂલ માટે બાળકોને તૈયાર કરવા મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા કઇ યોજના શરૂ કરવામાં આવી છે ?
Answer: પા પા પગલી

126


.વીડિયોમાં વડાપ્રધાન એક ભવ્ય ઉજવણીની વાત કરી રહ્યા છે, તો ભારત સરકારની આ પહેલની શરૂઆત વડાપ્રધાને કયાં ઐતહાસિક સ્થળેથી કરી હતી ?
Answer: સાબરમતી આશ્રમ, અમદાવાદ

127


.વીડિયોમાં આપણાં દેશની શિક્ષણ વ્યવસ્થાને ક્રાંતિકારી રીતે બદલી દેનારી એક નવી નીતિ વિશે વાત કરવામાં આવેલ છે તો એ નીતિ હેઠળ 10+2 ધોરણ સિસ્ટમનાં બદલે કઈ વ્યવસ્થા લાવવામાં આવશે ?
Answer: 5+3+3+4

13-7-2022


1. કૃષિના સંદર્ભમાં PMFBY યોજનાનું પૂરું નામ શું છે ?
Answer: પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના

2. કૃષિ નિયામકની કચેરી દ્વારા હવામાન નિરીક્ષણ અહેવાલ ક્યારે જાહેર કરવામાં આવે છે ?
Answer: મંગળવારે

3. રોડેન્ટિસાઈડ શેના મારણ માટે છે ?
Answer: ઉંદરો

4. સરકારની ડેરી સહકાર યોજના અંતર્ગત શામાં વધારો કરવાનો ઉદ્દેશ છે ?
Answer: નિકાસમાં વધારો

5. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે ગાયના નિભાવ પેટે ખેડૂતને દર મહિને એક ગાય દીઠ કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
Answer: 900

6. રાજ્યના તમામ જિલ્લામાં અબોલ પશુઓને સઘન સારવાર સુવિધા પૂરી પાડવા માટે કઈ સેવા શરૂ કરવામાં આવી છે ?
Answer: કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા

7. ગુજરાત સરકારનું કયું કોર્પોરેશન કૉલેજમાં સેલ્ફ ફાયનાન્સ્ડ, મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, નર્સિંગ, આર્કિટેક્ચર અને અન્ય ટેકનિકલ કોર્સમાં પ્રવેશ માટે જનરલ કેટેગરીના કોઈપણ વિદ્યાર્થીને 10 લાખ સુધીની લોન અથવા ચોક્કસ કોર્સ ફી બંનેમાંથી જે ઓછી હોય તે પૂરી પાડે છે ?
Answer: GUEEDC

8. નિષ્ઠા 3.0 તાલીમ દ્વારા કયા પ્રકારના શાળાકીય શિક્ષણનો આધાર મજબૂત થશે ?
Answer: પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ

9. 2025-26 સુધી 3 લાખ યુવાનોને ઉદ્યોગસાહસિક બનવા માટે કૌશલ્ય તાલીમ આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
Answer: પીએમ ઉમ્મીદ યોજના

10. AIIBનું પૂરું નામ શું છે ?
Answer: એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક

11. જી.યુ.ઈ.ડી.સી.નું પૂરું નામ શું છે?
Answer: ગુજરાત અનરિઝર્વ્ડ એડ્યુકેશનલ એન્ડ એકોનોમિકલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન

12. ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી જે સરકારી શાળાઓમાં સ્વયંસેવક શિક્ષકોની સેવા સ્વીકારીને સાક્ષરતાના સુધાર તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે ?
Answer: વિદ્યાંજલિ યોજના

13. NAACનું પૂરું નામ શું છે ?
Answer: નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ

14. કુટિર જ્યોતિ કાર્યક્રમનો હેતુ કયા પરિવારોના વીજળીકરણને વેગ આપવાનો છે ?
Answer: ગરીબી રેખા નીચે જીવતા

15. જ્યોતિ ગ્રામોદ્યોગ યોજનાના અરજદાર માટે ઓછામાં ઓછી લાયકાત કેટલી હોવી જોઈએ ?
Answer: 10મું પાસ અને વર્તમાન ફેક્ટરી/યુનિટનો 1 વર્ષનો અનુભવ

16. જ્યોતિગ્રામ યોજનાને કારણે કૃષિક્ષેત્રમાં કેટલા કલાકોનો અવિરત વીજપુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે છે ?
Answer: આઠ

17. ગુજરાત સોલર પાવર પોલિસીનો મહત્તમ લાભ કોને મળશે ?
Answer: લઘુ-MSME અને મધ્યમ ઉદ્યોગોને

18. TPSનું પૂરું નામ શું છે ?
Answer: ટ્રાન્કેશન પ્રોસેસિંગ સિસ્ટમ

19. વિન્ડ-સોલર હાઇબ્રિડ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
Answer: જમીન અને ટ્રાન્સમિશન સિસ્ટમ સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્તમ ઉપયોગ

20. NABARDનું પૂરું નામ શું છે ?
Answer: નેશનલ બેંક ફોર એગ્રિકલ્ચર ઍન્ડ રૂરલ ડેવલપમેન્ટ (National Bank for Agriculture and Rural Development)

21. ASBA શું છે ?
Answer: ઍપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોકડ એમાઉન્ટ( Appplication supported by Blocked Amount)

22. ઇ-કોમર્સ ઓપરેટરે GST માટે પોતાનું રજિસ્ટ્રેશન કઈ સ્થિતિમાં કરાવવું જોઈએ ?
Answer: થ્રેશોલ્ડ મર્યાદાને ધ્યાનમાં લીધા વગર

23. પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના કયા વયજૂથના લોકો માટે ઉપલબ્ધ છે ?
Answer: 18થી 50

24. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની પેટાયોજના 'તરુણ' હેઠળ કેટલી લોન આપવામાં આવે છે ?
Answer: ₹ 5 લાખ થી 10 લાખ

25. પી.એફ.એમ.એસ.નું પૂરું નામ શું છે ?
Answer: પબ્લિક ફાઇનાન્સીયલ મેનેજમેન્ટ સિસ્ટમ

26. ગુજરાત રાજ્યના 'અંત્યોદય અન્ન યોજના' (AAY) કુટુંબોને ક્યારથી કાર્ડદીઠ માસિક ૧ કિલોગ્રામ તુવેરદાળનું વિતરણ કરવામાં આવે છે ?
Answer: માર્ચ 2021

27. PDS યોજનાનું પૂરું નામ શું છે ?
Answer: પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ

28. અંગ્રેજી શબ્દ 'Culture' મૂળ કઈ ભાષામાંથી લેવામાં આવેલો છે ?
Answer: લેટિન

29. ગુજરાતી સાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય માટે કયો મહત્ત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?
Answer: ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર'

30. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ કોણ હતા ?
Answer: દયારામ

31. જંગલ વિસ્તાર બહાર 0થો 25 કિમીની મર્યાદામાં રહેતા રજિસ્ટર મંડળીના સભ્યને રાહતદરે વાંસ આપવાની યોજના અંતર્ગત કેટલા વાંસ આપવામાં આવે છે ?
Answer: 200 વાંસ

32. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષવાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત કોના તરફથી મંજૂરી મળ્યે લેખિત કરાર કરવાનો રહે છે ?
Answer: નાયબ વનસંરક્ષક

33. ધીમી ગતિથી વધતા વૃક્ષોનું વાવેતર યોજના અંતર્ગત ત્રીજા વર્ષે 100% રોપાં જીવંત હોય તો પ્રતિ યુનિટ કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
Answer: 800

34. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત કઈ જાતિની વસતી 250 કે તેથી વધુ હોય તો સુધારેલ સ્મશાન સગડીનો લાભ મળે છે ?
Answer: અનુસૂચિત જાતિ

35. એકતા વનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 2016

36. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત કોમ્યુનિટી કુકીંગ ઇક્વિપમેન્ટ યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
Answer: અનુસૂચિત જાતિના લોકો

37. જિલ્લાના નાયબ વન સંરક્ષકશ્રી, સામાજિક વનીકરણ વિભાગને અરજી આપ્યેથી શૈક્ષણિક સંસ્થાઓને કેટલાં રોપાંની વિનામૂલ્યે ફાળવણી કરવામાં આવે છે ?
Answer: 2500

38. ભારતના 'વાઘ-પુરુષ' તરીકે કોને ઓળખવામાં આવે છે?
Answer: કૈલાશ સાંખલા

39. ભારતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની લીલ જોવા મળે છે ?
Answer: 2500

40. ભારતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની આવૃતબીજ ધારી જોવા મળે છે ?
Answer: 17000

41. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના નૂપુરક (Annelida) જોવા મળે છે ?
Answer: 69

42. ISROનું પૂરું નામ શું છે ?
Answer: ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (Indian Space Research Organisation)

43. UIDAI વેબસાઈટ કયું કાર્ડ મેળવવા માટે ઉપયોગી છે ?
Answer: આધાર કાર્ડ

44. રામાયણદર્શન ટ્રેન પ્રવાસન મંત્રાલયની કઈ યોજના અંતર્ગત શરૂ કરવામાં આવેલ છે ?
Answer: સ્વદેશદર્શન યોજના

45. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ 'ગો ગ્રીન' યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે ?
Answer: શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

46. ગુજરાત પોલીસ માટે નવા રહેણાક મકાનોના બાંધકામ માટેના અમલીકરણની એજન્સી કઈ છે ?
Answer: ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ.

47. રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશન ભારત કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
Answer: ગૃહ મંત્રાલય

48. કયા મંત્રાલય હેઠળ સાયબર અને માહિતી સુરક્ષા વિભાગ કાર્ય કરે છે ?
Answer: ગૃહ મંત્રાલય

49. ભારત સરકાર દ્વારા કયા વર્ષે 'ઇટ રાઇટ ઇન્ડિયા' અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ?
Answer: 2018

50. પેન્શનર્સ સેવા માટે કયું વેબ રિસ્પોન્સીવ સરકારી પોર્ટલ કાર્યરત છે ?
Answer: ભવિષ્ય પેન્શન પોર્ટલ

51. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
Answer: ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાંથી ઓછી આવક ધરાવતા પરિવારો

52. મુખ્યમંત્રી નિદાન યોજનાનો ઉદ્દેશ જણાવો.
Answer: લોકોને ફ્રી મેડિકલ ટેસ્ટની સુવિધા પૂરી પાડવી

53. રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમનો ઉદ્દેશ કયો છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

54. કયા અભિયાનનો હેતુ ૨૦૨૦ સુધીમાં ભારતમાંથી મેલેરિયાને નાબૂદ કરવાનો હતો ?
Answer: મેરા ઇન્ડિયા અભિયાન

55. ASHA ( એક્રેડીએટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ ) બનવા માટેની લાયકાત શું છે ?
Answer: ગામની રહેવાસી મહિલા પરિણિત/વિધવા/છૂટાછેડા લીધેલ, પ્રાધાન્ય 25 થી 45 વર્ષની વયજૂથમાં

56. ગુજરાત સરકાર દ્વારા વિવિધ રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાની આરોગ્યલક્ષી યોજનાઓના સંચાલન માટે કઈ સેવા શરૂ કરવામાં આવી ?
Answer: હેલ્થ સર્વિસ મેનેજમેન્ટ સેન્ટર (એચ.એસ.એમ.સી.)

57. ગુજરાતની ઔદ્યોગિક નીતિ 2020 મુજબ ભારત બહાર પ્રદર્શનમાં ભાગ લેવા માટે મહત્તમ રૂ. 5 લાખની મર્યાદામાં સ્ટોલ ભાડાની 60% સુધીની રકમ માટેનો દાવો કેટલી વાર કરી શકાય ?
Answer: 3

58. કેન્દ્ર સરકારના કયા જાહેર સાહસ દ્વારા લઘુ અને મધ્યમ કક્ષાના ઊર્જા એકમોને ઊર્જા કાર્યક્ષમ પાવરલૂમ્સ, મશીન અને અન્ય સામગ્રી પૂરી પાડવામાં આવે છે ?
Answer: એસએએટીએચઆઈ

59. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજના માટે કોણ યોગ્ય લાયકાત ધરાવે છે ?
Answer: હાલના અને મહત્ત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો

60. શ્રી વાજપાઈ બેન્કેબલ યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: ગુજરાતના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પૂરી પાડવી

61. ખાદી કારીગરો માટે વર્ક-શેડ યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?
Answer: સ્પિનરો, વણકરોની ઉત્પાદકતા વધારવામાં અને તેમની કમાણી વધારવામાં મદદ કરવા

62. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી સપોર્ટ (આઇટીએસ) યોજના જે નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી)ના ઘટકોમાંનો એક છે, તેનો ઉદ્દેશ શો છે ?
Answer: હસ્તકલાના ઉત્પાદનને ટેકો આપવા માટે દેશમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવો

63. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગો- ગ્રીન યોજનામાં કઈ વસ્તુની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે ?
Answer: બેટરી ઓપરેટેડ દ્વિચક્રી વાહન

64. શ્રમિકોને ભારત સરકારની અન્ય યોજનાનો સરળતાથી લાભ મળી શકે એ હેતુથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કઇ યોજના અમલમાં મૂકવામાં આવી હતી ?
Answer: વન નેશન વન રેશનકાર્ડ યોજના

65. પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજના (PM-DAKSH)નો લાભ લેવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 18 વર્ષ

66. ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશનનો પ્રારંભ કઈ સાલમાં થયો હતો ?
Answer: 2009

67. ગુજરાત સરકાર દ્વારા 'વ્યાવસાયિક રોગોને કારણે થતી બીમારીઓમાં સહાય' હેઠળ વ્યવસાયથી થતા કેટલા પ્રકારના રોગ (માંદગી) ને આવરી લેવામાં આવ્યા છે ?
Answer: 23

68. નીચેનામાંથી કયા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની ઉચ્ચ શિક્ષણ પુરસ્કાર યોજનાનો લાભ નહીં મળે ?
Answer: જેઓ વિદેશ જઈ રહ્યા છે

69. ટેકનિકલ શિક્ષણ નિયામકશ્રી, ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ માટે ટેલરિંગનો કયો ડિપ્લોમા કોર્સ ઉપલબ્ધ છે ?
Answer: T.C.W.C.G. ડિપ્લોમા અભ્યાસક્રમ

70. સંસદમાં આધાર એક્ટ બિલ 2016 કોણે રજૂ કર્યું ?
Answer: શ્રી અરુણ જેટલી

71. વિધાનસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને સોંપે છે ?
Answer: વિધાનસભાના નાયબ અધ્યક્ષ

72. નાગરિકતા (સુધારા) અધિનિયમ, 2019 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો ?
Answer: શ્રી અમિતભાઈ શાહ

73. સંસદની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?
Answer: સ્પીકર

74. ભારતમાં મૂળભૂત અધિકારોના રક્ષક કોણ છે ?
Answer: સુપ્રીમ કોર્ટ

75. ભારત સરકારની 'સુકન્યા સમૃદ્ધિ યોજના 'ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: વર્ષ 2015

76. નીચેનામાંથી કઈ યોજનામાં પાકના નુકસાનના કિસ્સામાં નજીવા પ્રીમિયમની સામે અત્યાર સુધીનું સૌથી વધુ વળતર આપવામાં આવ્યું હતું ?
Answer: પીએમ ફસલ વીમા યોજના

77. વડાપ્રધાન કેર ફંડમાં કરાયેલા બધા યોગદાનને આવકવેરામાંથી કેટલા ટકા મુક્તિ આપવામાં આવે છે ?
Answer: 1

78. ગ્રાહકને MUDRA કાર્ડ કોણ આપી શકે છે ?
Answer: બેંકો સીધી રીતે અથવા MFIs સાથે જોડાણમાં

79. 2022 સુધીમાં સમગ્ર ગુજરાતને કઈ જળ યોજના હેઠળ આવરી લેવામાં આવનાર છે ?
Answer: હર ઘર જલ યોજના

80. દાંતીવાડા ડેમ કઈ નદી પર આવેલો છે ?
Answer: બનાસ નદી

81. સરદાર સરોવર બંધની મહત્તમ ઊંચાઈ ભારતના વડાપ્રધાન દ્વારા કયા વર્ષમાં નક્કી કરવામાં આવી હતી ?
Answer: 2017

82. ગરીબ સમૃદ્ધિ યોજના સરકારના કયા મંત્રાલય સાથે જોડાયેલ છે ?
Answer: શહેરી વિકાસ

83. બાંગ્લાદેશમાં ગંગા નદીની મુખ્ય શાખા કયા નામે ઓળખાય છે ?
Answer: પદ્મા

84. ભારત સરકારની અટલ ભુજલ યોજનાથી કેટલી ગ્રામ પંચાયતોને લાભ મળવાપાત્ર છે ?
Answer: 8350

85. કુલહ નહેર કયા રાજ્યમાં આવેલી છે ?
Answer: હિમાચલપ્રદેશ

86. રેલ આધારિત જાહેર પરિવહન વ્યવસ્થામાં કેન્દ્ર સરકારનો હિસ્સો કેટલો છે ?
Answer: 0.5

87. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કઈ સવલત પૂરી પાડવામાં આવે છે ?
Answer: તમામ શેહરી વસ્તીને વ્યક્તિગત અને જાહેર શૌચાલય પૂરાં પાડવાં

88. સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના અન્વયે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પંચાયતોને સફાઈ કર અને તેની ગુણવત્તાના ધોરણે કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે ?
Answer: 100-200 %

89. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પક્ષપાત, વેરઝેર, કાવાદાવા, વૈમનસ્‍ય ઊભાં ન થાય તેવી ભાવનાને ઉજાગર કરતી યોજના કઈ છે ?
Answer: સમરસ ગ્રામ યોજના

90. બંધારણની કઈ કલમ પંચાયત સાથે સંબંધિત છે ?
Answer: 243

91. ગુજરાતમાં તીર્થગામ પાવનગામ હેઠળ પાવન ગામને કેટલા રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે?
Answer: એક લાખ

92. કોવિડ -19 સમયગાળામાં ગરીબ લોકોને આવશ્યક પુરવઠો ખરીદવા અને આવશ્યક જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે એ માટે કઈ યોજના કાર્યરત છે ?
Answer: પ્રધાનમંત્રી ગરીબકલ્યાણ પેકેજ

93. રેલ બંધુ શું છે ?
Answer: તમામ રાજધાની/શતાબ્દી/વાતાનુકૂલિત દુરંતો ભારતીય રેલમાં મળતું મેગેઝિન છે

94. ભારતની પ્રથમ પરિવહન સંસ્થા - નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ (NRTI) ક્યાં સ્થિત છે ?
Answer: વડોદરા

95. ભારતનું પ્રથમ સમર્પિત કેમિકલ પોર્ટ ટર્મિનલ કયા સ્થળે આવેલું છે ?
Answer: દહેજ

96. ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે ?
Answer: 4

97. પિંગલેશ્વર બીચ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
Answer: કચ્છ

98. ગુજરાતના કયા શહેરમાં પુરાતત્ત્વ સંગ્રહાલય બનાવવામાં આવશે ?
Answer: વડનગર

99. 2013-14માં સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે કયા અભિયાન હેઠળ લોખંડ એકત્ર કરવામા આવ્યુ હતું?
Answer: લોહા કેમ્પઇન

100. મહાત્મામંદિર બનાવવા માટે કેટલો ખર્ચ થયેલ છે ?
Answer: રૂ. 215 કરોડ

101. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
Answer: ગ્રામીણ રસ્તાઓનો વિકાસ

102. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ દ્વારા કેટલું અંતર કાપવામાં આવશે ?
Answer: 508 કિ.મી.

103. ભારતનો સૌથી લાંબો સુવર્ણ ચતુર્ભુજ હાઇવે કયો છે ?
Answer: કલકત્તા-ચેન્નઈ

104. ભારતના મુખ્ય સંમેલન કેન્દ્ર મહાત્મ મંદિરનું ઉદઘાટન ક્યારે થયું હતું ?
Answer: 2011

105. સ્વચ્છતા ઉદયમ યોજનાનો પ્રારંભ ક્યારે થયો છે ?
Answer: 2જી ઑક્ટોબર, 2014

106. લિંગ પૂર્વગ્રહને નિયંત્રિત કરવાના સંદર્ભમાં BBBP યોજનાનું પૂરું નામ શું છે ?
Answer: બેટી બચાવો બેટી પઢાવો

107. કયા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ SHRESHTA યોજનાના લાભો મેળવવા માટે પાત્ર છે ?
Answer: 8 અને 10 ધોરણ

108. ભારતના યુવાન છોકરાઓ અને છોકરીઓમાં નવીનતા અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: મેક ઇન ઇન્ડિયા

109. મિશન સાગર યોજનાના મિશન - ૨ હેઠળ ભારત તરફથી કોવિડ રાહત સહાય મેળવનારા કયા દેશો હતા ?
Answer: સુદાન, દક્ષિણ સુદાન, જિબુતી અને ઈરિટ્રિયા

110. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે કઈ યોજના નાણાકીય સહાય પૂરી પાડે છે ?
Answer: ટેલેન્ટ પૂલ સ્કૂલ વાઉચર યોજના

111. આદિવાસી મહિલા સશક્તિકરણનો લાભ લેવા માટે શહેરી વિસ્તારમાં કુટુંબની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
Answer: 1,20,000

112. ISSEL યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીની મહત્તમ કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
Answer: 6 લાખથી ઓછી

113. અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?
Answer: ડૉકટર આંબેડકર વિદેશ અભ્યાસ લોન સહાય

114. ડૉક્ટર પી.જી.સોલંકી, ડૉક્ટર અને વકીલ લોન સહાય તથા સ્ટાઇપેન્ડ યોજના' હેઠળ અનુસૂચિત જાતિના તબીબી સ્નાતકોને કેટલી સહાય આપવામાં આવે છે ?
Answer: 25000

115. એજ્યુકેશન આસિસ્ટન્ટ ફોર એન.ટી.ડી.એન.ટી સ્ટુડન્ટ સ્ટડીઈંગ ઇન સેલ્ફ ફાઇનાન્સ કૉલેજ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ?
Answer: જૂનથી ઑગસ્ટ

116. છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજનાના અમલીકરણ માટે કઈ કચેરી કાર્યરત છે ?
Answer: નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર

117. હાયર એજ્યુકેશન સ્કીમનો લાભ કયા વિદ્યાર્થીઓ લઈ શકે છે ?
Answer: ધોરણ 11, 12 અને ઉચ્ચ અભ્યાસ કરતા

118. ફેલોશિપ સ્કીમ, ગુજરાત હેઠળ પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલના વિદ્યાર્થીને દર મહિને કેટલી રકમ મળવાપાત્ર છે ?
Answer: 5000 રૂપિયા

119. આંબેડકર ચેર યોજના શિક્ષણના કયા ક્ષેત્ર માટે કાર્યરત છે ?
Answer: રિસર્ચ વર્ક

120. ગુજરાતમાં'અભયમ્ યોજના હેઠળ કેટલી રેસ્ક્યુ વાન કાર્યરત છે ?
Answer: 47

121. પછાત તાલુકાની મહિલાઓને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની યોજનાઓથી વાકેફ કરવા માટે સરકારશ્રી દ્વારા શું યોજવામા આવે છે ?
Answer: મહિલા જાગૃતિ શિબિર

122. ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવવા માટે રાજ્ય સરકારે કઈ યોજના શરૂ કરી છે ?
Answer: પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના

123. 'સાત ફેરા સમૂહલગ્ન' અંતર્ગત યુગલ દીઠ કેટલા રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે ?
Answer: 12000

124. જનની સુરક્ષા યોજનાનો લાભ કોના દ્વારા પહોંચાડવામાં આવે છે ?
Answer: સ્ત્રીઆરોગ્ય કાર્યકર

125. કસ્તુરબા પોષણ સહાય યોજનાનો લાભ મેળવવા માટે અરજી સમયે કયા પુરાવા રજૂ કરવા પડે છે ?
Answer: બી.પી.એલ. કાર્ડ

126


.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય નીતિ સંદર્ભે વીડિયોમાં એક મહત્વપૂર્ણ વાત કહી છે તો એ રાષ્ટ્રીય નીતિ નિર્માણ કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હતાં ?
Answer: કે. કસ્તુરીરંગન

127


.વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે યોજના વિશે વાત કરવામાં આવેલ છે એ યોજના હેઠળ દેશના કેટલા શિક્ષકોને આધુનિક રીતે પ્રશિક્ષિત કરવામાં આવશે ?
Answer: 42 લાખ

14-7-2022


1. ગુજરાત રાજ્યમાં ગ્રામકક્ષાએ પીવાના પાણીની સમસ્યા માટેનો હેલ્પ લાઇન નંબર કયો છે ?
Answer: 1916 ટોલ ફ્રી

2. ગુજરાત સરકારે દેશમાં પ્રથમ વખત ખેડૂતો માટે ક્યા મહોત્સવની શરૂઆત કરી ?
Answer: કૃષિ મહોત્સવ

3. સરેરાશ વરસાદ, જમીનના ઉપયોગના આંકડા, ચોખ્ખો વાવેતર વિસ્તાર, કુલ પાક વિસ્તાર, લણણીની કિંમત અને મજૂરીની કિંમતનો સમાવેશ કયા અહેવાલમાં થાય છે ?
Answer: મોસમ અને પાક અહેવાલ

4. કૃષિના સંબંધમાં CIBRCનો અર્થ શો થાય છે ?
Answer: સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી

5. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ ડેરી સહકાર યોજના કયા ઉદ્દેશોને પહોંચી વળવા માટે અમલમાં મૂકવામાં આવી ?
Answer: આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવું

6. ગુજરાત રાજ્યમાં કયા વર્ક પ્લાન હેઠળ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગો કાર્યરત કરવામાં આવ્યું છે ?
Answer: ઈન્ડો-ઇઝરાયલ વર્ક પ્લાન

7. RUSAએ MHRD દ્વારા ક્યા શિક્ષણક્ષેત્રને સુધારવા માટે શરૂ કરવામાં આવેલ કાર્યક્રમ છે ?
Answer: ઉચ્ચતર શિક્ષણ

8. NPTELનું પૂરું નામ શું છે?
Answer: નેશનલ પ્રોગ્રામ ઓન ટેકનોલોજી એન્હાન્સ્ડ લર્નિંગ

9. ગુજરાત સરકારની કઈ યોજના ઈજનેરી કોલેજોના વિદ્યાર્થીઓને રાજ્યનાં ગામડાંઓના વિકાસ માટે તક આપે છે?
Answer: વિશ્વકર્મા યોજના

10. ટીચર્સ સેન્સેશન ઇન કોરોના ટ્રાન્ઝિશન' પુસ્તકમાં કયા સ્તરના શિક્ષકની અભિવ્યક્તિ રજૂ કરવામાં આવી છે ?
Answer: પ્રાથમિક સ્તરની

11. નીચેનામાંથી કઈ સંસ્થા શિક્ષણ મંત્રાલય (એમઓઈ) સાથે સંકળાયેલી નથી ?
Answer: નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ

12. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020નો ઉદ્દેશ કયો છે ?
Answer: સર્વને સુલભ  શિક્ષણ

13. તાલીમાર્થી વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવાની યોજના કઈ છે ?
Answer: મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના

14. દીનદયાલ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજનાની શરૂઆત ક્યારે થઈ ?
Answer: જુલાઈ 2015માં

15. ગુજરાત રેસિડેન્સીયલ 'સૂર્ય ઊર્જા રૂફ ટોપ યોજના' કયા નામથી ઓળખાય છે ?
Answer: સૂર્ય ગુજરાત

16. ગુજરાત સરકારની નવી 'ગુજરાત સોલર પાવર પોલીસી 2021'નો ઉદ્દેશ જણાવો.
Answer: રાજ્યમાં સ્વચ્છ ઊર્જાને સુનિશ્ચિત કરવા

17. સરદાર કૃષિ જ્યોતિ યોજનાના લાભાર્થીઓ કોણ છે?
Answer: કૃષિ ફીડરના ગ્રાહકો

18. કિશાન સૂર્યોદય યોજના ગુજરાત રાજ્યમાં ક્યારે શરૂ કરવામાં આવેલ છે ?
Answer: 24 ઓકટોબર, 2020

19. સૂર્યશક્તિ કિસાન યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
Answer: ખેડૂતો તેમના ખેતરોમાં સોલર પેનલનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરશે અને આવક બમણી કરશે.

20. PFMSનું પૂરું નામ શું છે ?
Answer: જાહેર નાણાકીય વ્યવસ્થાપન પ્રણાલી (Public Financial Management System)

21. નીચેનામાંથી કયા લાભો જીએસટીના છે ?
Answer: કરદાતાઓ પર અનુપાલનના ભારણમાં ઘટાડો

22. યોગ્ય અધિકારી દ્વારા કમ્પોઝિશન સ્કીમ હેઠળ નોંધાયેલ વ્યક્તિએ કેટલા ગાળામાં ટેક્સ રિટર્ન ભરાયેલ ન હોય તો તેનું જીએસટી રજિસ્ટ્રેશન રદ થઈ શકે છે ?
Answer: સતત 3 વખતનો કરનો સમયગાળો

23. શ્રી વાજપેયી બેંકેબલ યોજનામાં ગ્રામીણ વિસ્તારની સામાન્ય કેટેગરીને આપવામાં આવેલી લોનની રકમ પર સબસિડીનો દર કેટલો છે ?
Answer: 0.25

24. માતા અને બાળકની સ્વાસ્થ્યસુધારણા માટે ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે ?
Answer: સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના

25. ભારતીય ઉદ્યોગો, વ્યાપાર, ઉત્પાદકો, ખેડૂતો અને લોકો ભારતના વર્તમાન પ્રધાનમંત્રીશ્રીની કઈ મહત્ત્વાકાંક્ષી યોજનાના કેન્દ્રમાં છે ?
Answer: PM -ગતિશક્તિ

26. અન્ન બ્રહ્મ યોજના હેઠળ કેટલા મહિના માટે અનાજ મફત આપવામાં આવે છે ?
Answer: 6 મહિના

27. નેશનલ બાયોફયુલ પોલિસી-૨૦૧૮ હેઠળ ગુજરાત સરકાર દ્વારા કયા બાયોડીઝલના ઉત્પાદકોને પ્રોત્સાહન આપવામાં આવેલ છે ?
Answer: બી-100

28. ગુજરાતના ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કયા વર્ષમાં સ્થાન મળ્યું હતું ?
Answer: 2004

29. RIDFનું પૂરું નામ શું છે ?
Answer: રૂરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવોલેપમેન્ટ ફન્ડ

30. ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ નિલમબાગ પેલેસના નિર્માણ માટેની ખાસ સામગ્રી ક્યાંથી મંગાવી હતી ?
Answer: બર્મા

31. કિસાન નર્સરી યોજના હેઠળ ખેડૂત દ્વારા કેટલા છોડ ઉગાડી શકાય ?
Answer: વધુમાં વધુ 25000

32. વન મહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત સીમાંત ખેડૂત અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી મહત્તમ કેટલા રોપાઓ વેચાણ કરવામાં આવે છે ?
Answer: 200

33. આદિવાસીઓ દ્વારા વૃક્ષ ખેતી યોજના અંતર્ગત રોપા ખેડૂત જાતે લાવે તો પ્રતિ હેક્ટરે કેટલી રકમ મળવાપાત્ર થાય છે ?
Answer: 12000 રૂપિયા

34. પર્યાવરણ વાવેતર યોજના અન્વયે ઈચ્છુક સંસ્થાઓએ વાવેતર લેવાના એક વર્ષ અગાઉ કયા મહિનાની ત્રીસ તારીખ સુધીમાં અરજી આપવાની રહે છે ?
Answer: જૂન

35. માંગલ્ય વનનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
Answer: 2005

36. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
Answer: અનુસૂચિત જાતિના લોકો

37. રજિસ્ટર્ડ મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓને 5000 રોપા કેટલા પૈસા લેખે મળે છે ?
Answer: 20 પૈસા લેખે

38. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?
Answer: સુરખાબ

39. ગુજરાતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની લીલ જોવા મળે છે ?
Answer: 1933

40. ગુજરાતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની ત્રિઅંગી વનસ્પતિ જોવા મળે છે ?
Answer: 16

41. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Rotifera જોવા મળે છે ?
Answer: 87

42. કયું રાજ્ય ભારતનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય છે જેણે ક્લાઈમેટ ચેન્જ માટે સ્વતંત્ર વિભાગની સ્થાપના કરી છે ?
Answer: ગુજરાત

43. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
Answer: ખેડૂત પ્રમાણપત્ર

44. આકાશવાણી પર રજૂ થતા પર્યાવરણ જાગૃતિ માટેના કાર્યક્રમનું નામ જણાવો.
Answer: હરિયાળું ગુજરાત

45. ISRનું પૂરું નામ શું છે ?
Answer: ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રીસર્ચ (Institute of Seismological Research)

46. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે ?
Answer: હાઈકોર્ટ

47. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
Answer: ગૃહ મંત્રાલય

48. કચ્છના કયા ગામને ભારત સરકારે ‘હેરિટેજ વિલેજ’ જાહેર કર્યું છે ?
Answer: તેરા ગામ

49. JSYનું પૂરું નામ આપો.
Answer: જનની સુરક્ષા યોજના

50. RT-PCR નું પૂરું નામ શું છે ?
Answer: રિયલ ટાઇમ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટશન-પોલીમેરાસ ચૈન રિએક્શન

51. કુપોષણ અને એનિમિયાથી થતી બીમારી અટકાવવા કઇ યોજના કાર્યરત છે ?
Answer: કસ્તુરબા પોષણ સહાય યોજના

52. સ્ટીલથી બનેલી દેશની પ્રથમ અને સૌથી મોટી જાહેર હોસ્પિટલ કઈ છે ?
Answer: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રીસર્ચ, અમદાવાદ

53. ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ ન્યુટ્રિશન સેન્ટર (સીડીએનસી)નો હેતુ શો છે?
Answer: ગ્રામ્ય વિસ્તારનાં] અતિકુપોષિત બાળકોના સ્વાસ્થ્યની દરકાર કરવી

54. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાથી શું લાભ થશે ?
Answer: માતા અને બાળકના પોષણની સ્થિતિમાં સુધારો થશે

55. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલી ઈલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન (ઈએફએફએ)-2નો હેતુ શો છે ?
Answer: એન.એચ.એમ. હેઠળની વિવિધ યોજનાના લાભાર્થીઓના બેંક ખાતામાં નાણાકીય સહાય સીધી પહોંચે તે સુનિશ્ચિત કરવું

56. આયુષ્માન ભારતનો શુભારંભ કોણે કર્યો ?
Answer: માનનીય પ્રધાનમંત્રી

57. તાલીમ સંસ્થાઓને સહાય (એટીઆઈ) યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ તાલીમ માટે માળખાગત સુવિધાઓ રચવા અને મજબૂત કરવા માટે સહાય આપવી

58. ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ લેધર યોજના માટે કોણ પાત્ર છે?
Answer: ફૂટવેર અને લેધર ઉદ્યોગમાં હાલના તબક્કે કાર્યરત તમામ એકમો

59. મહિલા કોયર વિકાસ યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: કોયર પ્રોસેસિંગ સાધનો પ્રદાન કરવાં

60. ગુજરાતમાં રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbની મુખ્ય ભૂમિકા કઈ છે ?
Answer: વ્યવસાય સંશોધન અને નીતિની હિમાયત કરવી

61. સેન્ટ્રલ સોલ્ટ અને મરીન કેમિકલ્સ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે ?
Answer: ભાવનગર

62. મધ્યપ્રદેશમાં કોરબાનું મહત્ત્વ શેના માટે છે?
Answer: એલ્યુમિનિયમ ઉદ્યોગને કારણે

63. શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોના વિકાસ માટે ધી બોમ્બે લેબર વેલ્ફેર ફંડ એક્ટ કઈ સાલમાં ઘડવામાં આવ્યો ?
Answer: 1953

64. કેટલી ઉંમરથી લાભાર્થીને ભારત સરકારની અટલ પેન્શન યોજના હેઠળ પેન્શન મળવાપાત્ર બને છે ?
Answer: 60 વર્ષ

65. ગુજરાત સરકારની માનવગરિમા યોજનામાં વ્યવસાય કરવા માટે કેટલા પ્રકારની ટુલ કિટનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
Answer: 28

66. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના કયા વર્ષમાં શરૂ થઈ ?
Answer: 2015

67. રાજ્ય સરકારનાં જાહેર સાહસો તેમજ ખાનગી એકમોમાં મેનેજર અને સુપરવાઈઝરી કક્ષામાં કેટલા ટકા સ્થાનિકોને રોજગારી આપવાની જોગવાઈ છે ?
Answer: 0.6

68. મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજનાનો ઉદ્દેશ શો છે?
Answer: રોજગારી પૂરી પાડવી

69. નીચેનામાંથી કઈ સંસ્થા મહિલા ટેલરીંગ વર્ગોનું આયોજન કરે છે ?
Answer: ટેકનિકલ શિક્ષણ નિયામક, ગુજરાત સરકાર

70. રાજ્યસભાની રચના ક્યારે થઈ ?
Answer: 1952

71. નીચેનામાંથી કોની પાસે ભારતમાં ગમે ત્યાં કેસ ટ્રાન્સફર કરવાની સત્તા છે ?
Answer: સુપ્રીમ કોર્ટ

72. યુનિયનની ઔપચારિક કારોબારી સત્તા કોના હાથમાં હોય છે ?
Answer: રાષ્ટ્રપતિ

73. વિધાન પરિષદના સભ્યનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ?
Answer: ૬ વર્ષ

74. ભારતના રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો છે?
Answer: ઓફિસમાં દાખલ થયાની તારીખથી પાંચ વર્ષ

75. ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા ખાતું ખોલાવવા માટે જમા થયેલી પ્રારંભિક રકમ કેટલી હોય છે ?
Answer: 250 રૂ.

76. ભારતમાં GST ક્યારે લાગુ કરવામાં આવી હતી ?
Answer: 1લી જુલાઈ, 2017

77. કેટલાં શહેરોને Urban wifi અંતર્ગત કવર કરવામાં આવ્યાં હતાં ?
Answer: 55

78. અગ્નિપથ યોજના દ્વારા સેનામાં ૪ વર્ષ માટે જોડાયેલ સૈનિક ક્યા નામથી ઓળખાશે ?
Answer: અગ્નીવીર

79. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સુજલામ સુફલામ જલ અભિયાનના કયા તબક્કાનો પ્રારંભ કર્યો ?
Answer: પાંચમો

80. જર્મનીની કઈ નદીનું સફાઈ કામ, ગંગા નદીની સફાઈ કાર્યક્રમ સાથે સહયોગથી કરાવવામાં આવે છે?
Answer: રાઈન

81. ગુજરાતના નાગરિકોને તમામ સરકારી સેવાઓનીઓનલાઇન બિલ ચૂકવણી કઈ યોજના અંતર્ગત કરવામાં આવે છે ?
Answer: ઈ નગર પ્રોજેક્ટ

82. સિંચાઈની સુવિધા માટે ગુજરાતથી નર્મદા કેનાલ કયા રાજ્ય સુધી વિસ્તરેલ છે ?
Answer: રાજસ્થાન

83. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ સરકારની કઈ યોજનાનું અમલીકરણ કરે છે ?
Answer: રેલ આધારિત શહેર પરિવહન વ્યવસ્થા

84. ભારત સરકારના જળ શક્તિ અભિયાન અંતર્ગત 'કેચ ધ રેઈન' ઝુંબેશ ક્યા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2022

85. સ્માર્ટ સિટી મિશન કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ?
Answer: 2015

86. ગુજરાતમાં વ્યક્તિગત પાણી પુરવઠા યોજના શું છે ?
Answer: ગ્રામજનોને શુદ્ધ પીવાલાયક પાણી ઉપલબ્ધ કરાવવું

87. સ્વજલધારા કાર્યક્રમ કોની અધ્યક્ષતા હેઠળ અમલમાં આવે છે ?
Answer: જિલ્લા કલેકટર

88. લાભાર્થીને મકાન બાંધવા માટે ગુજરાત રાજ્ય સરકાર તરફથી ૧૦૦ ચો.મી.નો પ્લોટ વિના મૂલ્યે કઈ યોજના હેઠળ આપવામાં આવે છે ?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)

89. કયા કાર્યક્રમના પ્રથમ ચરણમાં 2000 (બે હજાર) ગ્રામ પંચાયતોમાં 22 (બાવીસ) સેવાઓને ઑનલાઇન કરવામાં આવી છે ?
Answer: ઈ-સેવા સેતુ

90. ગુજરાત રાજયમાં સ્માર્ટ વિલેજ યોજનાની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી ?
Answer: શ્રીમતી આનંદીબેન પટેલ

91. પંચાયતોની નાણાકીય સ્થિતિનો અભ્યાસ કરવા અને જરૂરી ભલામણો કરવા માટે રાજ્ય નાણાપંચની રચના કરવાની જોગવાઈ દર કેટલાં વર્ષે કરવામાં આવે છે ?
Answer: પાંચ વર્ષ

92. રૂર્બન ડ્રેનેજ પ્રોજેકટના ભંડોળનો 100 ટકા હિસ્સો કોના તરફથી ઉપલબ્ધ થાય છે ?
Answer: રાજ્ય સરકાર

93. નર્મદા મૈયા પુલ ગુજરાતના કયા શહેરમાં આવેલો છે ?
Answer: ભરૂચ

94. અમદાવાદ જનમાર્ગમાં કેટલા કિ.મી.નો માર્ગ કાર્યરત છે?
Answer: 101

95. વડનગરનું પ્રખ્યાત કીર્તિતોરણ શેનું બનેલું છે ?
Answer: લાલ અને પીળા પથ્થરો

96. ગુજરાતના દરિયાકાંઠે વ્હેલ-શાર્ક સંરક્ષણના હેતુ માટે એમ્બેસેડર (દૂત ) તરીકે કોને જોડવામાં આવ્યા હતા ?
Answer: શ્રી મોરારી બાપુ

97. કયું બંદર એશિયાનું પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) છે ?
Answer: કંડલા

98. પ્રવાસન મંત્રાલયનું કયું અભિયાન ડિજિટલ અને સોશિયલ મીડિયા તેમજ યોગ, સુખાકારી, વૈભવ, ભોજન, વન્યજીવન સહિત વિશિષ્ટ પ્રવાસન ઉત્પાદનોના પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
Answer: અતુલ્ય ભારત 2.0

99. ગુજરાતનુ પ્રથમ હેરિટેજ સ્થળ જણાવો.
Answer: ચાંપાનેર

100. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2000

101. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ કયા રસ્તાઓ બનાવવામાં આવે છે ?
Answer: ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ

102. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પર કેટલી ટ્રેનોની અવરજવર હશે ?
Answer: દરરોજ 35 ટ્રેનો/એક દિશામાં

103. રૂ. 1200001થી રૂ. 1800000 વાર્ષિક પારિવારિક આવક ધરાવતા પરિવારો PMAY (U) હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS)ના લાભ માટે કયા જૂથમાં ગણવામાં આવે છે ?
Answer: મધ્યમ આવક જૂથ (MIG) - II

104. ચંબલ નદી પર બનેલ કોટા-ચંબલ પુલનું ઉદઘાટન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા વર્ષમાં કર્યું હતું ?
Answer: 2017

105. બીસીકે -29 યોજના હેઠળ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં દ્વિતીય ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે ?
Answer: રૂ. 21000

106. દિવ્યાંગના સંદર્ભમાં UDIDનું પૂરું નામ શું છે ?
Answer: યુનીક ડિસેબીલીટી આઈડેન્ટિટી કાર્ડ

107. બાળકોને સુરક્ષા પૂરી પાડવાના સંદર્ભમાં GSCPS નું પૂરું નામ શું છે?
Answer: ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી

108. નેશનલ રેલ અને ટ્રાન્સપોર્ટેશન ઈન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે ?
Answer: વડોદરા

109. e-VIDYA યોજના ક્યારે જાહેર કરવામાં આવી હતી ?
Answer: 18મી મે, 2020

110. અનુસૂચિત જનજાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન લેવા કૌટુંબિક આવકમર્યાદા કેટલી છે ?
Answer: આવકમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી

111. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત સ્નાતક કક્ષાનાં મેડિકલ અને ડેન્ટલના સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે પ્રથમ વર્ષે પુસ્તક સહાય કેટલી આપવામાં આવે છે ?
Answer: 10000

112. અનુસૂચિત જાતિ અને જનજાતિના સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે શાળા યુનિફોર્મ યોજનાનો લાભ મેળવવા માટે વાલીની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે?
Answer: આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી

113. ITI શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારના અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કેટલી આવક મર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે ?
Answer: 150000

114. ડોક્ટર પી.જી. સોલંકી ડોક્ટર અને વકીલ લોન સહાય તથા ટાઈપિંગ યોજના હેઠળ કાયદાના સ્નાતકોને આપવામાં આવતી લોન કેટલા ટકા વ્યાજના દરે આપવામાં આવે છે ?
Answer: 0.04

115. અનુસૂચિતજાતિ માટેની ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ?
Answer: જૂનથી ઓગસ્ટ

116. સ્વામી વિવેકાનંદ સમરસ છાત્રાલયનો પ્રારંભ ક્યારથી કરવામાં આવ્યો ?
Answer: સપ્ટેમ્બર 2016થી

117. ધોરણ 10 અને ધોરણ 12ના સફાઈ કામદારનાં બાળકોને ઇનામ /પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારની યોજના હેઠળ ધોરણ 10માં તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે ?
Answer: રૂ. 11,000

118. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો પ્રારંભ ક્યારે થયો ?
Answer: 15 જુલાઈ, 2015

119. ગુજરાતમાં ગંગા સ્વરૂપા બહેનોના પુન: વસવાટ માટે આર્થિક સહાય કયા વયજૂથની મહિલાઓને આપવામાં આવે છે ?
Answer: 18 - 50 વર્ષ

120. ગુજરાત રાજ્યમાં કાર્યરત માતા યશોદા એવોર્ડના લાભાર્થી કોણ છે ?
Answer: આંગણવાડી કાર્યકર અને તેડાગર

121. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલયલ સ્કૂલ કોને લાભકારક છે ?
Answer: અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ

122. મહિલાઓ અને બાળકોનું ગેરકાયદે જાતીય શોષણ અને દેહવ્યાપાર અટકાવવા માટેની યોજના કઇ છે ?
Answer: ઉજ્જવલા પ્રોજેક્ટ

123. કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત લાભ લેવા ગ્રામીણ વિસ્તારમાં કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી છે ?
Answer: રૂ. 1,20,000

124. કઈ પ્રાથમિક શાળામાંથી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે 12-14 વર્ષનાં બાળકો માટે કોવિડ રસીકરણ શરૂ કર્યું ?
Answer: બોરીજ પ્રાથમિક શાળા

125. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ભારતની કેટલામી સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે?
Answer: બીજી

126


.ઉપરોક્ત વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સયુંકત રાષ્ટ્રસંઘમાં એક ઐતહાસિક પ્રસ્તાવ મૂકે છે, તો એ કયા વર્ષે થયેલ ઘટનાં છે ?
Answer: 2014

127


.“મન કી બાત”ના તાજેતરના એપિસોડમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વ યોગ દિવસ-2022 ની વાત કરવામાં આવેલ, જેની થીમ કઈ છે ?
Answer: Yog for Humanity


15-7-2022


1


.કોરોના સંબંધિત એક અભિયાનની ઐતહાસિક સિધ્ધિની વાત પ્રધાનમંત્રી ઉપરોક્ત વીડિયોમાં કરી રહ્યા છે તો આ અભિયાનની શરૂઆત ક્યારે થઈ હતી ?
Answer: 16 જાન્યુઆરી, 2021

2


.એક અભિયાનની ઐતહાસિક સિધ્ધિની વાત પ્રધાનમંત્રી ઉપરોક્ત વીડિયોમાં કરી રહ્યા છે તો વિશ્વનું સૌથી મોટું આવું અભિયાન ચલાવનાર દેશોમાં ભારત કયા ક્રમે છે ?
Answer: પ્રથમ

3. કયું પોર્ટલ ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થયું છે ?
Answer: i -ખેડૂત

4. પીએમ કિસાન યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા કેટલા ટકા ભંડોળ આપવામાં આવે છે ?
Answer: 100%

5. સરદાર સરોવર ડેમ પાયાથી કેટલો ઊંચો છે ?
Answer: 163 મી.

6. ગુજરાત રાજ્યમાં કૃષિ વિભાગ દ્વારા ગ્રામીણ મહિલાઓ માટે કેટલા દિવસના તાલીમ વર્ગો યોજાય છે ?
Answer: 7

7. કઈ યોજના ગુજરાત રાજ્યમાં માછીમારોને માછીમારીની જાળ, સાયકલ, ઇન્સ્યુલેટેડ બોક્સ અને તોલના ત્રાજવાની ખરીદી પર સહાય પૂરી પાડે છે ?
Answer: પગડીયા માછીમારોને સહાય યોજના

8. મત્સ્યપાલન સહાય યોજનામાં કઈ બોટનો સમાવેશ થાય છે?
Answer: ટીન અને FRP

9. ભારત સરકારની બેટી બચાવો, બેટી પઢાઓ (બીબીબીપી) યોજના કયા લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવી હતી ?
Answer: લિંગ સમાનતા અને મહિલાસશક્તિકરણ સુનિશ્ચિત કરવા માટે

10. સ્ટાર્ટ-અપના સંદર્ભમાં SISFSનું પૂરું નામ શું છે ?
Answer: સ્ટાર્ટ-અપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ

11. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા ઉમેદવારોને GUEEDC કેટલી શૈક્ષણિક લોન આપે છે ?
Answer: 15 લાખ રૂપિયા સુધી

12. નિપુણ ભારત મિશનની શરૂઆત ભારત સરકારના કયા વિભાગ દ્વારા કરવામાં આવી છે ?
Answer: શિક્ષણ મંત્રાલય

13. શિક્ષણકાર્ય યોગ્ય રીતે થાય તે માટે શિક્ષકોની અછતને પહોંચી વળવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
Answer: પ્રવાસી શિક્ષક યોજના

14. MyGov દ્વારા આયોજિત ‘સબ કા વિકાસ મહાક્વિઝ’ની થીમ કઈ છે ?
Answer: આત્મનિર્ભર ભારત

15. કન્યાઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા માટે કઈ યોજના સફળ નીવડી છે ?
Answer: કન્યા કેળવણીરથ

16. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજનાનો ઉદ્દેશ શો છે?
Answer: ગ્રામીણ વિસ્તારોમાં સતત વીજ પુરવઠો પૂરો પાડવો

17. કઈ યોજનાને 'સહજ બિજલી હર ઘર યોજના' તરીકે પણ ઓળખવામાં આવે છે?
Answer: સૌભાગ્ય યોજના

18. કઈ યોજના અંતર્ગત ખેડૂતો ખેતરોમાં સોલાર પેનલ્સના ઉપયોગ દ્વારા વીજળી ઉત્પન્ન કરીને પોતાની આવક બમણી કરશે ?
Answer: સૂર્યશક્તિ કિસાન યોજના

19. રાજ્યમાં વીજવિતરણ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતાં અને ઘરઆંગણે ઉત્પાદિત થતાં ઉપકરણોનાં પરીક્ષણ માટે કઈ લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે ?
Answer: સંશોધન અને વિકાસ

20. ગુજરાતે વર્ષ 2017માં એલઇડી બલ્બના વિતરણમાં કયું સ્થાન મેળવ્યું ?
Answer: પહેલું

21. રાષ્ટ્રીય સૌર મિશન, ભારત સરકારે 2022 સુધીમાં દેશમાં સૌર ઉર્જા દ્વારા કેટલા મેગાવોટ પાવર જનરેશનનો લક્ષ્‍યાંક નિર્ધારિત કર્યો છે ?
Answer: 100000 MW

22. પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) કયા વર્ષમાં શરૂ કરવામાં આવી ?
Answer: 2014

23. કઈ યોજના હેઠળ કોઈ પણ સંસ્થા 15 દિવસથી ઓછા સમય માટે પણ ગુજરાત સ્ટેટ ફિનાસિયલ સર્વિસ લિમિટેડ (GSFS)માં ભંડોળ મૂકી શકે છે ?
Answer: લિક્વિડ ડિપોઝિટ સ્કીમ

24. જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજનાનો લાભ મેળવવા માટેની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ ?
Answer: 10મું ધોરણ પાસ

25. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત પીએચ.ડી. કરતાં વિદ્યાર્થીઓને આર્થિક સહાય રૂ. 25000/ થી વધારીને કેટલી કરવામાં આવી છે ?
Answer: Rs. 1 લાખ

26. કઈ વીમા યોજનામાં દુર્ઘટના પ્રેરિત સ્થાયી વિકલાંગતા પણ સમાવિષ્ટ છે ?
Answer: પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

27. અટલ પેન્શન યોજનાના લાભાર્થીના મૃત્યુ બાદ, જો જીવનસાથી પણ હયાત ના હોય તો કોને પેન્શન કોપ્સની રકમ મળવાપાત્ર છે ?
Answer: નૉમિની

28. અન્ન બ્રહ્મ યોજના હેઠળ પ્રતિમાસ કેટલાં કિલોગ્રામ અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે ?
Answer: 10થી 15 કિલોગ્રામ

29. કઈ યોજનાનો હેતુ દેશના વારસાની જાળવણી અને હેરિટેજ શહેરોનો આર્થિક વિકાસ કરવાનો છે ?
Answer: HRIDAY

30. ધ્રાંગ મેળો કોના માનમાં ઉજવવામાં આવે છે ?
Answer: સંત મેકરણદાદા

31. જાહેર વિતરણ વ્‍યવસ્‍થાના આધુનિકરણ અન્વયે નીચેનમાંથી શેનો અમલ કરવામાં આવ્યો છે ?
Answer: બારકોડેડ રેશનકાર્ડ અને ટ્રાન્‍સ૫રન્‍સી પોર્ટલ

32. ઝવેરચંદ મેઘાણીને 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કોણે આપ્યું હતું ?
Answer: ગાંધીજી

33. ભારતીય લેખકો દ્વારા દર વર્ષે પર્યાવરણ અને વન્યજીવન, જળસંસાધન અને સંરક્ષણ તથા તેના સંબંધિત વિષયો પર મૂળ હિન્દીમાં રચાયેલ કૃતિઓને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
Answer: મેદિની પુરસ્કાર

34. વનમહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી મહત્તમ કેટલા રોપાઓ વેચાણ કરવામાં આવે છે ?
Answer: 200

35. ગીર તથા બૃહદ ગીરમાં કૂવામાં પડી મૃત્યુ પામતાં વન્ય પ્રાણીઓને અટકાવવા માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ?
Answer: કૂવાની ફરતે પેરાપીટ વોલ બનાવવાની યોજના

36. વિકેન્દ્રીત પ્રજા નર્સરી યોજનાનો લાભ લેવા ઇચ્છુક વ્યક્તિઓ અને શાળાઓએ નિયત નમૂના સાથે કયા ઉતારા આપવા પડે છે ?
Answer: ૭/૧૨ અને ૮-અ

37. પર્યાવરણ વાવેતર યોજનાનો લાભ લેવા ઇચ્છુક સંસ્થાઓએ વાવેતર લેવાના કેટલા વર્ષ અગાઉ 30 જૂન સુધીમાં અરજી આપવાની રહે છે ?
Answer: એક વર્ષ અગાઉ

38. કયા ‘વન’નું આયોજન કલ્પવૃક્ષ યંત્રની લાક્ષણિક ડિઝાઇનમાં કરવામાં આવ્યું છે ?
Answer: તીર્થંકર વન

39. 31 માર્ચ, 2021 મુજબ ગુજરાતનો વનવિસ્તાર 21,876.45 ચોરસ કિ.મી. છે તો તે રાજ્યના ભૌગોલિક વિસ્તારના કેટલા ટકાને આવરી લે છે ?
Answer: 11.15 ટકા

40. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના આદિજંતુ (પ્રોટોઝોન્સ) જોવા મળે છે ?
Answer: 2577

41. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સરીસૃપ જોવા મળે છે ?
Answer: 107

42. ઉધઇની વસાહતને કયા નામે ઓળખવામાં આવે છે ?
Answer: ટર્મિટેરિયમ

43. વન્યપ્રાણી ક્રૂરતા નિવારણ કાયદો કયા વર્ષે અમલમાં આવ્યો ?
Answer: 1960

44. ક્લાયમેટ ચેન્જ વિભાગનો ઉદ્દેશ શો છે ?
Answer: આર્થિક વિકાસ માટે અનુકૂળ આબોહવા અને સ્વચ્છ માર્ગ અપનાવવો

45. ATVTનું પૂરું નામ શું છે ?
Answer: આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો

46. પવન ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે ?
Answer: ગુજરાત

47. પ્રવાસન મંત્રાલય દ્વારા વિકસાવેલ બૌદ્ધ સર્કિટ હેઠળ કયા જિલ્લોઓને આવરી લેવામાં આવ્યા છે ?
Answer: જૂનાગઢ-ગીર સોમનાથ

48. ફોરેન્સિક સાયન્સનું ક્ષેત્ર કોના તાબા હેઠળ આવે છે ?
Answer: ગૃહ વિભાગ

49. એન.ડી.પી.એસ.નું પૂરું નામ શું છે ?
Answer: નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થો

50. કઈ યોજના હેઠળ 5 વર્ષ કે તેથી વધુ સજા થયેલ હોય તેવા કેદીઓને સહાય પૂરી પાડવામાં આવેલ છે ?
Answer: કેદી સહાય યોજના

51. JSY (જનની સુરક્ષા યોજના)'નો હેતુ શો છે ?
Answer: સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપીને માતા અને નવજાત શિશુનાં મૃત્યુદરમાં ઘટાડો

52. દર વર્ષે હજાર લોકોના મૃત્યુની સંખ્યાને શું કહેવામાં આવે છે ?
Answer: ડેથ રેટ (મૃત્યુ દર)

53. ઇ-રક્તકોશ પોર્ટલમાં નીચેનામાંથી કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

54. મમતા તરુણી યોજના' અંતર્ગત લોહતત્ત્વની ગોળી ક્યારે આપવામાં આવે છે ?
Answer: બુધવાર

55. કઈ સંસ્થા રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમને ટેકો આપે છે?
Answer: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન

56. માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
Answer: ચિરંજીવી યોજના

57. ગુજરાતમાં 'પોષણ સુધા યોજના'થી કોને લાભ થશે ?
Answer: આંગણવાડીમાં નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓને

58. આશા વર્કર નીચેનામાંથી કયા કાર્ય સાથે જોડાયેલ છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

59. ઔદ્યોગિક મજૂરોને સારી જીવનશૈલી પૂરી પાડવા ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 હેઠળ કયા પ્રકારના બાંધકામ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે ?
Answer: શયનગૃહ

60. પીએમ ગતિશક્તિ એ આર્થિક વૃદ્ધિ અને ટકાઉ વિકાસ માટે પરિવર્તનકારી અભિગમ છે. નીચેના પૈકી શું એ અભિગમને પરિપૂર્ણ કરવામાં મદદ કરશે ?
Answer: રેલવે અને રસ્તાઓ

61. નેશનલ કો-ઑપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી) દ્વારા કઈ યોજનાનો હેતુ ભારતની ગ્રામીણ વસ્તીને તાલીમ આપીને સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે ?
Answer: સહકાર પ્રજ્ઞા પહેલ

62. ગ્રામોદ્યોગ વિકાસની યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ?
Answer: અગરબત્તી કારીગરો, SHGs માટે હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ વિકસાવવા

63. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ (CSB) ની મુખ્ય પ્રવૃત્તિઓમાંની એક કઈ છે ?
Answer: રેશમ ઉદ્યોગમાં ગુણવત્તાના પરિમાણોનું ધોરણ નક્કી કરવું

64. ગુજરાતમાં રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbની મુખ્ય ભૂમિકા કઈ છે ?
Answer: વેપાર કરવાની સરળતા

65. ગુજરાતમાં મોબાઇલ મેડિકલ વાન યોજના અંતર્ગત હાલમાં કેટલી મેડિકલ વાન કાર્યરત છે ?
Answer: 16

66. જે સંસ્થા કે પેઢીમાં 40 કે તેથી વધુ કામદારો છે તેમના માટે ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના અંતર્ગત કેટલા ટકા જગ્યા અનામત રાખવામાં આવે છે ?
Answer: 2.5 થી 10%

67. ગુજરાત સરકાર દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ મિશન અંતર્ગત કેટલા યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવાની જોગવાઈ કરવામાં આવી છે ?
Answer: 50 હજાર

68. ગુજરાત સરકાર દ્વારા 'શ્રમયોગી કલ્યાણ મેળો-2014'માં કઇ હેલ્પલાઈન સુવિધા શરૂ કરવામાં આવી હતી ?
Answer: શ્રમયોગી સહાય સુવિધા

69. ગુજરાત સરકાર દ્વારા 'શ્રમયોગી કલ્યાણ મેળો-2014' માં સ્માર્ટ કાર્ડ યોજના હેઠળ કોને ફાયદો થયો હતો ?
Answer: અસંગઠિત અને ગ્રામીણ કામદારો

70. ભારત સરકારની 'ટ્રેડર્સ અને સેલ્ફ એમ્પ્લોઇડ પર્સન યોજના' માટે રાષ્ટ્રીય પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે વાર્ષિક કેટલું ટર્નઓવર હોવું જોઈએ ?
Answer: 1.5 કરોડથી વધુ નહીં

71. મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી ?
Answer: મહાત્મા ગાંધી

72. રાજ્ય વિધાન પરિષદના સભ્યોની સંખ્યા શેના પર નિર્ભર છે ?
Answer: વિધાનસભાની સભ્યસંખ્યા પર

73. સંસદના બે સત્રો વચ્ચે મહત્તમ અંતરાલ કેટલો હોઈ શકે ?
Answer: 6 મહિના

74. બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોની પાસે છે ?
Answer: લોકસભાના અધ્યક્ષ

75. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ?
Answer: ગણેશ માવલંકર

76. રાજ્યના રાજ્યપાલની કાર્યવાહી કોને જવાબદાર છે ?
Answer: રાષ્ટ્રપતિ

77. ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એક વર્ષમાં વધુમાં વધુ કેટલી રકમ જમા કરાવી શકાય છે ?
Answer: 1.50 લાખ

78. સિટી સર્વે શેના માટે છે ?
Answer: લોકો યોગ્ય અધિકારની ચકાસણી કરવા સક્ષમ બને તે માટે

79. નીચેનામાંથી કઈ સિસ્ટમ લેન્ડ રેકોર્ડ મેનેજમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી છે ?
Answer: ઇ-ધરા

80. કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ?
Answer: આઠ

81. કઈ યોજના હેઠળ ગુજરાત સરકારે રાજકોટ શહેર માટે ન્યારી ડેમમાં 200 MCFT પાણી પુરવઠાને મંજૂરી આપી છે ?
Answer: સૌની યોજના

82. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો આરંભ ક્યારથી થયો ?
Answer: 2015

83. JJMનું પૂરું નામ શું છે ?
Answer: જલજીવન મિશન

84. નેશનલ હાઇડ્રોલોજી પ્રૉજેક્ટ (NHP) ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 2016

85. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનમાં રાજ્ય સરકાર દ્વારા કેટલી આર્થિક સહાય કરવામાં આવે છે ?
Answer: 40%

86. ગુજરાતના કેટલા તાલુકાઓમાં નર્મદા કેનાલ દ્વારા સિંચાઈની સુવિધા આપવામા આવે છે ?
Answer: 79

87. શહેરી ઘરવિહોણા લોકોને કાયમી ૨૪ કલાક મૂળભૂત સુવિધાઓ જેવી કે પાણી, ગટર અને સલામતી કઈ યોજના અંતર્ગત પૂરી પાડવામાં આવે છે ?
Answer: રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન

88. જલશક્તિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા કઈ નદીને દેશની સૌથી સ્વચ્છ નદી જાહેર કરવામાં આવી છે ?
Answer: ઉમંગોટ

89. સરદાર સરોવર નર્મદા કેનાલ દ્વારા પીવાના પાણીની સુવિધા રાજ્યના કેટલા જિલ્લાઓમાં પૂરી પાડવાનું આયોજન છે ?
Answer: 25

90. ગ્રામીણ લોકોને 'પાકાં ઘર' કઈ યોજના હેઠળ પૂરાં પાડવામાં આવે છે ?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)

91. ગ્રામ પંચાયતના સરપંચને કોણ ચૂંટશે ?
Answer: ગામના લાયકાત ધરાવતા મતદારો

92. ગુજરાતમાં ગરીબ અને નબળા વર્ગના સભ્યોની સામાજિક સ્થિતિમાં હકારાત્મક સુધાર સાથે તેમનું આર્થિક સશક્તિકરણ કઈ યોજના હેઠળ કરવામાં આવે છે ?
Answer: મિશન મંગલમ્

93. ગુજરાતમાં 5000થી 25,000ની વસ્તી ધરાવતી 'સામાન્ય સમરસ ગ્રામ પંચાયત'ને બીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે ?
Answer: રૂ. 3,75,000

94. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનામાં અનુસૂચિત જાતિના કેટલા ટકાને અગ્રીમતા આપવામાં આવે છે ?
Answer: 20%

95. ગુજરાતના બંદરો ભારતના કેટલા ટકા મેરી ટાઈમ કાર્ગોનું સંચાલન કરે છે ?
Answer: 41%

96. પ્રથમ તેજસ એક્સપ્રેસ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસથી કયા શહેર વચ્ચે ચલાવવામાં આવી હતી ?
Answer: કરમાલી, ગોવા

97. આમાંથી કયો રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આવેલો છે ?
Answer: વાંસદા

98. ભારતમાં હાઈ સ્પીડ રેલ કોરિડોરના ધિરાણ, બાંધકામ, જાળવણી અને સંચાલન માટે કઈ કંપનીનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
Answer: નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ

99. સોમનાથ 3D લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બોલિવૂડના કયા અભિનેતાનો અવાજ સાંભળવા મળે છે ?
Answer: અમિતાભ બચ્ચન

100. અમદાવાદ હેરિટેજ વૉક વિશે બુકિંગ અને માહિતી મેળવવા માટે સત્તાવાર સાઇટ કઈ છે ?
Answer: https://heritagewalkahmedabad.com/

101. ઇકો ટુરિઝમને શેને સંલગ્ન ગણવામાં આવે છે ?
Answer: કુદરતી વારસો

102. FASTagની માન્યતા અવધિ કેટલી છે ?
Answer: 5 વર્ષ

103. વાહન અકસ્માત સહાય યોજનામાં કયા પ્રકારની સારવાર આવરી લેવામાં આવતી નથી ?
Answer: કેન્સર સારવાર

104. ગામડાંઓના સર્વાંગી વિકાસ અને રસ્તાઓને મજબૂત કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
Answer: કિસાનપથ

105. સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાતનું ખાતમુહૂર્ત કયા ગામમાં કરવામાં આવ્યું છે ?
Answer: કુંઢેલા, વડોદરા

106. સેતુ ભારતમ્ પ્રૉજેક્ટ ક્યારે શરૂ થયો ?
Answer: 2016

107. ગુજરાત સરકારની સેનિટરી માર્ટ યોજનાની વયમર્યાદા કેટલી છે ?
Answer: 18-55 વર્ષ

108. બીસીકે -29 યોજના હેઠળ એચ.એસ.સી.(HSC) બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે ?
Answer: રૂ31000

109. SACRED પોર્ટલની મુખ્ય લાક્ષણિકતા કઈ છે ?
Answer: વરિષ્ઠ નાગરિકોને રોજગાર આપવા માટેનું સમર્પિત રોજગાર પોર્ટલ

110. સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ક્યાં ખોલી શકાય છે ?
Answer: ભારતીય પોસ્ટ ઑફિસ અથવા અધિકૃત બેંકોની શાખામાં

111. બાળકો માટે પીએમ કેર સ્કીમ ક્યારે શરૂ કરવામાં આવી ?
Answer: 29મી મે, 2021

112. ટેલેન્ટ સ્કૂલ વાઉચર યોજના હેઠળ પૂર્ણ સબસિડીનો લાભ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?
Answer: રૂ. 2,00,000 સુધી

113. આદિવાસી શિક્ષા ઋણ યોજનાનો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારના કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: રૂ. 39500

114. ISSELનું પૂરું નામ જણાવો.
Answer: ઇન્ટરેસ્ટ સબસીડી સ્કીમ ઓન એજ્યુકેશન લોન

115. અનુસૂચિત જાતિના અરજદારોને સ્વજનનાં મરણ સમયે કફન કઈ સહાય યોજના હેઠળ આપવામાં આવે છે ?
Answer: સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય

116. રાજ્યકક્ષાએ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં અનુસૂચિત જાતિના પ્રથમ એકથી ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને સરકારશ્રીની કઇ યોજના હેઠળ ઇનામ આપવામાં આવે છે ?
Answer: છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના

117. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?
Answer: 2011

118. એસ્ટોલ ગ્રુપ વોટર સપ્લાય યોજના હેઠળ કેટલા આદિવાસી જિલ્લાઓને પાણી પૂરૂં પાડવામાં આવે છે ?
Answer: 10

119. બાવકા સબ સ્ટેશન કઈ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે ?
Answer: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન

120. ટોકિયો ઓલિમ્પિક - 2021માં અંકિતા રૈનાએ કઈ રમતનું પ્રતિનિધિત્વ કર્યું ?
Answer: ટેનિસ

121. ગાંધી જયંતી'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 2 ઑક્ટોબર

122. ગુજરાત રાજ્યમાં કુલ કેટલાં ‘સ્વધાર ગૃહ’ કાર્યરત છે ?
Answer: 8

123. માતા યશોદા ગૌરવનિધિ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે વીમા કવચની આવકમર્યાદા કેટલી નિશ્ચિત કરવામાં આવી છે ?
Answer: કોઈ આવક મર્યાદા નથી

124. રાજ્ય શિષ્યવૃત્તિ યોજનાનું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
Answer: આદિજાતિ વિકાસની જિલ્લા કચેરી

125. કઈ યોજના અંતર્ગત શાળાએ ન જતી કુંવારી કિશોરીઓને પોષણ અંગે જાણકારી આપવામાં આવે છે ?
Answer: મમતા તરુણી યોજના

126. મમતાઘર યોજના અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ?
Answer: કોઈ આવક મર્યાદા નથી

127. બળાત્કારનો ભોગ બનેલી મહિલાને (ખાસ કિસ્સાઓને બાદ કરતા) મહત્તમ કેટલી રકમની આર્થિક સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 2 લાખ

17-7-2022


1


.વીડિયોમાં જે સ્વાસ્થ્ય પ્રોજેક્ટની વાત થઇ છે, તેમાં લાભાર્થીને સરેરાશ કેટલા રૂપિયાની સહાય ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે ?
Answer: 5 લાખ

2


.વીડિયોમાં વર્ણવેલ ભારત સરકારની આ સ્વાસ્થ્ય યોજના હેઠળ માત્ર બે જ વર્ષમાં કેટલા લોકોને લાભ મળેલ ?
Answer: 1 કરોડ

3. PMFBY (પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના) ભારત સરકારે કયા વર્ષથી અમલમાં મૂકી છે ?
Answer: 2016-17

4. કઈ યોજનાથી ગુજરાતનો ખેડૂત વિશ્વના સંપર્કમાં આવ્યો ?
Answer: ઈ-ગ્રામ, વિશ્વ ગ્રામ

5. ભારતમાં પીએમ કિસાન યોજના કયા વર્ષથી કાર્યરત થઈ છે ?
Answer: 2018

6. ગુજરાત રાજ્યમાં ઈન્ડો-ઇઝરાયલ વર્ક પ્લાન હેઠળ કયા સ્થળે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગો કાર્યરત કરવામાં આવ્યું છે ?
Answer: તલાલા

7. ગુજરાતમાં ગીર ગાય અભ્યારણ્ય ક્યાં આવેલું છે ?
Answer: ધરમપુર (પોરબંદર)

8. ગુજરાત રાજ્યમાં મત્સ્યોદ્યોગ ખાતા માટેનું માછીમારી બોટનુ રજિસ્ટ્રેશનનું વેબ બેઝ પોર્ટલ કયું છે ?
Answer: રીઅલ ક્રાફ્ટ(ReaL Craft)

9. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાઓ, બેટી પઢાઓ (બીબીબીપી) યોજના ક્યારે શરૂ કરી ?
Answer: 22 જાન્યુઆરી, 2015

10. ધોરણ 10માં 70 ટકાથી વધુ માર્ક્સ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે કઈ યોજના અંતર્ગત દર મહિને રૂ. 15,000 મળી શકે ?
Answer: ટ્યુશન સહાય યોજના

11. ફિલેટલી (શોખ તરીકે સ્ટેમ્પ્સમાં યોગ્યતા અને સંશોધનના પ્રોત્સાહન માટે શિષ્યવૃત્તિ)ને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
Answer: દીનદયાળ સ્પર્શ યોજના

12. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મેરિટના આધારે અપાતી ચીફ મિનિસ્ટર્સ સ્કોલરશિપ સ્કીમનું સંક્ષિપ્ત રૂપ કયું છે ?
Answer: CMSS

13. ઇનોવેશનને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા તેમજ વ્યાપ વધારવા કોલેજોમાં શેની રચના કરવામાં આવી છે ?
Answer: ઇનોવેશન ક્લબ

14. MBBS કરતી વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય કરવાની યોજના કઈ છે ?
Answer: મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ

15. SSIP નીતિના વધુ સારા અમલીકરણ અને લાભો માટે ગુજરાત સરકાર દ્વારા SSIP હેઠળ કયા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે ?
Answer: સ્ટાર્ટ-અપ સાથી

16. કઈ યોજના હેઠળ આર્થિક રીતે ગરીબ પરિવારો માટે મફત મીટર કનેક્શન આપવામાં આવે છે ?
Answer: સૌભાગ્ય યોજના

17. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 700 મેગા વોટનો સોલાર પાર્ક ગુજરાતમાં ક્યાં નિર્માણાધીન છે ?
Answer: રાધા નેસડા

18. ભારતમાં પવન ઊર્જાના ઉત્પાદનમાં બીજું સૌથી મોટું રાજ્ય કયું છે ?
Answer: ગુજરાત

19. કોને એનર્જી એફિશિયન્ટ યુનિટ તરીકે ઊર્જા વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટતા માટેનો CII રાષ્ટ્રીય પુરસ્કાર-2013 મળ્યો હતો ?
Answer: ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ, વડોદરા

20. સોલાર ચરખા મિશનનો શુભારંભ કોણે કર્યો હતો ?
Answer: શ્રી રામનાથ કોવિદ

21. વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક કયાં આવેલો છે ?
Answer: કચ્છ

22. PFMSને લાગુ કરનાર કચેરીનું નામ જણાવો.
Answer: ઑફિસ ઑફ કન્ટ્રોલર જનરલ ઑફ એકાઉન્ટ્સ (Office of Controller General of Accounts)

23. જો કોઈ એકમ એક જ રાજ્યમાં એકથી વધુ શાખાઓ ધરાવતું હોય, તો બધી જ શાખાઓ માટે GST નોંધણીનો શો નિયમ છે ?
Answer: તમામ શાખાઓ માટે એક જ નોંધણી

24. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વિશ્વ બેન્કના સહયોગથી કઈ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે ?
Answer: સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ પ્રૉજેક્ટ

25. અટલ પેન્શન યોજના અંતર્ગત 6 માસ સુધી પ્રીમિયમ ના ભરી શકાય તો શું થાય છે ?
Answer: ખાતું ફ્રીઝ થાય

26. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત પાંચમી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: રૂ. 8,50,000

27. ગુજરાત સરકાર દ્વારા તા 31/01/2022ની સ્થિતિએ નોવેલ કોરોના વાઈરસ (કોવિડ-19)ના સંક્રમણના કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમયાન આરોગ્ય વિભાગના સંક્રમિત થયેલ કોરોના વોરિયર્સના દુઃખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને કેટલી રકમની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે ?
Answer: રૂ. 50 લાખ

28. મોઢેરા સૂર્યમંદિરનું  નિર્માણ સોલંકી વંશના કયા રાજાએ કર્યું હતું ?
Answer: ભીમદેવ સોલંકીએ

29. ગાંધીનગરના સંસ્કૃતિકુંજ ખાતે યોજાયેલા વર્ષ 2020ના 25મા વસંતોત્સવની થીમ શી હતી ?
Answer: એક ભારત, શ્રેષ્ઠ ભારત

30. મોઢેરા ખાતેના સૂર્ય મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વાર દ્વારા સૂર્યનું પ્રથમ કિરણ કોને પ્રકાશિત કરે છે ?
Answer: સૌથી અંદરના ગર્ભગૃહના દેવતાને

31. ચરકુલા નૃત્ય કયા રાજ્યમાં ભજવાય છે ?
Answer: ઉત્તરપ્રદેશ

32. માનગઢ ક્રાંતિના મહાનાયક ગોવિંદગુરુનો જીવનકાળ ક્યો છે ?
Answer: ઇ.સ. ૧૮૫૮થી ૧૯૩૧

33. જંગલ વિસ્તારમાં રહેતા કોટવાળિયાઓ અને વાંસફોડિયાઓને રાહતદરે વાંસ આપવાની યોજના અંતર્ગત કુટુંબદીઠ દરવર્ષે કેટલા વાંસ આપવામાં આવે છે ?
Answer: 800 વાંસ

34. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ ક્યાંથી મળશે ?
Answer: પરિક્ષેત્ર વન અધિકારી/સામાજિક વનીકરણશ્રીની કચેરીએથી

35. બાયોગેસ/સોલર કુકર વિતરણ યોજના હેઠળ કોણ લાભ લઈ શકે છે ?
Answer: અનુસૂચિત જાતિના લાભાર્થીઓ

36. ગ્રામ વન ઉછેર યોજના અન્વયે વાવેતરમાંથી સ્થાનિક લોકો કયી કિમતે લઈ જઈ શકે છે ?
Answer: વિના મૂલ્યે

37. વિરાસત વનનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
Answer: 2011

38. જિલ્લાના નાયબ વન સંરક્ષકશ્રી, સામાજિક વનીકરણ વિભાગને અરજી આપ્યેથી ગ્રામ પંચાયતોને કેટલા રોપાની વિનામૂલ્યે ફાળવણી કરવામાં આવે છે ?
Answer: 5000 રોપાઓ

39. ભારતમાં, ગુજરાતનાં મેન્ગ્રોવ આવરણ કયા નંબર પર છે ?
Answer: 2જું સૌથી મોટું

40. ISFR રિપોર્ટ હેઠળ નીચેનામાંથી શેનું મૂલ્યાંકન કરાય છે ?
Answer: વાંસ સ્ત્રોતોનું

41. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સંધિપાદ જોવા મળે છે ?
Answer: 68389

42. ભારતમાં લુપ્ત (Extinct-Ex) કોટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
Answer: 3

43. કયા સમયગાળા દરમિયાન તમામ ખાદી ગ્રામોદ્યોગ ભવનો લોકોને વિવિધ ખાદી ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ આપે છે ?
Answer: 3જી ઓક્ટોબરથી 29મી જાન્યુઆરી

44. NAPCCનું પૂરું નામ શું છે ?
Answer: નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટ ચેન્જ (National Action Plan on Climate Change)

45. NAMO ટેબ્લેટ કોને આપવામાં આવે છે ?
Answer: વિદ્યાર્થીઓને

46. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ?
Answer: રસી ઉત્પાદન

47. નીચેના પૈકીનું કયું સ્થળ ગુજરાત સરકાર દ્વારા ઇકો કેમ્પ સાઈટ તરીકે વિકસાવવામાં આવ્યું છે ?
Answer: મહાલ

48. કયો વિભાગ હોમગાર્ડઝની પ્રવ્રૃત્તિને માર્ગદર્શન આપે છે ?
Answer: ગૃહ વિભાગ

49. ભારતીય નૌ સેના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 4 ડિસેમ્બર

50. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી ઓછી ગ્રામીણ જનસંખ્યા ધરાવતું રાજ્ય કયું છે ?
Answer: ગોવા

51. RKSKનું પૂરું નામ આપો.
Answer: રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ

52. એનિમિયામુક્ત ભારત કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ?
Answer: 2018

53. ભારતમાં સ્વદેશી અને વૈકલ્પિક ચિકિત્સા પ્રણાલીના શિક્ષણ, સંશોધન અને પ્રસાર માટે કયું મંત્રાલય જવાબદાર છે ?
Answer: આયુષ મંત્રાલય

54. એનિમિયામુક્ત ભારત કાર્યક્રમ કઈ યોજના હેઠળ કાર્ય કરે છે ?
Answer: પોષણ અભિયાન

55. ગર્ભાવસ્થા અને ડિલિવરી સેવાઓ સંબંધિત પ્રશ્નો માટે આપણે કોનો સંપર્ક કરવો જોઈએ ?
Answer: ASHA,ANM અને ડૉક્ટરો

56. કયા વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરૂ કરી છે ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

57. કેટલા વર્ષ સુધી બાળકોને પોલિયોનાં ટીપાં પીવડાવવાનાં રહે છે ?
Answer: 0-5 વર્ષ

58. રોગી કલ્યાણ સમિતિનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
Answer: ગરીબીરેખા નીચે જીવતા લોકોને મફત તબીબી સેવાઓ પૂરી પાડવી

59. મુક્ત વેપારનીતિમાં કઈ બાબત મહત્ત્વની હોય છે ?
Answer: પ્રશુલ્કની ગેરહાજરી

60. ગિફ્ટ સિટી, ગાંધીનગર, ગુજરાત ખાતે નીચેના પૈકી કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે ?
Answer: હાઉસિંગ, સ્કૂલ અને હોસ્પિટલ

61. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત ઈલેક્ટ્રોનિક મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે ?
Answer: ઓડિયો સ્પોટ્સ/જિંગલ્સ રેડિયો દ્વારા પ્રસારિત કરવા

62. દેશમાં ડેનિમના ઉત્પાદક તરીકે ગુજરાતનું કયું સ્થાન છે ?
Answer: પ્રથમ

63. બેલાડિલા શેના માટે પ્રખ્યાત છે ?
Answer: પોલાદ

64. નીચેનામાંથી કયા રાજ્યમાં હટ્ટી સોનાની ખાણ આવેલી છે ?
Answer: કર્ણાટક

65. નીચેનામાંથી કયા શહેરની ઔદ્યોગિક વસાહતમાં મેડીકલ વાન કાર્યરત છે ?
Answer: અમદાવાદ

66. ભારત સરકારની સ્ટાર્ટ-અપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમથી કેવો લાભ મળવાપાત્ર છે ?
Answer: નાણાકીય સહાય

67. ગુજરાત સરકારે ઈ-શ્રમ પોર્ટલ ઉપર નોંધણી માટે કઈ એજન્સીને શ્રમિક સહાયતા કેન્દ્ર તરીકે જાહેર કરી છે ?
Answer: ઈ-ગ્રામ સેન્ટર

68. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવનજ્યોતિ બીમા યોજના હેઠળ કેટલું કવચ પૂરું પાડવામાં આવે છે ?
Answer: રૂ. 2 લાખ

69. ગુજરાત સરકાર દ્વારા 'સક્ષમ- KVK 2.0' યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 59 વર્ષ

70. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા યુવાનોમાં જરૂરી કૌશલ્યના વિકાસ માટેનું સ્કિલ ઇન્ડિયા મિશન ક્યા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું ?
Answer: 2015

71. ગુજરાત સરકાર દ્વારા ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ કામદારની દીકરીને એનાયત કરાયેલા બોન્ડને કોણ વટાવી શકે છે ?
Answer: દીકરી પોતે

72. કયો અધિનિયમ સિવિલ એરક્રાફ્ટનું ઉત્પાદન, કબજો, ઉપયોગ, સંચાલન, વેચાણ, આયાત અને નિકાસ અને એરોડ્રામના લાઇસન્સનું નિયમન કરે છે ?
Answer: એરક્રાફ્ટ (એમેન્ડમેન્ટ) બિલ, 2020 ધ

73. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે સ્થાપના ક્યારે કરવામાં આવી ?
Answer: 31મી ઓક્ટોબર, 2019

74. મંજૂરી વિના સંસદમાં કેટલા દિવસની ગેરહાજરી પછી સંસદસભ્યને ગેરલાયક ઠેરવી શકાય ?
Answer: 60 દિવસ

75. ભારતમાં કયા પ્રકારનો સમાજવાદ છે ?
Answer: લોકશાહી સમાજવાદ

76. રાજ્યના રાજ્યપાલને કેવી રીતે હટાવી શકાય ?
Answer: કેન્દ્રીય કેબિનેટની સલાહ પર

77. સાંસદ આદર્શ ગ્રામ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: વર્ષ 2014

78. PANનો અર્થ શું છે ?
Answer: કાયમી એકાઉન્ટ નંબર

79. પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં લોન ક્યાંથી મેળવી શકાય છે ?
Answer: જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી ક્ષેત્રની બેંકો, વિદેશી બેંકો, સહકારી બેંકો, RRBs, NBFCs અને MFIs

80. અર્બન વાઇફાઇ અંતર્ગત wifi hotspotનું નામ શું છે ?
Answer: અર્બન વાઇફાઇ

81. અટલ ભુજલ યોજના ક્યારે શરૂ કરવામાં આવી ?
Answer: 25મી ડિસેમ્બર, 2019

82. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીને કઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે ?
Answer: શૌચાલય

83. કઈ સિંચાઈ પ્રથા મહત્તમ જળ સંરક્ષણ તરફ દોરી જાય છે ?
Answer: ટપક સિંચાઈ

84. કયા રાજ્યમાં વાંસ-ટપક-સિંચાઈ પદ્ધતિ પ્રચલિત છે?
Answer: મેઘાલય

85. કડાણા જળાશય અને નર્મદાના વધારાના પૂરના પાણીને ગુજરાતમાં પાણીની અછતવાળા વિસ્તારોમાં વાળવા માટે કઈ કેનાલની સ્થાપના કરવામાં આવી છે ?
Answer: સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલ

86. GOG દ્વારા ઉપયોગમાં લેવાતી ભૂંગરૂ તકનીક શું છે ?
Answer: પાણી સંગ્રહ તકનીક

87. ગામડાઓમાં પાણી પુરવઠાને માપવા અને મોનિટર કરવા માટે ભારત સરકાર દ્વારા કઈ પ્રકારની આધુનિક ટેકનોલોજી આધારિત સિસ્ટમ મૂકવામાં આવી છે ?
Answer: સેન્સર આધારિત IoT સિસ્ટમ

88. માર્ચ 2022થી શરૂ થયેલા સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કા દરમિયાન ગુજરાત સરકાર દ્વારા કેટલા લાખ નોકરીઓનું સર્જન કરવામાં આવ્યું ?
Answer: 20.81 લાખ

89. જામનગર કઈ નદીના કિનારે આવેલ છે ?
Answer: નાગમતી

90. શહેરી વિસ્તારમાં મળતી સગવડો ગ્રામ્ય કક્ષાએ મળે તે હેતુથી કયું મિશન કાર્યરત છે ?
Answer: શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન

91. ગ્રામ પંચાયતની કારોબારી સમિતિના સભ્ય કોણ બની શકે છે ?
Answer: ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો

92. સ્વામિત્વ (SVAMITVA) યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 24 એપ્રિલ, 2021

93. ગુજરાતમાં તીર્થગામ પાવનગામ હેઠળ તીર્થ ગામને કેટલા રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે ?
Answer: બે લાખ

94. ઈ-ગ્રામ સ્વરાજ એ શું છે ?
Answer: વેબ પોર્ટલ

95. મુરમુગાવ બંદર કયા રાજ્યમાં આવેલું છે ?
Answer: ગોવા

96. નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
Answer: 2016

97. સીમાદર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ગુજરાતમાં કયા સ્થળે થયું હતું ?
Answer: બનાસકાંઠા

98. ભારત સરકારની કઈ પહેલ હેઠળ વંદે ભારત એક્સપ્રેસની ડિઝાઈન અને ઉત્પાદન ચેન્નઈના પેરામ્બુર ખાતે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ) દ્વારા કરવામાં આવ્યું હતું ?
Answer: મેક ઈન ઈન્ડિયા

99. મહાત્મા ગાંધીના જીવન અને ઉપદેશો પર બનેલ સૌથી મોટું અને એકમાત્ર મ્યુઝિયમ કયું છે ?
Answer: દાંડી કુટિર

100. વ્યક્તિગત સુખાકારીને જાળવવાના અથવા વધારવાના ધ્યેય સાથે સંકળાયેલી મુસાફરી અને આનંદ અથવા વ્યવસાય માટે મુસાફરી કરતી વખતે શારીરિક, માનસિક, આધ્યાત્મિક અથવા પર્યાવરણીય સુંદરતાની શોધનો સમાવેશ થાય છે.' તેનુ નામ ક્યું છે ?
Answer: સુખાકારી પ્રવાસન

101. ભારતનો સૌથી લાંબો રોડ બ્રિજ કયો છે ?
Answer: ડો. ભૂપેન હઝારિકા સેતુ

102. મહાત્મા મંદિરના તમામ સેમિનાર હોલની કુલ બેઠક ક્ષમતા કેટલી છે?
Answer: 2450

103. FASTagનું સમગ્ર સંચાલન કોણ કરે છે ?
Answer: એન. એચ. એ. આઈ.

104. નીચેનામાંથી કયો મુખ્ય કોરિડોર માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત આવતો નથી?
Answer: ગ્રામીણપથ

105. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે ક્યારે શરૂ કરવામાં આવ્યો ?
Answer: 2003

106. ભારતના ચાર મહાનગરો વચ્ચેનો સમય અને અંતર ઘટાડવા માટે કયો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે ?
Answer: સુવર્ણ ચતુર્ભુજ પ્રોજેક્ટ

107. દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગ જ્યારે દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરે છે ત્યારે કેટલી સહાય મળવા પાત્ર છે ?
Answer: વ્યક્તિગત રૂ. 50,000 /- (દંપતી દીઠ કુલ રૂ .100,000 / ) મળે છે.

108. કઈ સમિતિ/કમિશને ઉચ્ચ શિક્ષણમાં પસંદગી આધારિત ક્રેડિટ સિસ્ટમની ભલામણ કરી હતી ?
Answer: યુ.જી.સી. (UGC)ની વહીવટી અને શૈક્ષણિક સુધારણા સમિતિ

109. કઈ યોજના થકી બાળકીનાં માતાપિતાના ખાતામાં પૈસા જમા કરાવવા પર વધારે વ્યાજ દર મળે છે ?
Answer: સુકન્યા સમૃદ્ધિ યોજના

110. ગંભીર ગુનાઓમાં સંડોવાયેલાં બાળકોને કોના આદેશ હેઠળ પ્લેસ ઓફ સેફ્ટીમાં રાખવામાં આવે છે ?
Answer: જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ

111. નોકરીના સંદર્ભમાં OJASનું પૂરું નામ શું છે ?
Answer: ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ

112. આદિવાસી શિક્ષા ઋણ યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારોના કુટુંબની વાર્ષિકઆવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 54500

113. MYSY યોજના અંતર્ગત સરકારમાન્ય સંસ્થાના ડિપ્લોમા સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે વધુમાં વધુ કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?
Answer: 25000

114. ડોક્ટર પી.જી. સોલંકી ડોક્ટર અને વકીલ લોન સહાય તથા સ્ટાઇપેન્ડ યોજનાનો લાભ લેવા માટે અનુસૂચિત જાતિના ગ્રામ વિસ્તારમાં રહેતાં કુટુંબો માટે કેટલી વાર્ષિક આવકમર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે ?
Answer: 1,20,000

115. ઇન્સ્ટ્રુમેન્ટલ આસિસ્ટન્ટ ફોર મેડિકલ, ઇજનેરી, ડિપ્લોમા સ્ટુડન્ટ યોજનાનો લાભ કયા વિદ્યાર્થીઓ લઈ શકે છે ?
Answer: એસ.ઇ.બી.સી. કેટેગરી

116. અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીનાં બાળકોના શિક્ષણ માટે કઈ સરકારી યોજના કાર્યરત છે ?
Answer: મુનિ મેતરાજ યોજના

117. મેડિકલ, એન્જિનિયરિંગ, એગ્રીકલ્ચર, વેટરનરી, પોલિટેક્નિકલ, લો, એમબીએ, બાયોસાયન્સ વગેરે અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને મોંઘાં પુસ્તકો ખરીદવાં ન પડે તે માટે સરકારશ્રીની કઇ યોજના કાર્યરત છે ?
Answer: બૂક બેંક યોજના

118. કયા પોર્ટલ પર રમતવીર-ખેલાડી તેમની સિદ્ધિઓ અપલોડ કરી શકે છે જેનાથી તેઓને સરકારી યોજનાઓનો લાભ મળી શકે ?
Answer: સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ પોર્ટલ

119. હિરોલા જૂથ પાણી પુરવઠા યોજના ક્યા જિલ્લામાં કાર્યરત છે ?
Answer: દાહોદ

120. મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત એપ્રેન્ટીસ વિદ્યાર્થીઓને પ્રતિમાસ અભ્યાસની સાથે કેટલા રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળે છે ?
Answer: 1500થી 3000

121. ખેલો ઈન્ડિયા- 2022 અંતર્ગત 10 મી. એરરાઈફલ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક વિજેતા મહિલા ખેલાડીનું નામ આપો.
Answer: શૈલજા પટેલ

122. નારી અદાલતમાં ન્યાય મેળવવા માટેની આવકમર્યાદા કેટલી છે ?
Answer: કોઇ આવકમર્યાદા નથી

123. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાની સહાય મેળવવા માટે કેટલા દિવસ પૂર્વે આંગણવાડી કેન્દ્રમાં નોંધણી કરાવવી પડે છે ?
Answer: 150

124. કઈ યોજનામાં ખાનગી દવાખાનામાં કરાવવામાં આવતી પ્રસૂતિ વિનામૂલ્યે હોય છે ?
Answer: ચિરંજીવી

125. ગરીબ અને નબળા વર્ગના સભ્યોની સામાજિક સ્થિતિમાં સુધાર લાવવા તેમજ આર્થિક સશક્તિકરણ અર્થે રાજ્ય સરકારે કયા મિશનની શરૂઆત કરેલ છે ?
Answer: નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન

126. માતા તેમજ નવજાત બાળકને હોસ્પિટલથી તેમના ઘરે પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ એમ્બ્યુલન્સ સેવા કયા નામે ઓળખાય છે ?
Answer: ખિલખિલાટ

127. જયોતિસંઘની સ્થાપના કોણે કરી હતી ?
Answer: મૃદુલા સારાભાઈ

18-7-2022


1. ગુજરાત રાજ્યમાં છેલ્લા દાયકામાં કૃષિક્ષેત્રે કેટલા ટકા વધુ વિકાસદર નોંધાયો છે ?
Answer: 0.1

2. સરકારશ્રી દ્વારા પંચમહાલના આદિવાસી વિસ્તારોમાં કઈ યોજના હેઠળ સિંચાઈ માટે પાણી પહોંચી રહ્યું છે ?
Answer: લિફટ ઇરિગેશન

3. ખેતરમાં વીજળી ઉત્પન્ન કરવા કઈ યોજના હેઠળ સહાય મળે છે ?
Answer: સૂર્યશક્તિ કિસાન યોજના

4. ગુજરાત રાજ્યમાં મત્સ્યપાલન સહાય યોજના ચલાવતી સંસ્થા કઈ છે ?
Answer: ગુજરાત ફિશરીઝ સેન્ટ્રલ કો-ઑપરેટિવ એસોસિએશન (GFCCA)

5. ગુજરાતના ખેડૂત વિનોદભાઈ વેકરિયાને કયા પાક માટે રાજ્યસ્તરનો પ્રથમ 'આત્મા એવોર્ડ' આપવામાં આવ્યો ?
Answer: દાડમ

6. માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા ભારતમાં રાષ્ટ્રીય પશુ રોગનિયંત્રણ કાર્યક્રમ (NADCP) ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ?
Answer: સપ્ટેમ્બર, 2019

7. BISAGનું પૂરું નામ શું છે ?
Answer: ભાસ્કરચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ-ઇન્ફોર્મેટિક્સ

8. ભારત સરકારે TET લાયકાત પ્રમાણપત્રની માન્યતા અવધિ લંબાવવાનો નિર્ણય ક્યારે લીધો ?
Answer: જૂન -2021

9. વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન અને ડિજિટલ રૂપમાં માહિતી આપતું પ્લેટફોર્મ કયું છે ?
Answer: UDAYAM

10. કયા રાજ્યના શિક્ષણ વિભાગને SSIPના વધુ સારા અમલીકરણ માટે કલામ ઇનોવેશન એન્ડ ગવર્નન્સ એવોર્ડ (KIGA-2017) આપવામાં આવ્યો હતો ?
Answer: ગુજરાત

11. ગુજરાત સરકાર દ્વારા 1998-99થી 2011-12ના સમયગાળામાં પ્રાથમિક શાળાઓના કેટલા વર્ગખંડો બાંધવામાં આવ્યા છે ?
Answer: 92453

12. ભારતમાં કઈ સંસ્થા પરમાણુ ભૌતિકશાસ્ત્રમાં અગ્રણી સંશોધન કરી રહી છે ?
Answer: ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC)

13. એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ શાળા યોજના અંતર્ગત પ્રવેશ સમયે મહત્તમ કેટલી ઉંમર હોવી જોઈએ ?
Answer: 13 વર્ષ

14. ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી કયા વર્ષમાં દાખલ કરવામાં આવી ?
Answer: 2021

15. કયા વિભાગે 'સૂર્ય ઊર્જા રૂફ ટોપ યોજના' અમલમાં મૂકી ?
Answer: મિનિસ્ટ્રી ઑફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી, ભારત સરકાર

16. કઈ યોજના અંતર્ગત વનબંધુઓ અને બીપીએલ પરિવારોને વિનામૂલ્યે વીજજોડાણ આપવાની જોગવાઈ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે ?
Answer: કુટીર જ્યોતિ યોજના

17. i-create કેમ્પસ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
Answer: ધોલેરા

18. 'પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના'ની જાહેરાત કોણે કરી છે ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

19. રાજ્યની ઊર્જાનીતિ, 2015 મુજબ કઈ ઊર્જાનો મહત્તમ ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ?
Answer: બિનપરંપરાગત ઊર્જા

20. કયા પ્રકારની કપાત મુખ્યત્વે આવકવેરા અધિનિયમ1961ની કલમ 80 EE સાથે સંબંધિત છે ?
Answer: પ્રથમ વખત ઘર ખરીદનાર માટે હોમ લોન વ્યાજ

21. GST નોંધણી પ્રમાણપત્રની માન્યતા ક્યાં સુધીં હોય છે ?
Answer: જ્યાં સુધી તે રદ ન થાય ત્યાં સુધી માન્ય

22. નીચેનામાંથી કઈ વ્યક્તિ માટે GSTની નોંધણી જરૂરી નથી ?
Answer: કોઈ પણ વ્યક્તિ ચીજવસ્તુઓ કે સેવાઓના પુરવઠામાં જ સંડોવાયેલી/જોડાયેલી હોય અને તેને કરમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી હોય

23. જે વ્યક્તિની સ્વ-દરખાસ્તથી તેની GST નોંધણી યોગ્ય અધિકારી દ્વારા રદ કરવામાં આવે તે રદહુકમની સેવાની તારીખથી કેટલા દિવસોની અંદર ફરીથી નોંધણી કરવા માટે નિયત પત્રકમાં અરજી કરી શકાય છે ?
Answer: 30 દિવસો

24. શ્રી વાજપેયી બેંન્કેબલ યોજનામાં બેંક લોન માટેની મહત્તમ મર્યાદા કેટલી છે ?
Answer: ₹ 8 લાખ

25. PM - ગતિશક્તિ' યોજનાની જાહેરાત કોના દ્વારા કરવામાં આવેલ છે ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

26. ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે ?
Answer: અમદાવાદ

27. મા અન્નપૂર્ણા યોજના હેઠળ મધ્યમ વર્ગનાં ગરીબ કુટુંબોને જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાનેથી પ્રતિ માસ કેટલાં કિલો અનાજ આપવામાં આવે છે ?
Answer: 5 કિલો

28. ગુજરાત રાજ્યમાં ગ્રાહકનાં માર્ગદર્શન તથા તેમના વિવાદોના નિકાલમાં મદદરૂપ થવા માટે 'ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલ છે ?
Answer: અમદાવાદ

29. આચાર્ય આનંદશંકર ધ્રુવે કયું સામયિક શરૂ કર્યું હતું ?
Answer: વસંત

30. કયા દિવસને 'વિશ્વ રંગભૂમિ દિન' તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: 27 માર્ચ

31. કિસાન નર્સરી યોજના હેઠળ ખેડૂત દ્વારા ઉગાડવામાં આવતા છોડ દીઠ ગુજરાત વનવિભાગ કેટલા રૂપિયા આપે છે ?
Answer: Rs. 1.47

32. છાત્રાલયો બળતણનાં લાકડાં મેળવવાની યોજનાનો લાભ ક્યાંથી મેળવશે ?
Answer: પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરીએથી

33. વનમહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓને મહત્તમ કેટલા રોપાઓ આપવામાં આવે છે ?
Answer: 5000

34. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત પ્રથમ વર્ષે 50% રોપા જીવંત હોય તો રોપા દીઠ કેટલા રૂપિયા મળે છે ?
Answer: 1 રૂપિયો

35. ગીર તથા બૃહદ ગીરમાં કૂવામાં પડી મૃત્યુ પામતાં વન્ય પ્રાણીઓને અટકાવવા માટેની યોજનામાં ગુજરાત સરકાર દ્વારા પેરાપીટ વોલ બનાવવા માટે કેટલા ટકા રકમની સહાય આપવામાં આવે છે ?
Answer: 1

36. ફળાઉ વૃક્ષ વાવેતર યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
Answer: અનુસૂચિત જાતિના લાભાર્થીઓ

37. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામવન ઉછેર યોજનાનો આશય શો છે ?
Answer: જમીન સુધારણા અને ગ્રામવનો ઊભાં થાય

38. સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત શહેરની નજીકમાં પ્રદૂષણ નિવારણ માટે કઈ યોજના અમલમાં છે ?
Answer: મોડેલ-ઇ પર્યાવરણ વાવેતર

39. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત સુધારેલ સ્મશાન સગડી યોજનાનો લાભ કોણ લઈ શકે ?
Answer: ગામમાં અનુસૂચિત જાતિની વસતી 250 કે તેથી વધુ હોય તો

40. અનુસૂચિત જાતિ તથા જનજાતિના નાના અને સીમાંત ખેડૂતોને જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરતા વ્યક્તિગત કેટલા રોપાની મર્યાદામાં 10 પૈસા લેખે રોપા મળે છે ?
Answer: 200 રોપાની મર્યાદામાં

41. વન વિભાગની બીજ વિતરણ યોજના અન્વયે કઈ જાતિના લોકોને વૃક્ષ ઉછેર અર્થે બીજનું વિતરણ કરવામાં આવે છે ?
Answer: અનુસૂચિત જાતિના

42. ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગની સ્થાપના કોના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

43. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
Answer: નોન-ક્રિમિલેયર પ્રમાણપત્ર

44. દેશનું કયું રાજય સોલાર રૂફ ટોપ યોજનાના અમલીકરણમાં પ્રથમ છે ?
Answer: ગુજરાત

45. પ્રવાસન મંત્રાલય દ્વારા વિકસાવેલ હેરિટેજ સર્કિટ હેઠળ કયા સ્થળોને આવરી લેવામાં આવ્યા છે ?
Answer: વડનગર અને મોઢેરા

46. વીર મેઘમાયા બલિદાન' પુરસ્કાર ક્યા દિવસે એનાયત કરવામાં આવે છે?
Answer: સ્વતંત્રતા દિવસ

47. બી.એ.ડી.પી.નું પૂરું નામ શું છે ?
Answer: બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ

48. વીર મેઘમાયા બલિદાન' પુરસ્કાર અર્પણ કરવાની યોજનાની ઘોષણા ક્યારે કરવામાં આવી ?
Answer: સ્વાતંત્ર્ય દિનની ઉજવણી દરમ્યાન

49. JSSKનું પૂરું નામ આપો.
Answer: જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ

50. MA(મા) યોજના હેઠળ કયા તબીબી ખર્ચને આવરી લેવામાં આવે છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

51. રાષ્ટ્રીય સુરક્ષા વીમા યોજના કઈ સેવા પૂરી પાડે છે ?
Answer: આરોગ્યસંભાળ વીમો/

52. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાથી કયા ફાયદા થાય છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

53. ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી ?
Answer: શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

54. વિનામૂલ્યે ચશ્મા કયા કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવે છે ?
Answer: શાળા આરોગ્ય કાર્યક્રમ

55. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કયા મંત્રાલય હેઠળ કાર્યરત છે ?
Answer: નાણા મંત્રાલય

56. ABHA- IDનું પૂરું નામ શું છે ?
Answer: આયુષમાન ભારત હેલ્થ અકાઉન્ટ ID

57. ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝિસને ગેરંટી-મુક્ત લોન દ્વારા સ્વ-રોજગારની તકોમાં સાહસ કરવા માટે સાહસિકોને પ્રોત્સાહિત કરવાનો છે

58. સ્કીમ ઑફ ફંડ ફોર રીજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: પરંપરાગત ક્ષેત્રોને પ્રોત્સાહન આપવું અને કાયમી રોજગાર પ્રદાન કરતા કારીગરોની આવકમાં વધારો કરવો

59. તાલીમ સંસ્થાઓને સહાય (એટીઆઈ) યોજનાની અસરકારક બાબત કઈ છે ?
Answer: MSME મંત્રાલય અને હાલના રાજ્યસ્તરીય EDIsની તાલીમ સંસ્થાઓની માળખાકીય સુવિધાઓ અને ક્ષમતા નિર્માણ માટે સહાય કરવી

60. PM ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન (PMGS-NMP) કયા હેતુ માટે 13મી ઑક્ટોબર, 2021ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો ?
Answer: વિવિધ આર્થિક ક્ષેત્રમાં મલ્ટિમોડલ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા માટે

61. ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઑફ લેધર યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ શો છે ?
Answer: ચામડાનું ઉત્પાદન, ઉદ્યોગની તકનીક અને ઉત્પાદનને આધુનિક કરવાનો

62. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: કોયરના કારીગરોને કોયરની પ્રક્રિયા અને મૂલ્યવર્ધનની તાલીમ આપવાનો

63. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પી.એમ. એસ.વાય.એમ. યોજનામાં લાભાર્થી કેટલા રૂપિયાનું યોગદાન આપી શકે છે ?
Answer: રૂ. 55થી 200

64. ભારત સરકારની અટલ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જરૂરી છે ?
Answer: 40 વર્ષ

65. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમયોગીઓનાં બાળકોને ટેબ્લેટ માટે કઈ વિશેષ જોગવાઈ છે ?
Answer: આ તમામ

66. ગુજરાત સરકાર દ્વારા અકસ્માત જૂથ વીમા યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારોના કામદારોની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 18 વર્ષ

67. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ સહાય યોજના હેઠળ બાંધકામ કામદારન પત્ની કેટલી ઉંમર સુધી યોજનાનો લાભ મેળવી શકે છે ?
Answer: 30 વર્ષ

68. ગુજરાત રાજ્યના રોજગારવાંછુ યુવાનો રોજગારલક્ષી માહિતી મેળવી શકે તે માટેનો ઓનલાઈન કોલ સેન્ટર નંબર કયો છે ?
Answer: 63-57-390-390

69. ભારત સરકાર દ્વારા ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન કેટલા દિવસ માટે યોજાયુ હતું ?
Answer: 125 દિવસ

70. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સંસદ દ્વારા રાજ્ય વિધાનસભાની મુદત કેટલા સમય માટે વધારી શકાય છે ?
Answer: 12 મહિના

71. નીચેનામાંથી કોણ મૂળભૂત અધિકારોને સ્થગિત કરી શકે છે ?
Answer: રાષ્ટ્રપતિ

72. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ?
Answer: રાષ્ટ્રપતિ

73. કટોકટીની ઘોષણા કાર્યરત હોય ત્યારે રાજ્ય સરકારની મર્યાદાઓમાંની એક કઈ છે ?
Answer: કાયદો બનાવી શકતા નથી

74. અમદાવાદને કયા વર્ષમાં મેગા સિટી જાહેર કરવામાં આવ્યું હતું ?
Answer: 2005

75. સાંસદ આદર્શ ગ્રામયોજનાના અમલ માટે નોડલ ઑફિસર તરીકે કોણ હોય છે ?
Answer: જિલ્લા કલેકટર

76. આમાંથી કયું ડાયરેક્ટ ટેક્સનું સ્વરૂપ છે ?
Answer: આવક વેરો

77. મુદ્રા કાર્ડ કયા પેમેન્ટ પ્લેટફોર્મ પરનું ડેબિટ કાર્ડ છે ?
Answer: RuPay કાર્ડ

78. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કયો લાભ મળે છે ?
Answer: પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આગામી ત્રણ મહિના માટે મફત કઠોળ

79. દરિયાકાંઠાની નદીઓને એકબીજા સાથે જોડવા માટે ગુજરાતમાં કેટલા કિમીની સ્પ્રેડિંગ ચેનલની સ્થાપના કરવામાં આવી છે ?
Answer: 360 કિ.મી

80. કેન્દ્ર સરકારની કઈ યોજના ગ્રામીણ આવાસના નામે ઓળખાય છે ?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના

81. નીચેનામાંથી કઈ નદી તિબેટમાં નેપાળ-ચીન સરહદેથી નીકળી હાજીપુર (બિહાર) પાસે ગંગાને મળે છે ?
Answer: ગંડક

82. વિંધ્યા અને સાતપુરા પર્વતમાળા વચ્ચે કઈ નદી વહે છે ?
Answer: નર્મદા

83. અટલ ભુજલ યોજના અંતર્ગત ગુજરાતના કેટલા જિલ્લાઓનો સમાવેશ થાય છે ?
Answer: 7

84. નીચેના પૈકી કયું શહેર 'સ્માર્ટ સિટી મિશન'નો ભાગ છે ?
Answer: રાજકોટ

85. નર્મદા નદીની મુખ્ય નહેરની લંબાઈ કેટલી છે ?
Answer: 458 કિમી.

86. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત લાભાર્થીઓની સંખ્યા આશરે કેટલી છે ?
Answer: ૧૩૫ લાખ

87. ઇ- નગર યોજના શું છે?
Answer: આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ

88. કઈ યોજના હેઠળ ઘરનું કદ 20 ચોરસ મીટરથી વધારીને 25 ચોરસ મીટર કરવામાં આવ્યુ છે ?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)

89. કઈ યોજના ગ્રામીણ રસ્તાઓ બાંધવા માટે 'ગ્રીન ટેક્નોલોજી'ના ઉપયોગને પ્રોત્સાહિત કરે છે ?
Answer: પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના

90. બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામ સોંપવામાં આવે છે ?
Answer: અનુસૂચિ 11

91. જીવન અને આજીવિકાને બદલતાં પરિમાણો અને પરિણામો માટે એકરૂપતાનું માળખું કઈ યોજનામાં રહેલ છે ?
Answer: મિશન અંત્યોદય

92. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી સામાન્ય સમરસ ગ્રામ પંચાયતને બીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે ?
Answer: 2,50,000 Rs.

93. ગુજરાત વહાણ માટે કઈ નીતિ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય હતું ?
Answer: શિપ બિલ્ડીંગ

94. તીથલ બીચ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
Answer: વલસાડ

95. સાગરમાલા કાર્યક્રમ હેઠળ કઈ પર્યટન પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે ?
Answer: ક્રૂઝ પ્રવાસન અને દીવાદાંડી પ્રવાસન

96. વિશ્વની સૌથી વધુ ઊંચાઇ પર આવેલી લાંબી હાઈવે સુરંગ કઈ છે ?
Answer: અટલ સુરંગ

97. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રવાસીઓને અમદાવાદના જૂના શહેરના ઇતિહાસ અને સ્થાપત્યનો પરિચય કરાવવા માટે થતી વોકનું નામ શું છે ?
Answer: હેરિટેજ વોક

98. ભારતના પ્રવાસન મંત્રાલય દ્વારા ભારતના વિવિધ રાજ્યોના ભોજન અને સંસ્કૃતિને પ્રદર્શિત કરવા માટે આયોજિત પાંચ દિવસીય ઉત્સવનું નામ શું છે?
Answer: ભારત ઉત્સવ

99. ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે ?
Answer: જૂનાગઢ

100. મહાત્મામંદિરમાં કેટલા સેમિનાર હોલ છે ?
Answer: 4

101. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રસિદ્ધ સોમનાથ મંદિર પાસે નવા બનેલા સરકીટ હાઉસનું ઉદ્ઘાટન ક્યારે કર્યું ?
Answer: 21 જાન્યુઆરી, 2022

102. રૂ. 300001 થી રૂ. 600000 પારિવારિક વાર્ષિક આવક ધરાવતા પરિવારોને PMAY (U) હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS)ના લાભ માટે કયા જૂથમાં ગણવામાં આવે છે ?
Answer: ઓછી આવક જૂથ (LIG)

103. રીજિયોનલ રેપિડ રેલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે પ્રથમ માર્ગ કયો છે ?
Answer: દિલ્હી-મેરઠ

104. અમદાવાદમાં સરદાર પટેલ રિંગરોડનું નિર્માણ કઈ સંસ્થાએ કર્યું છે ?
Answer: અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી

105. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાયક લાભાર્થીને પશુપાલન યોજના અંતર્ગત કેટલા રૂપિયાની લોન આપવામાં આવે છે ?
Answer: મહત્તમ 1.30 લાખ રૂપિયા

106. દિવ્યાંગજનો માટે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયને સંલગ્ન ALIMCOનું પૂરું નામ શું છે ?
Answer: આર્ટિફિશિયલ લીંબ મેનુફેક્ચરિંગ કોર્પોરેશન

107. આર્થિક રીતે વંચિત અનુસૂચિત જાતિ (SCs) અને અન્ય પછાત વર્ગો (OBC)ના ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સારું કોચિંગ મેળવે તે હેતુ કઈ યોજનાનો છે ?
Answer: SC અને OBC વિદ્યાર્થીઓ માટે મફત કોચિંગ યોજના

108. સર્વ શિક્ષા અભિયાનનો હેતુ કયા વયજૂથને પ્રાથમિક શિક્ષણ આપવાનો છે ?
Answer: છથી ચૌદ વર્ષ

109. વર્ષ 2015માં માતા-પિતાને છોકરીના ભાવિ અભ્યાસ અને લગ્નના ખર્ચ માટે રોકાણ કરવા અને ભંડોળ ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરતી કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
Answer: સુકન્યા સમૃદ્ધિ યોજના

110. અનુસૂચિત જનજાતિના લોકોને વિવિધ પ્રકારના વ્યવસાય માટે કઈ સંસ્થા દ્વારા ટૂલ કિટ આપવામાં આવે છે?
Answer: Grimco Gandhinagar

111. MYSY યોજના અંતર્ગત સરકારમાન્ય સ્વ-નિર્ભર સંસ્થાના B.A,. B.Sc. B.Com. અભ્યાસક્રમ માટે વધુમાં વધુ કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?
Answer: 10,000 અથવા 50 % બંનેમાંથી જે ઓછું હોય

112. સરકારશ્રીની વિધવા સહાય યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી વિધવા મહિલાને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે?
Answer: માસિક રૂપિયા 1250

113. અનુસૂચિત જાતિના યુવાનો માટેની સરકારશ્રીની કોમર્શિયલ પાયલોટ તાલીમ યોજનાનો લાભ મેળવવા માટે કઈ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે ?
Answer: www.esamajkalyan.gujarat.gov.in

114. સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (SAI) દ્વારા કેટલા નેશનલ સેન્ટર્સ ઑફ એક્સેલન્સની (NCOE) સ્થાપના કરવામાં આવી છે ?
Answer: 23

115. સરસડી-વાંછલા ડુંગરજૂથ પાણી પુરવઠા યોજના કયા જિલ્લામાં કાર્યરત છે ?
Answer: મહીસાગર

116. સ્કીલ ઇન્ડિયા યોજનાનો પ્રારંભ કયારે થયો ?
Answer: 16 જુલાઈ, 2015

117. યુવાનો ગુજરાત રાજ્યના હેરિટેજને જાણે, તેનું સંરક્ષણ કરે, અને સાથેસાથે હેરિટેજ ટુરિઝમ દ્વારા રોજગારીનું સર્જન થાય તેવા ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા કઈ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે ?
Answer: હેરિટેજ ટુરિઝમ પોલિસી

118. સ્વામી વિવેકાનંદની જન્મજયંતી ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે ?
Answer: રાષ્ટ્રીય યુવા દિવસ

119. રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 29મી ઑગસ્ટ

120. ગુજરાત રાજ્યમાં કાર્યરત પૂર્ણા યોજનાનો લાભ મેળવવા માટેની આવકમર્યાદા કેટલી છે ?
Answer: કોઈ આવકમર્યાદા નથી

121. બેટી બચાવો બેટી પઢાવો યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2015

122. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજનાના અમલીકરણ માટેનો વિભાગ કયો છે ?
Answer: નાગરિક પુરવઠા વિભાગ

123. નીચેનામાંથી કયું / શું નીતિ આયોગ દ્વારા તાજેતરમાં લોન્ચ/ શરૂ કરવામાં આવેલ મહિલા ઉદ્યોગ સાહસિક પ્લેટફોર્મનો આધાર નથી ?
Answer: વિચારશક્તિ

124. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં બાળમૃત્યુદર તેમજ માતા મૃત્યુદર ઘટાડવા માટે કઈ યોજના છે ?
Answer: કસ્તુરબા પોષણ સહાય યોજના

125. સગર્ભા અને ધાત્રી માતાઓને સગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ માસ બાદ IFAની ગોળી કોના દ્વારા આપવામાં આવે છે ?
Answer: ફિમેલ હેલ્થ વર્કર

126


.૧૨ નવેમ્બર,૨૦૨૧ ના રોજ કઇ યોજનના ઉદ્ધાટનમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વક્તવ્ય આપી રહ્યાં છે?
Answer: નિરામય ગુજરાત

127


.પ્રસ્તુત વિડીયોમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશનની વાત કરવામાં આવી રહી છે, જેની સ્થાપના કયારે કરવામાં આવી હતી?
Answer: ફેબ્રઆરી, 2009

19-7-2022


1. પોતાની આગવી સૂઝ અને સાહસથી ગુણવત્તાયુક્ત પાક લેનાર રાજ્યના ખેડૂતો માટે સરકારે કૃષિ ક્ષેત્રે કયો એવોર્ડ નક્કી કર્યો છે ?
Answer: સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર

2. રાજ્ય સરકાર દ્વારા ઊભા પાકને જંગલી પશુઓ દ્વારા થતા નુકસાન સામે રક્ષણ આપવા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
Answer: તારની વાડની યોજના

3. ખેડુતો, બજારની સ્થિતિ અને વર્તમાન ભાવો માટે વધુ સારી સેવા પૂરી પાડવા માટે કોમ્પ્યુટર નેટવર્ક કાર્યરત કરવા માટેનો રાષ્ટ્રીય પ્રોજેક્ટ કયો છે ?
Answer: એજીઆરએસઆઈએનઇટી (AGRISNET)

4. મત્સ્યોદ્યોગ સહાયમાં અપાતી કઈ સહાય લાઈફ સેવિંગ પ્રકારની છે?
Answer: લાઈફ બોય રીંગ

5. પશુઓને સારો તથા ગુણવત્તાયુક્ત ચારો મળી રહે તે માટે ખેતરમાં ચારાપાકનું વાવેતર કરવા તથા તેનું નિદર્શન કરી ઘાસચારાનું ઉત્પાદન વધારવા રાજ્ય સરકાર દ્વારા કયાં પગલાં લેવામાં આવે છે ?
Answer: ઘાસચારા મિનિ કિટ્સ પૂરી પાડવામાં આવે છે

6. રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ વર્ષ ૨૦૧૭-૧૮થી દેશી ઓલાદનાં પશુઓનું પશુપાલન કરતા પશુપાલકોને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ?
Answer: ગોપાલરત્ન એવોર્ડ

7. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કઈ યુનિવર્સિટીની ગ્રામીણક્ષેત્રના ઇનોવેશન માટે સ્થાપના કરવામાં આવી છે ?
Answer: લોકભારતી યુનિવર્સિટી

8. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ની સ્થાપના માટે ગુજરાતના કયા શહેરની પસંદગી કરવામાં આવી છે?
Answer: રાજકોટ

9. ગુજરાત સરકાર દ્વારા સ્થપાયેલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ગુણાત્મક શિક્ષણના ઊર્ધ્વીકરણ માટેની રાજ્ય કક્ષાની કઈ સંસ્થા મુખ્ય છે ?
Answer: ગુજરાત કાઉન્સિલ ઓફ એજયુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ

10. એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજનાનો લાભ મેળવવા માટે કઈ બેંક નોંધાયેલ છે ?
Answer: શિડ્યુલ્ડ બેંક

11. કઈ રાજ્ય સરકારે ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે ?
Answer: ગુજરાત

12. માધ્યમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે આદિવાસી વિસ્તારમાં કેટલી મોડેલ સ્કૂલો સ્થાપવામાં આવેલ છે ?
Answer: 12

13. ગુજરાત સરકાર દ્વારા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને રોડ ટ્રાન્સપોર્ટેશન માટે કેટલા ટકા છૂટછાટ આપવામાં આવે છે ?
Answer: 82.50%

14. જ્યોતિ ગ્રામોદ્યોગ યોજનાના અરજદાર માટે વયમર્યાદા કેટલી છે ?
Answer: 25થી 50 વર્ષની વચ્ચે

15. ઉત્તર ગુજરાતમાં ક્યાં વિશાળ સોલર પાર્ક સ્થાપીને ગુજરાત સરકારે નવો અભિગમ અપનાવ્યો છે ?
Answer: ચારણકા

16. કયા બિનપરંપરાગત ઊર્જા સ્રોતના વપરાશમાં ગુજરાતને 'વિકાસશીલ રાજ્ય' એવોર્ડ મળ્યો છે ?
Answer: પવન ઊર્જા

17. સોલાર રૂફટોપ પ્રોગ્રામ રેન્ટ એ રૂફ ગુજરાતનાં કયા શહેરના મિલકત માલિકોને તેમની રૂફટોપ/ટેરેસ ભાડે આપીને સહભાગી થવાની તક પૂરી પાડે છે ?
Answer: ગાંધીનગર

18. પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજનાની જાહેરાત કયા વર્ષે કરવામાં આવી હતી ?
Answer: 2017

19. ભારત સરકારની SATAT સ્કીમ કઈ ઊર્જા માટે બનાવવામાં આવી છે ?
Answer: બાયોગેસ

20. PFMS કયા વિભાગ દ્વારા લાગુ કરવામાં આવી છે ?
Answer: નાણા વિભાગ

21. SGSTનું પૂરું નામ શું છે ?
Answer: સ્ટેટ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ

22. પ્રધાનમંત્રી જન ધન યોજનાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી ?
Answer: ૧૫મી ઑગસ્ટ, ૨૦૧૪

23. શ્રી વાજપેયી બેંકેબલ યોજનાનો હેતુ શો છે ?
Answer: શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારોને સ્વરોજગારી પૂરી પાડવી

24. ગુજરાતના નાણાં વિભાગનું એક મિશન નીચેનામાંથી કયું છે ?
Answer: રાજ્યની નાણાકીય વ્યવસ્થાપન પ્રણાલીમાં સતત સુધારો કરવો

25. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના બેંક ખાતા ધરાવનાર કયા વયજૂથના લોકો માટે ઉપલબ્ધ છે ?
Answer: 18-70 વર્ષની વયજૂથ

26. સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ 2021-22 અનુસાર, ખાદ્ય સુરક્ષાની દૃષ્ટિએ દેશનું શ્રેષ્ઠ રાજ્ય કયું છે ?
Answer: ગુજરાત

27. ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારમાં આવાસીય આરક્ષિતતા અંતર્ગત અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખાણ માટેનાં ધોરણો કયા છે ?
Answer: જે કુટુંબ ઘર વિહોણું કે પાક્કું મકાન ધરાવતું ન હોય

28. ICDSનું પૂરું નામ શું છે ?
Answer: ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સર્વિસીસ

29. એપ્રિલ 2022 દરમિયાન ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની મોબાઈલ એપ કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી ?
Answer: માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

30. કઈ ભારતીય અકાદમી નૃત્ય, નાટક અને સંગીતને પ્રોત્સાહન આપી રહી છે ?
Answer: સંગીત નાટક અકાદમી

31. જમીન અંતર્ગત RDFLનું પૂરું નામ જણાવો.
Answer: રિહેબિલિટેશન ઑફ ડિગ્રેડેડ ફાર્મ લેન્ડ

32. કોટવાળિયાઓ અને વાંસફોડિયાઓને રાહતદરે વાંસ આપવાની યોજનાનો લાભ કઈ કચેરીમાંથી મેળવી શકાશે ?
Answer: પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરીએથી

33. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર સંસ્થાઓ, શાળાઓ અને ગ્રામપંચાયતોએ રોપા મેળવવા માટે કોને અરજી કરવી પડે છે ?
Answer: નાયબ વન સંરક્ષક

34. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂનામાં અરજી કયારે કરવી પડે છે ?
Answer: એક વર્ષ અગાઉ

35. દર વર્ષે 18 મોટા પાયે ઔદ્યોગિક એકમો અને 5 નાના પાયાના ઔદ્યોગિક એકમોને પ્રદૂષણનિવારણના લક્ષ્યાંકો પૂર્ણ કરવા અને પર્યાવરણીય સુધારણા માટે નોંધપાત્ર અને સુસંગત પગલાં લેવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે ?
Answer: નેશનલ એવોર્ડ ફોર પ્રિવેન્શન ઓફ એન્વાયર્મેન્ટ

36. આદિવાસીઓ દ્વારા વૃક્ષ ખેતી યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
Answer: જેમની પાસે કાયદેસરના કબજા હેઠળની જમીન હોય તે આદિવાસી ખેડૂત

37. બાયોગેસ/સોલર કૂકર વિતરણ યોજના હેઠળ કેટલા ટકા સબસીડીના ધોરણે વ્યક્તિગત લાભાર્થીને બાયોગેસ તેમજ સોલર કૂકરની ફળવણી કરી આપવામાં આવે છે ?
Answer: 50%

38. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત રસ્તા, નહેરકાંઠા અને રેલ્વેની બંને બાજુની પટ્ટીઓમાં વૃક્ષવાવેતર યોજના સને 2010-2011થી કયા નામે ઓળખાય છે ?
Answer: સ્ટ્રીપ પ્લાન્ટેશન મોડલ-S

39. પર્યાવરણ વાવેતર યોજનામાં વાવેતરની શરૂઆતથી જ રક્ષણની સંપૂર્ણ જવાબદારી કોની રહે છે ?
Answer: જે-તે સંસ્થાની

40. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત વનકુટીર યોજનાનો લાભ કોણ લઈ શકે ?
Answer: ગામમાં અનુસૂચિત જાતિની વસ્તી 1000 કે તેથી વધુ હોય તો

41. 'શક્તિ વન'ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 2014

42. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
Answer: ડોમિસાઇલ પ્રમાણપત્ર

43. આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો યોજના કોના નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવી છે ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

44. ભારત ગૌરવ ટ્રેન કયા દિવસથી શરૂ કરવામાં આવેલ છે ?
Answer: ૨૧ જૂન, ૨૦૨૨

45. ઊર્જા મંત્રાલય દ્વારા ઊર્જા બચત અભિયાન અંતર્ગત આકાશવાણી પરથી રજૂ થતા કાર્યક્રમનું નામ શું છે ?
Answer: બચતના તારલા

46. સી.આઈ.એસ.એફ.નું પૂરું નામ શું છે ?
Answer: સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ

47. ગુજરાત રાજ્યમાં મહિલા જેલ ક્યાં આવેલ છે ?
Answer: વડોદરા

48. ભારતમાં સૌથી મોટો ગુંબજ કયા રાજ્યમાં આવેલો છે ?
Answer: કર્ણાટક

49. પ્રધાનમંત્રી 'જન આરોગ્ય યોજના' ના લાભાર્થીઓ માટે ટોલ ફ્રી નંબર કયો છે ?
Answer: 14555

50. સરકારી આરોગ્ય વીમા યોજનાથી કયા લાભ થાય ?
Answer: બધા વિકલ્પો સાચા છે

51. કિશોર શક્તિ યોજના'નું બીજું નામ શું છે ?
Answer: પૂર્ણા યોજના

52. ભારત સરકાર દ્વારા સંપૂર્ણ સ્વચ્છ અને ખુલ્લામાં મળોત્સર્જન રહિત ગ્રામ પંચાયતો, તાલુકાઓ, જિલ્લાઓ અને રાજ્યોને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
Answer: નિર્મળ ગ્રામ પુરસ્કાર

53. વાત્સલ્ય યોજનાનો મુખ્ય હેતુ શું છે ?
Answer: સગર્ભા માતાઓને પોષણ અને આરોગ્ય અંગેનું પ્રાથમિક શિક્ષણ

54. મિશન ઇન્દ્રધનુષ યોજનાનો શું લાભ છે ?
Answer: સગર્ભા માતા તેમજ બાળકને નિ:શુલ્ક રસીકરણ સેવા

55. ગુજરાત માર્ગ અકસ્માતમાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો કરવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
Answer: ગુજરાત વાહન અકસ્માત સહાય યોજના

56. આઇ.એમ.આર. (શિશુ મૃત્યુ દર) શું છે ?
Answer: આઇ.એમ.આર. એ એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોના 1,000 જીવંત જન્મ દીઠ મૃત્યુની સંખ્યા છે

57. એમ.એસ.એમ.ઇ. અંતર્ગત નીચેનામાંથી SIDBI દ્વારા પૂરી પાડવામાં આવેલી સહાય કઈ છે?
Answer: એસ.એસ.આઈ.ડી.સી. અને એન.એસ.આઈ.સી.ને નાણાકીય સહાય વધારવી

58. માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામનો ઉદ્દેશ શો છે?
Answer: MSEના નવા/હાલના ઔદ્યોગિક વિસ્તારો/સમૂહોમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવી અને કક્ષા ઊંચી લાવવી

59. તાલીમ સંસ્થાઓને સહાય (એ.ટી.આઈ.) યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?
Answer: MSME મંત્રાલયની તાલીમ સંસ્થાઓ દ્વારા કૌશલ્ય વિકાસ કાર્યક્રમો માટે સહાય

60. નેશનલ એસસી-એસટી હબ યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?
Answer: પ્લાન્ટ અને મશીનરી/સાધનોની ખરીદી પર 25% સબસિડી

61. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમનો ઉદ્દેશ શો છે?
Answer: આજીવિકા વ્યાપાર ઇન્ક્યુબેશન કેન્દ્રોનું નેટવર્ક મુખ્યત્વે ગ્રામીણ અને અછતગ્રસ્ત વિસ્તારોમાં સ્થાપિત કરવું

62. GeM સ્ટાર્ટ-અપ રન વે સ્ટાર્ટ-અપ્સ માટે કયા હેતુસર શરૂ કરવામાં આવ્યો હતો?
Answer: સરકારને ઉત્પાદનો અને સેવાઓ વેચવા

63. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પી.એમ. એસ. વાય. એમ. યોજનામાં 60 વર્ષની ઉંમર પછી લાભાર્થીને ઓછામાં ઓછું કેટલા રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે ?
Answer: રૂ. 3000 પ્રતિ માસ

64. ભારત સરકારની PMAY-G યોજના હેઠળ, પહાડી વિસ્તાર માટે લાભાર્થીને કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: રૂ. 1.3 લાખ

65. ગુજરાત રાજ્યમાં કેટલી સરકારી મહિલા ઔધોગિક તાલીમ સંસ્થાઓ કાર્યરત છે ?
Answer: 25

66. ગુજરાત સરકારની શ્રમનિકેતન યોજના અંતર્ગત ક્યા વિભાગ દ્વારા શ્રમ નિકેતન હોસ્ટેલનું નિર્માણ કરવામા આવશે ?
Answer: શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ

67. શ્રમયોગી માટે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ફરજિયાતપણે શું દર્શાવવાનું હોય છે ?
Answer: શ્રમ કલ્યાણ વિભાગની દરેક વિવિધ યોજનાઓની માહિતી આપતો 1 કલાકનો કાર્યક્રમ

68. ભારત સરકાર દ્વારા જન શિક્ષણ સંસ્થાને MHRDમાંથી MSDEમાં ક્યારે તબદીલ કરવામાં આવી ?
Answer: 2018

69. ભારત સરકારનાં શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કાર્યરત PMRPY યોજનાનું પૂરું નામ શું છે?
Answer: પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના

70. જમ્મુ અને કાશ્મીર ઓફિશિયલ લેંગ્વેજ બિલ સંસદમાં કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યું હતું ?
Answer: 2020

71. રાજ્ય સરકારના વ્યવસાયના વધુ અનુકૂળ વ્યવહાર માટેના નિયમો કોણ બનાવે છે ?
Answer: રાજ્યપાલ

72. જો રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવા માંગતા હોય તો તેણે કોને લખવું જોઈએ ?
Answer: ઉપરાષ્ટ્રપતિ

73. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે ?
Answer: રાષ્ટ્રપતિ

74. ભારતમાં કાયદાનું શાસન એટલે શું ?
Answer: કાયદા સમક્ષ બધા સમાન છે

75. કયા વિસ્તારને સિટી સર્વે આપવામાં આવે છે ?
Answer: 2000થી વધુ વસ્તી ધરાવતાં ક્ષેત્ર

76. નીચેનામાંથી કયો ટેક્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવતો નથી ?
Answer: ખેતી કર

77. નીચેનામાંથી કઈ સેવાને GST બિલ હેઠળ મુક્તિ આપવામાં આવી છે ?
Answer: મેડીકલ સેવાઓ

78. GST બિલ હેઠળ નીચેનામાંથી કઇ વસ્તુને મુક્તિ આપવામાં આવી છે ?
Answer: અનાજ

79. અટલ ભુજલ યોજના કોણે શરૂ કરી ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

80. નદી 'આંતર લિંક યોજના' હેઠળ કઈ કેનાલ દ્વારા ગુજરાતની ઘણી નદીઓ પૂરનાં પાણીથી ભરવામાં આવનાર છે ?
Answer: નર્મદા કેનાલ

81. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે નીચેનામાંથી શાની જરૂરિયાત છે ?
Answer: આધાર કાર્ડ

82. કઈ યોજના પંચાયત સંચાલિત ભૂગર્ભજળ વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપે છે ?
Answer: અટલ ભુજલ યોજના

83. જલ જીવન મિશન દ્વારા કેટલા ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવે છે ?
Answer: 15 કરોડ

84. ગંગાને સ્વચ્છ કરવાના ઉદ્દેશ માટે ગંગા નદીના કિનારે સ્થિત અર્બન લોકલ બોડીઝ (ULB) સાથે સરકાર દ્વારા શરૂ કરાયેલ કાર્યક્રમનું નામ જણાવો.
Answer: નિર્મલ ગંગા સહભાગિતા

85. કોના નિર્દેશન હેઠળ પાણી પુરવઠા, સિંચાઈ અને વીજળીનો વધુ લાભ આપવા માટે સરદાર સરોવર ડેમની ઊંચાઈને 163 મીટર સુધી વધારવાનું નક્કી કરેલ છે ?
Answer: નર્મદા કંટ્રોલ ઓથોરિટી

86. ગુજરાતમાં નર્મદા કેનાલ નેટવર્કની કુલ લંબાઈ કેટલી છે ?
Answer: 75000 કિ.મી

87. નીચેનામાંથી કઈ યોજના ૨૦૨૨ના અંત સુધીમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આવાસો પૂરા પાડશે ?
Answer: અફોર્ડેબલ હાઉસીંગ મિશન

88. દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કલ્યાણ યોજના કયા વર્ષથી અમલમાં આવી ?
Answer: 2014

89. કયા અભિયાન હેઠળ 3.56 કરોડથી વધારે ઉમેદવારો ડિજિટલ સાક્ષર કરવામાં આવ્યા છે ?
Answer: પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન

90. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી સામાન્ય સમરસ ગ્રામ પંચાયતને ત્રીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન સમરસ ગ્રામ પંચાયત યોજના હેઠળ આપવામાં આવે છે ?
Answer: રૂ. 3,12,500

91. ગુજરાતમાં 5000થી 25,000ની વસ્તી ધરાવતી મહિલા સમરસ ગ્રામ પંચાયતને ત્રીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન સમરસ ગ્રામ પંચાયત યોજના હેઠળ આપવામાં આવે છે ?
Answer: રૂ. 7,81,250

92. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વતનપ્રેમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે?
Answer: વતનપ્રેમી દાતાઓને ઋણ ચૂકવવાની ઉત્તમ તક આપીને ગામડાંઓના નાગરિકોને ઉત્તમ સગવડો ઉપલબ્ધ કરાવવાનો

93. CEZ નું પૂરું નામ શું છે?
Answer: કોસ્ટલ ઇકોનોમિક ઝોન

94. આ પૈકી કયો હેતુ સિદ્ધ કરવા સ્વદેશ દર્શન યોજનાને પ્રવાસનક્ષેત્રનો મુખ્ય આધારસ્તંભ ગણવામા આવે છે ?
Answer: રોજગાર સર્જન

95. ગ્રાઉન્ડ સ્ટાફની સહાય વિના સરળ ઉતરાણ માટે ભારત દ્વારા 2022માં શરૂ કરાયેલ ભારતીય ઉપગ્રહ આધારિત વૃદ્ધિ સેવાનું નામ શું છે ?
Answer: ગગન

96. ગિરનાર ખાતે રોપ-વે રાઈડ માટે ટિકિટ બૂક કરવા માટેની સાઈટ કઇ છે ?
Answer: https://udankhatola.com/

97. IRCTCએ જ્યોતિર્લિંગ દર્શનના યાત્રિકો માટે કઈ ટ્રેન શરૂ કરી હતી ?
Answer: જ્યોતિર્લિંગ દર્શન યાત્રા ટ્રેન

98. ગુજરાત રાજ્યના વર્તમાન વાહનવ્યવહાર મંત્રી કોણ છે ?
Answer: શ્રી પૂર્ણેશ મોદી

99. ભાવનગર જિલ્લાનું અલંગ શેના માટે પ્રખ્યાત છે ?
Answer: શિપબ્રેકિંગ યાર્ડ

100. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો કેટલી લંબાઈને આવરી લે છે ?
Answer: 40.03 કિ.મી.

101. ભારત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન )ના કયા ઘટક હેઠળ આર્થિક પછાત વર્ગને મકાનદીઠ રૂ. 1.5 લાખની સહાય પૂરી પાડે છે ?
Answer: અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ

102. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની સ્થાપના ક્યારે થઈ ?
Answer: 2009

103. PM-DevINEનું પૂરું નામ શું છે ?
Answer: પ્રાઇમ મિનિસ્ટર્સ ડેવલોપમેન્ટ ઈનિશિએટીવ ફોર નોર્થ-ઇસ્ટ

104. સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે ?
Answer: 2026

105. બીસીકે -12 યોજના હેઠળ તબીબી, ડિપ્લોમા અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપકરણો ખરીદવા અંગેની સહાય મેળવવા માટેની આવકની મર્યાદા શી છે ?
Answer: રૂ . 2,50000/- વાર્ષિક

106. સરકારના કયા વિભાગ દ્વારા પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના લાગુ કરવામાં આવી છે ?
Answer: મહિલા અને બાળવિકાસ મંત્રાલય

107. કાનૂની સમસ્યાઓનો સામનો કરી રહેલાં 18થી 21 વર્ષની વયના છોકરાઓ અને છોકરીઓને ક્યાં રાખવામાં આવે છે ?
Answer: સ્પેશિયલ હોમ્સ

108. બેક ટુ સ્કૂલ એ કઈ યોજના સાથે સંબંધિત છે ?
Answer: સર્વ શિક્ષા અભિયાન

109. તાનિયા સચદેવ કોણ છે ?
Answer: ચેસ ખેલાડી

110. અનુસૂચિત જનજાતિના દૂરના અંતરિયાળ પ્રદેશમાં વસતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે અને સરકારી અને ખાનગી નોકરી મળી રહે તે માટે સરકારશ્રીની કઇ યોજના કાર્યરત છે?
Answer: એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ

111. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમનો લાભ લેવા માટે ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 10માં કેટલા ટકા આવેલ હોવા જોઈએ ?
Answer: 60%

112. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમની પૂરી જાણકારી માટે કઈ વેબસાઇટ પર માહિતી મૂકવામાં આવેલ છે ?
Answer: https:// scholarship. gujarat.gov.in

113. અનુસૂચિત જાતિના કુટુંબો સમૂહલગ્નમાં જોડાય તે હેતુથી સરકારશ્રીની કઈ યોજના અમલમાં છે ?
Answer: સાત ફેરા સમૂહલગ્ન યોજના

114. શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના હેઠળ સેવા ક્ષેત્ર માટે મહત્તમ કેટલું ધિરાણ મળે છે ?
Answer: 8,00,000

115. મેડિકલ અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા SEBC વિદ્યાર્થીઓને ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ કોને મળે છે ?
Answer: હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તેને

116. ભગવાન બુદ્ધ રાજ્ય શિષ્યવૃત્તિ કન્યા યોજનાનું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
Answer: જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી

117. સ્વનિર્ભર સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઇથી પ્રવેશ મળી શકે, તેવા ઉમદા ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલ સરકારશ્રીની યોજના કઇ છે ?
Answer: ફ્રી શીપ કાર્ડ યોજના

118. હાયર એજ્યુકેશન સ્કીમનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે?
Answer: જૂનથી ઓગસ્ટ

119. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કૌશલ્યવર્ધક તાલીમ દ્વારા રોજગારી આપી આર્થિક રીતે પગભર બનાવી તેમના કારકિર્દીનિર્માણના ઉમદા ઉદ્દેશ સાથે સરકારશ્રીની કઇ યોજના કાર્યરત છે ?
Answer: સંત શિરોમણી શ્રી રવિદાસ ઉચ્ચ કૌશલ્યવર્ધક તાલીમ યોજના

120. 11થી 14 વર્ષની શાળાએ ન જનાર કિશોરીઓ માટે ગુજરાત રાજ્યમાં કઈ યોજના કાર્યરત છે ?
Answer: સ્કીમ ફોર એડોલેશન્ટ ગર્લ્સ

121. સમાજમાં દીકરીઓના મહત્ત્વને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ કરેલ છે ?
Answer: કુંવરબાઈનું મામેરું

122. બાયસેગ દ્વારા 3થી 6 વર્ષના બાળકો માટે કયા શૈક્ષણિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે ?
Answer: ઉંબરે આંગણવાડી

123. અનુ.જનજાતિ મહિલાને બકરા એકમની સ્થાપના અર્થે ઓનલાઈન અરજી ક્યાં કરવાની હોય છે ?
Answer: આઈ-ખેડૂત પોર્ટલ

124. દીકરીઓના ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે નાના પાયે માસિક બચત કરવા કઈ યોજના અમલી બનાવાઇ છે ?
Answer: સુકન્યા સમૃદ્ધિ યોજના

125. વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો ક્યારથી કાર્યરત છે ?
Answer: વર્ષ 2006-07

126


.પ્રસ્તુત વીડિયોમાં લાભાર્થી 'વિકાસ' ભારત સરકારની એક યોજના દ્વારા તેમને શું ફાયદો થઈ રહ્યો છે તેની વાત કરી રહ્યાં છે, આ યોજનાનું નામ શું છે ?
Answer: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

127


.ઉપરોક્ત વિડીયોમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી કઈ યોજના પર વાત કરી રહ્યા છે જેને ગિનીસ બૂકમાં વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવેલ છે? તે યોજનાનું નામ જણાવો.
Answer: પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના

20-7-2022

1. ખેત તલાવડી સ્કીમ હેઠળ ખેડૂતોને અનુક્રમે કેટલી સબસીડી અને શ્રમદાનનો લાભ અપાય છે ?
Answer: 90% અને 10%

2. સરદાર પટેલ કૃષિસંશોધન પુરસ્કારની યોજના હેઠળ પ્રથમ સ્થાન મેળવનાર ખેડૂતને શાલ અને પ્રમાણપત્ર સાથે કેટલી રકમ આપવામાં આવે છે ?
Answer: Rs.51000/-

3. કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલય અંતર્ગત ડેરી સહકાર યોજના કયા દૃષ્ટિકોણને સાકાર કરવા માટે શરૂ કરવામાં આવી ?
Answer: સહયોગથી સમૃદ્ધિ સુધી

4. જીરાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કયા નંબરે છે ?
Answer: પહેલા

5. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા કઈ ડેરીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ડેરી સહકાર યોજના રાષ્ટ્રના ખેડૂતોને સમર્પિત કરવામાં આવી ?
Answer: અમૂલ ડેરી

6. માછીમારોને માછલીની સુકવણી માટે રાજ્ય સરકાર દ્વારા કઈ સહાય આપવામાં આવે છે ?
Answer: સોલાર ડ્રાયરની ખરીદી ઉપર સહાય

7. અધ્યાપકોના જ્ઞાનવર્ધન માટે અપાતી તાલીમ કઈ છે ?
Answer: ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ

8. વિષયનિષ્ણાતો દ્વારા જ્ઞાનની આપ-લે થાય છે તેવા સંધાન કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ હતી ?
Answer: 2009

9. શિક્ષક દિન નિમિત્તે જ્ઞાનકુંજ ઇ-ક્લાસ પ્રૉજેક્ટ કયા વર્ષે શરૂ કરવામાં આવ્યો હતો ?
Answer: 2017

10. સર્વ શિક્ષા અભિયાનનો હેતુ શો છે ?
Answer: પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકરણ

11. કયા ગુજરાતીના નામે હૈદ્રાબાદમાં નેશનલ પોલીસ એકેડેમી છે ?
Answer: સરદાર વલ્લભભાઈ પટેલ

12. જાતવાન કાઠિયાવાડી ઘોડાઓનું સંશોધન કેન્દ્ર કયાં આવેલું છે ?
Answer: જૂનાગઢ

13. ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલું છે ?
Answer: સુરત

14. જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ લોન મેળવવા માટે મશીનરી સાથેના પ્રૉજેક્ટ પ્લાન્ટમાં કેટલું રોકાણ હોવું જોઈએ ?
Answer: ઓછામાં ઓછા રૂ. 5 લાખ

15. કેન્દ્ર સરકારે ઊર્જા બચતના અભિયાનરૂપે કઈ યોજના ઘડી છે ?
Answer: ઉજાલા યોજના

16. એક જ જગ્યાએથી સૌર અને પવન ઊર્જા એક સાથે ઉત્પાદિત કરવા અને તેના ઉત્પાદનને પ્રોત્સાહક સહાય આપવા ગુજરાત સરકારે કઈ પોલિસી અમલમાં મૂકી છે ?
Answer: વિન્ડ સોલાર હાઈબ્રીડ પાવર પૉલિસી

17. HVDSનું પૂરું નામ શું છે ?
Answer: હાઇ વોલ્ટેજ ડિસ્ટ્રિબ્યુશન સીસ્ટમ

18. વિશ્વનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પાવર પ્રૉજેક્ટ ક્યાં આવેલો છે ?
Answer: મહેસાણા

19. વર્ષ 2019-20 માટે વિન્ડ એનર્જી ક્ષેત્રે બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ કયા રાજ્યને મળ્યો છે ?
Answer: ગુજરાત

20. IGSTનું પૂરું નામ શું છે ?
Answer: ઇન્ટિગ્રેટેડ ગૂડ્સ અને સર્વિસ ટેક્સ

21. સ્વૈચ્છિક રીતે નોંધાયેલ વ્યક્તિનું GST રજિસ્ટ્રેશન કેટલી સમયમર્યાદામાં બિઝનેસ શરૂ ન કરે તો રદ થઈ શકે છે ?
Answer: રજિસ્ટ્રેશનની તારીખથી 6 મહિનામાં

22. PM - ગતિશક્તિ યોજનનો મહત્તમ લાભ કોને મળશે ?
Answer: રોજગાર ઇચ્છિત યુવાવર્ગને

23. ભારત દેશના અર્થવ્યવસ્થાને એકીકૃત અને સર્વગ્રાહી કરવામાં કઈ યોજના મહત્ત્વની ભૂમિકા ભજવશે ?
Answer: PM -ગતિશક્તિ

24. અટલ પેન્શન યોજનામાં પેન્શનની રકમ વર્ષમાં કેટલી વાર વધારી કે ઘટાડી શકાય છે ?
Answer: એક વાર

25. SWAGATનું પૂરું નામ શું છે ?
Answer: સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રિએવેન્સ બાય એપ્લિકેશન ઑફ ટેક્નોલોજી

26. GSCSCLનું પૂરું નામ શું છે ?
Answer: ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાઈઝ કોર્પોરેશન લિમિટેડ

27. FCIનું પૂરું નામ શું છે ?
Answer: ફૂડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા

28. ધોળાવીરા દેશનું કયા નંબરનું વિશ્વ વિરાસત શહેર બન્યું છે ?  
Answer: 40મું

29. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ તાલુકા કક્ષાએ બનાવવામાં આવતી સમિતિમાં અધ્યક્ષસ્થાને કોણ હોય છે ?
Answer: મામલતદારશ્રી

30. 'Day to Day with Gandhi’ નામની ડાયરીના લેખકની નામ જણાવો.
Answer: મહાદેવભાઈ દેસાઈ

31. વનમહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓને મહત્તમ 5000 રોપાઓ કેટલા પૈસામાં આપવામાં આવે છે ?
Answer: 0.20 પૈસા

32. ટીસ્યુ કલ્ચર/નીલગીરી ક્લોનલ રોપવિતરણ યોજના અંતર્ગત સાગના ટીસ્યુ કલ્ચર રોપ ઉપલબ્ધતાના ધોરણે કેટલા રૂપિયામાં મળી શકે છે ?
Answer: 20 રૂપિયા

33. વિકેન્દ્રીત પ્રજા નર્સરી યોજનાનો લાભ લેવા માટે કોના મારફત નાયબ વન સંરક્ષકશ્રીને અરજી કરવાની રહે છે ?
Answer: સંબધિત પરિક્ષેત્ર વનઅધિકારી મારફત

34. તળાવો, નદીકાંઠે વાવેતરનો અમલ કયા વર્ષથી કરવામાં આવ્યો છે ?
Answer: 2012-13

35. પર્યાવરણ વાવેતર યોજના અન્વયે ઇનો લાભ લેવા ઇચ્છતી સંસ્થાઓએ વાવેતર લેવાના એક વર્ષ અગાઉ જૂન મહિનાની કઈ તારીખ સુધીમાં અરજી આપવાની રહે છે ?
Answer: 30-જૂન

36. પુનિત વન'નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
Answer: 2004

37. વનવિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિના લોકોને કુટુંબ દીઠ કેટલા સોલાર ફાનસ મળે છે ?
Answer: એક

38. વનવિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિના લાભાર્થીઓને નિર્ધૂમ ચૂલા યોજના અન્વયે કુટુંબ દીઠ કેટલા ચૂલા મળે છે ?
Answer: એક

39. ખાસ અંગભૂત યોજના અંતર્ગત લાભાર્થીના ખેતરમાં રોપવામાં આવેલ રોપા પૈકી કેટલા ટકા રોપા જીવંત હોય તો લાભાર્થીને ત્રણ વર્ષ સુધી વળતર મળે છે ?
Answer: 50 Percentage

40. ભારતમાં નોંધાયેલા પ્રાણીઓના સમૂહોમાં કેટલા ટકા સરીસૃપ ગુજરાતમાં છે ?
Answer: 18 Percentage

41. 'ફોરેસ્ટ' શબ્દ ક્યા લેટિન શબ્દ પરથી ઊતરી આવ્યો છે ?
Answer: Fores'

42. ઇન્ટરનેશનલ ડે ઑફ ક્લાઇમેટ એક્શન ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 24 ઑક્ટોબર

43. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રૉજેક્ટ ચાલી રહ્યો છે ?
Answer: બાયોપ્લાસ્ટિક

44. રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને તેમની સિદ્ધિઓ કયા ટીવી કાર્યક્રમમાં પ્રસારિત કરવામાં છે ?
Answer: ગુજરાત ગાથા અને યશગાથા ગુજરાતની

45. કલાઇમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
Answer: ઇનોવેશન / ઇનોવેટીવ પ્રૉજેકટ

46. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું મુખ્ય મથક ક્યાં આવેલુ છે ?
Answer: નવી દિલ્હી

47. દેશની અગ્રણી પોલીસ તાલીમ સંસ્થા સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલિસ એકેડમી (SPV NPA) ક્યાં આવેલી છે ?
Answer: હૈદરાબાદ

48. ગુજરાત રાજ્યના સુરક્ષા સેતુ યોજના અંતર્ગત શાળાના બાળકોને કઈ તાલીમ આપવામાં આવે છે ?
Answer: સ્ટુડન્ટ પોલીસ કેડર

49. કિશોરી શક્તિ યોજના માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

50. વાત્સલ્ય દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવે છે ?
Answer: આંગણવાડી કેન્દ્ર

51. નેશનલ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામનું સૂત્ર શું છે ?
Answer: હમ દો, હમારે દો

52. પુખ્ત પુરુષો અને સ્ત્રીઓને લાગુ પડે છે એવા ઊંચાઈ અને વજનના આધારે શરીરની ચરબીના માપ કયા નામે ઓળખવામાં આવે છે ?
Answer: BMI (બોડી માસ ઇન્ડેક્સ)

53. કઈ યોજના અંતર્ગત મચ્છરદાની પૂરી પાડવામાં આવે છે ?
Answer: રાષ્ટ્રીય વાહકજન્ય રોગનિયંત્રણ યોજના

54. ગુજરાત વાહન અકસ્માત સહાય યોજના હેઠળ કયા પ્રકારના હૉસ્પિટલ શુલ્ક આવરી લેવામાં આવે છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

55. સુમન યોજનાનો લાભ કોને મળે છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

56. મેરા (MERA) ઇન્ડિયા અભિયાન કયા રોગ માટે શરૂ કરવામાં આવ્યું હતું ?
Answer: મલેરિયા

57. ભારતમાં એફડીઆઈને બે માર્ગ દ્વારા મંજૂરી મળેલ છે. પ્રથમ માર્ગ સરકારી મંજૂરી છે તો અન્ય માર્ગ કયો છે ?
Answer: ઓટોમેટિક માર્ગ

58. નીચેનામાંથી કઈ યોજના સામાન્ય નાગરિકો માટે ઉડ્ડયનને સસ્તુ બનાવીને પ્રાદેશિક હવાઈ જોડાણને પ્રોત્સાહન આપે છે ?
Answer: UDAN (ઉડાન)

59. આંતરરાષ્ટ્રીય સહયોગ (આઈસી) યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: નિકાસ બજારમાં પ્રવેશવા માટે MSMEને મદદ કરવાનો છે

60. સમર્થ યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: સ્પિનિંગ અને વણાટને બાદ કરતાં કાપડના 10 લાખ વ્યક્તિઓને તાલીમ આપવા માટે

61. કોયર વિકાસ યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: નવા સ્ટેટ ઑફ ધ આર્ટ કોયર પ્રોસેસિંગ એકમોની સ્થાપનાને ટેકો આપવા માટે

62. નીચેનામાંથી કઈ યોજના 18થી 70 વર્ષની વયજૂથના હેન્ડલૂમ વણકર/કામદારોને આકસ્મિક કારણોસર મૃત્યુ અથવા વિકલાંગતા માટે વીમા કવચ આપે છે ?
Answer: પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY)

63. ભારત સરકારના ઇ-શ્રમ પોર્ટલ હેઠળ અસંગઠિત કામદાર લાભાર્થીની વયમર્યાદા નોંધણી વખતે કેટલી રાખવામાં આવી છે ?
Answer: 16-59 વર્ષ

64. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની હોમ લોન વ્યાજ સબસિડી યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીનો માસિક કેટલો પગાર હોવો જોઈએ ?
Answer: 35000થી ઓછો

65. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવનજ્યોતિ બીમા યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 50 વર્ષ

66. ગુજરાત સરકાર દ્વારા અકસ્માત જૂથ વીમા યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારોના કામદારોની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 70 વર્ષ

67. ગુજરાત રાજ્યમાં સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર મળીને કુલ કેટલી આઈ.ટી.આઈ. સંસ્થા આવેલી છે ?
Answer: 595

68. ગુજરાત સરકાર દ્વારા ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ શ્રમિકોની દીકરીઓને કયા પ્રકારની આર્થિક સહાય આપવામાં આવે છે ?
Answer: શિક્ષણ અને લગ્ન માટેનો ખર્ચ

69. ગુજરાત સરકારની શ્રમનિકેતન યોજનાના MOU નીચેનામાંથી કયા જિલ્લામાં કરવામાં આવ્યા હતા ?
Answer: ગાંધીનગર

70. ભારતના ઉપરાષ્ટ્રપતિ કેટલા સમયગાળા માટે હોદ્દો સંભાળે છે ?
Answer: 5 વર્ષ

71. લોકસભાની ચૂંટણી લડતા ઉમેદવારે જામીન માટે કેટલી ડિપોઝીટ કરવાની રહે છે ?
Answer: રૂ. 25,000

72. રાજ્યસભાના સભ્યો કોણ ચૂંટે છે ?
Answer: રાજ્યોના ધારાસભ્ય

73. ભારતના રાષ્ટ્રપતિ કોના દ્વારા ચૂંટાય છે ?
Answer: સંસદ અને રાજ્ય વિધાનસભાના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો દ્વારા

74. રાજ્યની કારોબારી સત્તા કોની પાસે છે ?
Answer: રાજ્યના રાજ્યપાલ

75. PPFનો અર્થ શું છે ?
Answer: જાહેર ભવિષ્યનિધિ

76. અગ્નિપથ યોજનામાં આવેદન કરવા માટે ઉમેદવારની વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 17.5થી 21 વર્ષ

77. ગુજરાતની ગ્રામપંચાયત કયા પ્રૉજેક્ટ હેઠળ કોમ્પ્યુટરાઈઝ્ડ કરવામાં આવી છે ?
Answer: ઇ-ગ્રામ

78. GSTના રેટ કેટલા છે ?
Answer: 0%, 5% ,12% ,18%, 28%

79. અર્બન વર્ષ 2005 કોના નેતૃત્વમાં શરૂ કરવામાં આવ્યું ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

80. સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
Answer: નર્મદા

81. અટલ ભુજલ યોજના હેઠળ ગુજરાતના કેટલા તાલુકાઓને લાભ મળવાપાત્ર છે ?
Answer: 34

82. તમામ શહેરી વિસ્તારને વ્યક્તિગત શૌચાલય અને જાહેર શૌચાલય પૂરાં પાડવા માટે સરકારની કઈ યોજના કાર્યરત છે ?
Answer: સ્વચ્છ ભારત મિશન

83. નીચેનામાંથી કઈ વાવ ગુજરાતમાં સ્થિત છે ?
Answer: રાણકી વાવ

84. નર્મદા યોજના ગુજરાતના કેટલાં ગામડાંઓને પૂરથી રક્ષણ પૂરું પાડશે ?
Answer: 210

85. કોમ્યુનિટી ટોઇલેટનું બાંધકામ કઈ સરકારી યોજના અંતર્ગત કરવામાં આવે છે ?
Answer: સ્વચ્છ ભારત મિશન

86. ભારત સરકાર દ્વારા શરૂ થયેલ સ્વચ્છ ભારત મિશનનું ધ્યેય શું છે ?
Answer: સ્વચ્છતા પ્રત્યે લોકોને જાગૃત કરવા

87. ભારતમાં 100% નળથી પાણી પુરવઠો પૂરો પાડનાર પ્રથમ રાજ્ય કયું છે ?
Answer: ગોવા

88. કઈ યોજના હેઠળ આવાસ માટે એકમ સહાયતા રૂ. 1.2 લાખ (મેદાની વિસ્તાર) / 1.3 લાખ (પર્વતીય વિસ્તાર) કરવામાં આવી છે ?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)

89. ગ્રામપંચાયતનું વહીવટી કામ કોણ સંભાળે છે ?
Answer: તલાટી કમ મંત્રી

90. ગુજરાત રાજ્યની કુલ કેટલી જિલ્લા પંચાયતોને GSWAN દ્વારા વાઈડ એરીયા નેટવર્ક' થી જોડવામાં આવેલ છે ?
Answer: 33

91. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ કઈ યોજનાનો હેતુ ટ્રીટમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને પશુઓ અને જૈવિક કચરાને સંપત્તિમાં રૂપાંતરિત કરવામાં સમુદાયોને મદદ કરવાનો છે ?
Answer: ગોબરધન યોજના

92. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના હેઠળ સરકારે 1000 દિવસમાં કેટલાં ગામડાંઓનું વીજળીકરણ કરવાનું નક્કી કર્યું હતું ?
Answer: 18452

93. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ તબક્કા -1ની કુલ લંબાઈ કેટલી છે ?
Answer: 40.03 કિમી

94. 27મી સપ્ટેમ્બર, 2017ના રોજ ભારતની છબીને ઉચ્ચ સ્તરના પ્રવાસન સ્થળ તરીકે પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
Answer: અતુલ્ય ભારત

95. વર્ષ 2007માં ચાંપાનેર-પાવાગઢ પુરાતત્ત્વ ઉદ્યાનને કયો રાષ્ટ્રીય પ્રવાસન પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ?
Answer: શ્રેષ્ઠ પ્રવાસન મૈત્રીપૂર્ણ સ્મારક

96. નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ ગુજરાતના સૌથી લાંબા કેબલ સ્ટેડ બ્રિજનું નામ શું છે ?
Answer: નવો નર્મદા બ્રિજ

97. જે પ્રવાસન પ્રવૃત્તિ પર્યાવરણનું જતન કરે અને સ્થાનિક લોકોની સુખાકારીમાં સુધારો કરે તેને કયા નામે ઓળખવામાં આવે છે ?
Answer: ઇકો પ્રવાસન

98. ડૉ. ભૂપેન હજારિકા સેતુ ઉત્તર પૂર્વના કયા રાજ્યોને જોડે છે ?
Answer: આસામ અને અરુણાચલપ્રદેશ

99. વર્લ્ડ રેકોર્ડ ઑફ ઈન્ડિયા દ્વારા GSRTCને એવોર્ડ અને મેડલ કેમ આપવામાં આવ્યો ?
Answer: એક જ દિવસમાં 94539 ટિકિટના ઓનલાઈન બુકિંગ માટે

100. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવવા માટે કેટલો ખર્ચ થયેલ છે ?
Answer: આશરે રૂ. 800 કરોડ

101. ગુજરાતમં કઈ યોજના હેઠળ રાજ્ય સરકાર માર્ગ અકસ્માતના તમામ પીડિતોને હૉસ્પિટલ પહોંચવાના પ્રથમ 48 કલાકમાં રૂ.50,000 સુધીની મફત સારવાર આપે છે ?
Answer: વાહન અકસ્માત સહાય યોજના

102. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પરની ટ્રેનો કઈ ઝડપે ચાલશે ?
Answer: 320 કિ.મી./કલાક

103. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), ગાંધીનગર ક્યાં આવેલું છે ?
Answer: પાલજ, ગાંધીનગર

104. પાટણ ખાતે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?
Answer: શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

105. બીસીકે -29 યોજના હેઠળ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં તૃતીય ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે ?
Answer: રૂ.11000

106. ગંભીર ગુનામાં સંડોવાયેલા બાળકોને ક્યાં રાખવામાં આવે છે ?
Answer: પ્લેસ ઑફ સેફ્ટી

107. નીચેનામાંથી ASHMITA યોજનાના ઉદેશ જણાવો.
Answer: વિદ્યાર્થીઓની હાજરીનો ટ્રેક રાખવો , વિદ્યાર્થીઓના જ્ઞાનનો ટ્રેક રાખવો , વિદ્યાર્થીઓના મધ્યાહ્ન ભોજનનો ટ્રેક રાખવો

108. પ્રધાનમંત્રીની કઈ યોજના ડિજિટલ લર્નિંગ અને ડિજિટલ ટીચિંગ મટિરિયલ સુધી પહોંચવા માટેની પહેલ છે ?
Answer: પ્રધાનમંત્રી વિદ્યા પ્રૉજેક્ટ

109. કયું સરકારી મિશન 3 R- રીડયુસ, રીયુઝ અને રીસાયકલના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ઘન કચરાના સ્ત્રોતને અલગ પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
Answer: સ્વચ્છ ભારત અભિયાન

110. ગ્રામવિસ્તાર માટે વિદ્યાસાધનાયોજનાનો લાભ લેવા કેટલી વાર્ષિક આવકમર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે ?
Answer: 1,20,000

111. એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડર દ્વારા કઈ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે ?
Answer: કૃષિ વૈવિધ્યકરણ પ્રૉજેક્ટ

112. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ સ્નાતકકક્ષામાં અભ્યાસ કરતા કેટલાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે?
Answer: 1000

113. ITI, ધંધાકીય તેમજ તકનિકી અભ્યાસક્રમોમાં દાખલ થનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બાર માસ માટે કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ?
Answer: માસિક રૂપિયા 400

114. ફ્રી શીપ કાર્ડ યોજનાનો લાભ લેવા માટે કયા પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે ?
Answer: www.digitalgujarat.gov.in

115. સફાઈ કામદારોનાં બાળકોને ઇનામ/ પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના હેઠળ ધોરણ ૧૨ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે ?
Answer: રૂ.31,000

116. સ્કોલરશીપ ફોર સ્ટુડન્ટ ઑફ ગવર્મેન્ટ કૉલેજ, ગુજરાત અંતર્ગત ત્રીજો ક્રમ મેળવનારને કેટલા રૂપિયા મળવાપાત્ર છે ?
Answer: 1000 રૂપિયા

117. ઘોડિયા સબ સ્ટેશનથી ઝાલોદનાં કેટલાં ગામોને વીજળી પૂરી પાડવામાં આવશે ?
Answer: 25

118. ગુજરાત રાજ્યમાં ભારત સરકારના કૌશલ્યવિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય દ્વારા નાસ્મેદ ગામમાં કઈ સંસ્થાની સ્થાપના કરવાનું આયોજન છે ?
Answer: IIS (ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ સ્કીલ)

119. સંસ્કૃત અભ્યાસ માટે નવા સંસ્કૃત ગુરુકુળ શરૂ કરવા માટે સરકારશ્રીએ કઈ યોજના જાહેર કરી છે ?
Answer: સંસ્કૃતશક્તિ ગુરુકુળ

120. MPV હેઠળ કેવા પ્રકારનો લાભ આપવામાં આવે છે ?
Answer: ટૂંકા ગાળાની સલાહ

121. ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનેકઈ યોજના અંતર્ગત વીમા કવચ પૂરું પાડવામા આવે છે ?
Answer: માતા યશોદા ગૌરવનિધિ

122. ગુજરાત રાજ્યમાં કાર્યરત પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
Answer: સગર્ભા અને બાળકોને સ્તનપાન કરાવતી મહિલાઓ

123. ઉજ્જવલા પ્રૉજેક્ટ અંતર્ગત સહાય મેળવવા માટેની આવકમર્યાદા કેટલી રાખેલી છે ?
Answer: કોઈ આવકમર્યાદા નથી

124. કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત કન્યા દીઠ કેટલા રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે ?
Answer: 10000

125. મમતા ડોળી યોજનાનો લાભ કઈ સમિતિ દ્વારા આપવામાં આવે છે ?
Answer: ગ્રામ આરોગ્ય સ્વચ્છતા સમિતિ

126


.ઉપરોક્ત વિડીયોમાં કઈ યોજના મહિલાઓને 2જી/3જી ત્રિમાસિક ગાળામાં આરોગ્ય લક્ષી સુવિધા પૂરી પાડે છે?
Answer: પ્રધાનમંત્રી સુરક્ષિત માતુત્વ અભિયાન

127


.ઉપરોક્ત વીડિયોમાં ગુજરાત સરકારની યોજનાનું થીમ સોંગ ચાલી રહ્યું છે, તો એ યોજના કઈ છે ?
Answer: મિશન મંગલમ


21-7-20222


1. માઈક્રો-ઇરિગેશન સંબંધિત સંસ્થા કઈ છે ?
Answer: ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની (GGRC)

2. કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને ખેડૂતોને નાનાં ગોડાઉન બનાવવા માટે સરકારશ્રીએ કઈ યોજના અમલમાં મૂકી છે ?
Answer: મુખ્યમંત્રી પાકસંગ્રહ યોજના

3. ખેતીની જમીનમાં જિપ્સમ અથવા એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે ?
Answer: ગંધક તત્ત્વની ખામી નિવારવા

4. આપત્તિનાં વર્ષોમાં વીમા કવચ પૂરું પાડીને અને કોઈપણ સૂચિત પાક નિષ્ફળ જવાની સ્થિતિમાં ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે કઈ યોજના છે ?
Answer: નેશનલ એગ્રિકલ્ચર ઇન્સ્યોરન્સ સ્કીમ (NAIS)

5. ભારતમાં પ્રોફિલેક્ટિક રસીકરણ કાર્યક્રમોના અમલીકરણ દ્વારા પશુ આરોગ્ય ક્ષેત્રને સુધારવા માટે કઈ યોજના છે ?
Answer: લાઈવ સ્ટોક હેલ્થ અને ડિસીઝ કંટ્રોલ યોજના (LH&DC)

6. કોના મત મુજબ મધમાખી ઉછેર માત્ર મધમાંથી જ આવક મેળવતું નથી, પરંતુ મધમાખીનું મીણ પણ આવકનો ખૂબ મોટો સ્રોત છે ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

7. ભારતના શિક્ષણ મંત્રાલયના વર્તમાન મંત્રી કોણ છે ?
Answer: ધર્મેન્દ્ર પ્રધાન

8. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હેઠળ કઈ યોજનામાં મેડિકલ, એન્જિનિયરિંગના કોર્સના SEBCના વિદ્યાર્થીઓ ભોજન બિલ સહાય મેળવવા માટે અરજી કરી શકે છે ?
Answer: બી.સી.કે.-79

9. 2022 સુધીમાં કેટલા વિદ્યાર્થીઓને શ્રેયસ યોજના હેઠળ આવરી લેવાની અપેક્ષા છે ?
Answer: 50 લાખ

10. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કેન્દ્રીય યુનિવર્સિટીના નવા કેમ્પસનો શિલાન્યાસ કયા શહેરની નજીક કરવામાં આવ્યો હતો ?
Answer: વડોદરા

11. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કેટલી રકમની લોન આપવામાં આવે છે ?
Answer: રૂ. 15.00 લાખ

12. ગુજરાતનાં પ્રથમ મહિલા કુલપતિનું નામ જણાવો.
Answer: શ્રીમતી હંસાબહેન મહેતા

13. સમગ્ર ભારતમાં પ્રથમવાર ફરજિયાત કન્યા કેળવણી દાખલ કરનાર રાજ્ય કયું હતું ?
Answer: ગોંડલ

14. ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલી ગ્રીન મોબિલીટી ઇનોવેશન ચેલેન્જનો હેતુ શો છે ?
Answer: ઇલેક્ટ્રિક વાહનોના વપરાશ વધારવા

15. કુસુમ સ્કીમ ૨૦૨૨નો પ્રાથમિક ઉદ્દેશ શો છે?
Answer: ખેડૂતોને વીજળી ઉત્પન્ન કરવા માટે અદ્યતન ટેકનોલોજી પ્રદાન કરવી

16. સ્લમ ઇલેક્ટ્રિફિકેશન સ્કીમ હેઠળ કયા વિસ્તારને લાભ મેળવવા પાત્ર છે ?
Answer: સ્લમ વિસ્તાર

17. દેશમાં પાઇપલાઇન્સ દ્વારા PNG કનેક્ટિવિટી પ્રદાન કરવામાં ગુજરાત કયા સ્થાને છે ?
Answer: પ્રથમ

18. EEZનું પૂરું નામ શું છે ?
Answer: એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન

19. રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
Answer: 14 ડિસેમ્બર

20. સીજીએસટી એક્ટ હેઠળ વસૂલવામાં આવતા વેરાના દરને કોણ સૂચિત કરે છે ?
Answer: જીએસટી કાઉન્સિલની ભલામણો મુજબ કેન્દ્ર સરકાર

21. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કયા વયજૂથના લોકો માટે ઉપલબ્ધ છે ?
Answer: 18થી 70

22. જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજનામાં પ્રોજેક્ટની ટોચમર્યાદા કેટલી છે ?
Answer: રૂ. 1 લાખથી 25 લાખ સુધી

23. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં એક આંખ, હાથ કે પગ ગુમાવવા જેવી આંશિક વિકલાંગતાના કિસ્સામાં વારસદાર/નોમિનીને કેટલી રકમ મળવાપાત્ર છે ?
Answer: રૂ. 1 લાખ

24. અટલ પેન્શન યોજના અંતર્ગત લાભાર્થી 24 માસ સુધી પ્રીમિયમના ભરી શકે તો શું થાય છે ?
Answer: ખાતું બંધ થાય

25. GRCCનું પૂરું નામ શું છે ?
Answer: ગુજરાત રેશન કાર્ડ કોમ્પુટરાઈઝેશન

26. સરદાર વલ્લભભાઈ પટેલની કઈ જન્મજયંતી પર ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું ?
Answer: 143મી જન્મજયંતી

27. ગુજરાત સરકાર દ્વારા નોવેલ કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણને નિયંત્રણમાં લાવવાના ભાગરૂપે એપ્રિલ-2020 દરમિયાન NFSA તથા Non-NFSA APL-1 કાર્ડધારકોને વિનામૂલ્યે શેનું વિતરણ કરવામાં આવ્યું હતું ?
Answer: ફૂડ બાસ્કેટ

28. નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ (NGMA)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 1954

29. ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો વાર્ષિક ઉત્સવ (મોઢેરા નૃત્ય ઉત્સવ) ગુજરાતમાં દર વર્ષે ક્યા મહિનામાં યોજવામાં આવે છે ?
Answer: જાન્યુઆરી

30. મે-2014ની સ્થિતિએ માત્ર 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં NFSA-2013નું અમલીકરણ થતું હતું, જે મે-2018ની સ્થિતિએ વધીને કેટલું થયું છે ?
Answer: બધા 36 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં

31. 'પુનિત વન'નું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

32. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત સીમાંત ખેડૂત અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી રોપા દીઠ કેટલા પૈસા લેખે મહત્તમ 200 રોપાઓ વેચાણ કરવામાં આવે છે ?
Answer: 0.10 પૈસા

33. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષવાવેતર(ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂના સાથે કયા ઉતારા આપવા પડે છે ?
Answer: ૭/૧૨ અને ૮-અ

34. આદિવાસીઓ દ્વારા વૃક્ષ ખેતી યોજના અંતર્ગત પ્રતિ હેક્ટરે કેટલા રોપા વાવવાના થાય છે ?
Answer: 2000

35. ભારતનું સૌથી મોટું મેંગ્રોવ જંગલ કયું છે ?
Answer: સુંદરવન ગ્રુવ્સ

36. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વન ઉછેર યોજનામાં વન વિભાગ પાંચ વર્ષની જાળવણી કર્યા બાદ રક્ષણ અર્થે પરત કોને સોંપે છે ?
Answer: ગ્રામ પંચાયતને

37. ભક્તિ વનનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
Answer: 2008

38. કયા વન્ય પ્રાણીની સંખ્યા ગણતરી માટે ગુજરાતના વન વિભાગ દ્વારા પૂનમ અવલોકન પદ્ધતિ હાથ ધરવામાં આવે છે ?
Answer: સિંહ

39. વન વિભાગના ખાસ અંગભૂત યોજના અંતર્ગત ખાતા દ્વારા ઉછેર યોજનામાં કઈ જાતિના મજૂરો દ્વારા વન વિભાગની નર્સરી ઉછેરવામાં આવશે ?
Answer: અનુસૂચિત જાતિના

40. ગુજરાતમાં મેન્ગ્રોવની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે ?
Answer: 15

41. ભારતમાં કેટલા જાતના સસ્તન પ્રાણીઓ નોંધાયેલા છે ?
Answer: 398

42. ગુજરાત ગાથા અને યશગાથા ગુજરાતની ટેલિવિઝન શ્રેણીમાંથી જનતાને કેવા પ્રકારની માહિતી મળી શકે છે ?
Answer: સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને સિદ્ધિઓ

43. કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
Answer: વ્યક્તિગત

44. પર્યાવરણ દિવસ -2019 થીમનું ગીત કયું હતું ?
Answer: થોડી હવા આને દે

45. ભારત સરકાર દ્વારા 2017માં શૈક્ષણિક પરીક્ષામાં પારદર્શકતા જાળવવામાં કઈ અદ્યતન ટેકનોલોજી ધરાવતી સંસ્થાની સ્થાપના કરવામાં આવી ?
Answer: નેશનલ ટેસ્ટિંગ એજન્સી

46. શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું નિધન 1930માં જીનીવામાં થયું હતું, તેમની અંતિમ ઈચ્છા પ્રમાણે તેમનાં અસ્થિ ભારત કયા વર્ષમાં લાવવામાં આવ્યાં હતાં ?
Answer: 2003

47. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે ?
Answer: NH-44

48. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો હતો ?
Answer: લક્ષદ્વીપ

49. કયું ઓનલાઈન પ્લેટફોર્મ રક્ત કેન્દ્રો અને રક્તની ઉપલબ્ધતા વિશે માહિતી પ્રદાન કરે છે ?
Answer: ઇ-રક્તકોશ

50. ૨૦૨૦ દરમિયાન ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના નિવારણ અને નિયંત્રણ માટે ભારત સરકાર દ્વારા કયા પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી?
Answer: બધા વિકલ્પો સાચા છે

51. જનની સુરક્ષા યોજનાનો લાભ સ્ત્રીને ક્યાં સુધી મળી શકે ?
Answer: બે જીવિત બાળકોના જન્મ સુધી

52. નેશનલ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (NOTTO)નો હેતુ શો છે ?
Answer: પ્રત્યારોપણ માટે અંગ અને પેશીની પ્રાપ્તિ અને વિતરણની વ્યવસ્થા ગોઠવવી

53. પૂર્ણા (PURNA) યોજના હેઠળ પૂર્ણા દિવસ ક્યારે ઉજવાય છે ?
Answer: મહિનાનો ચોથો મંગળવાર

54. મહિલા ગર્ભ ધારણ કરે તે 270 દિવસ અને બાળકના જન્મથી 2 વર્ષ સુધીના 730 દિવસ, એટલે કે કુલ 1000 દિવસના સમયગાળાને શું કહેવાય છે ?
Answer: ફર્સ્ટ વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી

55. કઈ સરકારી યોજના હેઠળ બાળરોગ ચિકિત્સક યોગ્ય નવજાત શિશુઓને જન્મસ્થળે તપાસે છે અને જન્મ સમયે રસીકરણ અને પોષણની સલાહ સહિત નવજાત શિશુઓની પ્રારંભિક સંભાળ પૂરી પાડે છે ?
Answer: બાળ સખા યોજના

56. ગુજરાતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ વેન્ટિલેટર, ઓક્સિજન બેડ અને અન્ય નિયમિત બેડની ઉપલબ્ધતાની ચકાસણી માટે સરકાર દ્વારા કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: ગુજરાત એપેડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ (જી.એમ.આર.આઈ.એસ.)

57. આપેલ સમયગાળા માટે દેશની નિકાસ અને આયાતના મૂલ્ય વચ્ચેના તફાવત માટે કયા શબ્દનો ઉપયોગ થાય છે ?
Answer: વેપાર-સિલક

58. ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ યોજનાની મુખ્ય લાભપ્રદ બાબત કઈ છે ?
Answer: કોલેટરલ અને તૃતીય-પક્ષ ગેરંટી વિના 2 કરોડ સુધીની લોન માટે ક્રેડિટ ગેરંટી

59. નીચેનીમાંથી કઈ પ્રવૃત્તિઓ મુદ્રા લોન હેઠળ આવરી શકાય છે?
Answer: સલૂન અને બ્યુટી પાર્લર

60. નેશનલ એસસી-એસટી હબ યોજનાનો મુખ્ય ફાયદો શો છે?
Answer: SC/ST સાહસો અને CPSE ઉદ્યોગસાહસિકો સંબંધિત માહિતીનો સંગ્રહ, સંકલન અને પ્રસાર

61. કઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકોને સહકારી ક્ષેત્રમાં કામનો અનુભવ મેળવવા માટે ઇન્ટર્ન તરીકે લેવામાં આવે છે ?
Answer: સહકાર મિત્ર યોજના

62. સેતુ ભારતમ પ્રોજેક્ટનો હેતુ શો છે ?
Answer: તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગોને રેલ્વે ક્રોસિંગ મુક્ત કરવા

63. E-SHRAM પોર્ટલ હેઠળ જ્યારે લાભાર્થી પોર્ટલ પર નોંધણી કરાવશે ત્યારે કેટલી રકમનું અકસ્માત વીમા કવચ મળશે ?
Answer: રૂ. 2 લાખ

64. ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજનાનો હેતુ શો છે ?
Answer: કૌશલ્ય વિકાસ તાલીમ

65. રિહેબિલેશન ઓફ બોન્ડેડ લેબરર સ્કીમ -2021 મુજબ ભારત સરકાર દ્વારા પુનર્વસન માટે કેટલા ટકા ખર્ચનો ભાગ મળવાપાત્ર છે ?
Answer: 100 Percentage

66. તાજેતરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિવિધ સરકારી વિભાગોને મિશન મોડ અંતર્ગત કેટલી ભરતી કરવા માટેની સૂચના આપી છે ?
Answer: 10 લાખ

67. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ચાલતી હોમ ટાઉન યોજનાનો લાભ પતિ-પત્નીના કિસ્સામાં કેટલી વ્યક્તિઓને મળશે ?
Answer: એક

68. ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજનામાં ક્યા પ્રકારની સંસ્થાના લાભાર્થીને સ્ટાઈપેંડ આપવામા આવે છે ?
Answer: ખાનગી સંસ્થાના

69. રાજ્યના યુવાનોને કૌશલ્યવાન બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા 2022થી કેટલા નવા ભવિષ્યલક્ષી કોર્સ શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે ?
Answer: 51

70. રાજ્યના મુખ્યમંત્રી કોના માટે જવાબદાર છે ?
Answer: વિધાનસભા

71. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોના સમર્થનની જરૂર છે?
Answer: 50 સભ્યો

72. કટોકટી ખતમ થયા પછી રાજ્યમાં કેટલા સમયમાં ચૂંટણી યોજવી જોઈએ ?
Answer: ૬ મહિના

73. કટોકટી ક્યાં જાહેર કરી શકાય ?
Answer: સમગ્ર દેશમાં અથવા ભારતના પ્રદેશના કોઈ પણ ભાગમાં

74. ભારતમાં ચૂંટણીઓનું સંચાલન અને નિયમન કોણ કરે છે ?
Answer: ઈલેકશન કમીશન ઓફ ઇન્ડીયા

75. GST કેવા પ્રકારનો કર છે ?
Answer: પરોક્ષ કર

76. નીચેનામાંથી કઇ વસ્તુને GST બિલ હેઠળ આવરી લેવામાં આવતું નથી ?
Answer: પેટ્રોલ

77. નીચેનામાંથી કઈ સેવાને GST બિલ હેઠળ મુક્તિ આપવામાં આવી છે ?
Answer: સરકારી સેવાઓ

78. જીએસટી બિલ હેઠળ નીચેનામાંથી કઇ વસ્તુને મુક્તિ આપવામાં આવી છે?
Answer: માટીકામ

79. ગરીબોને ઝૂંપડપટ્ટીની જગ્યાએ સારું રહેણાંક મળી રહે તે માટે સરકારશ્રીની નીચેનામાંથી કઇ યોજના અમલમાં છે ?
Answer: EWS

80. નીચેનામાંથી કયું શહેર HRIDAY સ્કીમ હેઠળ સામેલ નથી ?
Answer: મૈસૂર

81. દ્વીપકલ્પની સૌથી મોટી નદીનું નામ શું છે ?
Answer: નર્મદા

82. સરદાર સરોવર પ્રોજેક્ટના બાંધકામ પર દેખરેખ રાખવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટી (NCA)ના સભ્ય કોણ છે ?
Answer: મુખ્ય સચિવ

83. ભારતમાં સૌથી પહેલી મહાનગરપાલિકાની રચના કયા શહેરમાં થઈ હતી ?
Answer: ચેન્નઈ (મદ્રાસ)

84. વરસાદી પાણીના સંગ્રહનો હેતુ શો છે ?
Answer: ભૂગર્ભ જળ રિચાર્જ કરવા

85. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લાભાર્થીઓને વ્યક્તિગત શૌચાલય માટે કેટલી આર્થિક સહાય મળે છે ?
Answer: રૂ. ૧૨૦૦૦

86. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનનો હેતુ શો છે?
Answer: શહેરી ગરીબોને તાલીમ-સ્વરોજગારપૂરાં પાડવાં

87. નીચેનામાંથી 100% નળથી પાણી પુરવઠો પૂરો પાડતાં રાજ્યો કયા છે ?
Answer: તેલંગણા અને આંદામાન

88. લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવીને મૂળભૂત નાગરિક સુવિધાઓ કઈ યોજના હેઠળ પૂરી પાડવામાં આવે છે ?
Answer: અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાંન્સફોર્મેશન (AMRUT)

89. ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા અનુક્રમે કેટલાં સભ્ય હોય છે ?
Answer: 8 અને 16

90. ગુજરાતમાં સમાજની ગરીબ તથા વંચિત મહિલાઓ અને નબળા વર્ગના લોકોને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની તક કઈ યોજના અંતર્ગત રહેલી છે ?
Answer: મિશન મંગલમ

91. ગુજરાતમાં ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જમીનની માપણી અને કાનૂની માલિકી કાર્ડ (પ્રોપર્ટી કાર્ડ/શીર્ષક) વહેંચવાનું કરવાનું કામ કઈ યોજના અંતર્ગત થાય છે?
Answer: સ્વામિત્વ યોજના

92. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી મહિલા સમરસ ગ્રામ પંચાયતને પ્રથમ વાર કેટલા રૂપિયાનું અનુદાન સમરસ ગ્રામ પંચાયત યોજના હેઠળ આપવામાં આવે છે ?
Answer: 3,00,000

93. ગુજરાતમાં બેટ દ્વારકા પ્રોજેક્ટમાં પાણીની અંદર જોવાની ગેલેરી અને રેસ્ટોરન્ટ એ કેવા પ્રકારનું પ્રવાસન છે ?
Answer: દરિયાકાંઠાના પ્રવાસન

94. ભારતમાં અન્ય હાઇ-સ્પીડ કોરિડોરના ભાવિ વિકાસ માટે કઈ સંસ્થા કરોડરજ્જુ તરીકે કામ કરશે?
Answer: હાઇ-સ્પીડ રેલ તાલીમ સંસ્થા, વડોદરા

95. ઘોઘા બંદર અને દક્ષિણ ગુજરાતના દહેજ બંદર વચ્ચે દરિયાઇ માર્ગે માલસામાનની હેર ફેર માટે કઇ ફેરી સર્વિસ શરૂ થઇ ?
Answer: ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસ યોજના

96. ભારતીય રેલ્વે વિભાગે ભગવાન રામના અસ્તિત્વ સાથે જોડાયેલ તમામ મહત્વપૂર્ણ સ્થળોને જોડતી કઈ ટ્રેન શરૂ કરી?
Answer: શ્રી રામાયણ એક્સપ્રેસ

97. GSRTC બસોના મોનિટરિંગ માટે જીપીએસ/પીઆઈએસ આધારિત બસ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ દાખલ કરનાર દેશમાં પ્રથમ સંસ્થા કઈ છે ?
Answer: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ

98. સાગરમાલા કાર્યક્રમ હેઠળ ઓળખાયેલ પ્રોજેક્ટના અમલીકરણ માટે ભારત સરકાર દ્વારા કઈ સંસ્થાની રચના કરવામાં આવી હતી ?
Answer: સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડ

99. NHAI એ કયા હાઇવે પર 2,580 મીટરનો ફોર લેન હાઇવે માટે પેવમેન્ટ ક્વોલિટી કોંક્રીટ 24 કલાકમાં કરવાવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ?
Answer: દિલ્હી-વડોદરા-મુંબઈ આઠ લેન એક્સપ્રેસવે

100. સાબરમતી રિવરફ્રન્ટ કઈ બાબત માટે લોકપ્રિય છે ?
Answer: પક્ષીઓ માટેનું સ્વર્ગ

101. ગ્રામીણ વિસ્તારોમાં પંડિત દીનદયાલ આવાસ યોજના માટેના લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ?
Answer: રૂ. 1,20,000/-

102. દ્વારકા જિલ્લામાં કયાં બે સ્થળો વચ્ચે કેબલ-સ્ટેઇડ આઇકોનિક પુલ બનાવવામાં આવશે ?
Answer: ઓખા- બેટ દ્વારકા

103. કેબલ બ્રિજ ગુજરાતના કયા શહેરમાં બાંધવામાં આવ્યો છે ?
Answer: સુરત

104. કમલ પથ રોડ મહેસાણામાં કયા બે રસ્તાઓને જોડે છે ?
Answer: રાધનપુર રોડથી મોઢેરા રોડ

105. ધોરણ 9માં અભ્યાસ કરતી એસ.સી. (અનુસૂચિત જાતિ) કેટેગરીની વિદ્યાર્થિનીઓ માટે સરસ્વતી સાધના યોજના હેઠળ શું આપવામા આવે છે ?
Answer: મફત સાયકલ

106. વયો નમન યોજના કયા દિવસે લાગુ કરવામાં આવી છે ?
Answer: વૃદ્ધ વ્યક્તિ આંતરરાષ્ટ્રીય દિવસ

107. દેશમાં બાળક દત્તક લેવા અને નિયંત્રણ માટે કઈ એજન્સી કામ કરે છે ?
Answer: સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (CARA)

108. કઈ યોજનાનો હેતુ લિંગ ભેદભાવ અને પૂર્વગ્રહોને દૂર કરીને સમાવેશી લાભો આપવાનો છે ?
Answer: બેટી બચાવો, બેટી પઢાઓ

109. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ મહત્તમ 1 વર્ષમાં કેટલી રકમ જમા કરી શકાય છે ?
Answer: રૂ. 150,000

110. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)નો લાભ મેળવવા ઓછામાં ઓછા કેટલા પર્સનટાઈલ હોવા જરૂરી છે ?
Answer: 80

111. શાળા યુનિફોર્મની ત્રણ જોડીના કેટલા રૂપિયા બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે ?
Answer: 600

112. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ યોજનાનો લાભ લેવા માટે કયા પોર્ટલ પર અરજી કરવાની હોય છે?
Answer: ડિજિટલ ગુજરાત પોર્ટલ

113. પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપનો લાભ કઈ કન્યાઓ માટે છે?
Answer: એન.ટી.ડી.એન.ટી કેટેગરી અને એસઇબીસી

114. છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજનાનો લાભ લેવા માટે ફોર્મ કઈ કચેરી મારફત ભરાવવામાં આવે છે ?
Answer: નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી

115. ફ્રી શીપ કાર્ડ યોજનાનું અમલીકરણ કરતી સંસ્થા કઇ છે ?
Answer: જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી

116. અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની IIM/NIFT/CEPT/NLU પરીક્ષાના તાલીમ વર્ગો માટે નાણાકીય સહાય યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીને ધોરણ 10માં કેટલા માર્ક આવેલ હોવા જોઈએ ?
Answer: 70 % કે તેથી વધુ

117. દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લા માટે કઈ પાણી પુરવઠા યોજના કાર્યરત છે?
Answer: દાહોદ દક્ષિણ જૂથ પાણી પુરવઠા યોજના

118. સ્ટાર્ટ-અપ ઇન્ડિયામાં એકવાર રજિસ્ટ્રેશન થઇ ગયા પછી લાભાર્થીએ ક્યાં પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ?
Answer: GEM પોર્ટલ

119. સુરતના ઉમરપાડામાં કઈ જગ્યાએ ૬૦ લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે?
Answer: રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર

120. સખી યોજના'માં લાભ મેળવવા માટેની આવક મર્યાદા કેટલી છે ?
Answer: કોઇ આવક મર્યાદા નથી

121. મહિલા ઉદ્યોગ સાહસિકોને ટેકો આપવા માટે મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ ઓનલાઇન પ્લેટફોર્મનું નામ આપો.
Answer: મહિલા ઇ-હાટ

122. વિદ્યાસાધના યોજનાનું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
Answer: આદિજાતિ વિકાસની જિલ્લા કચેરી

123. જનની સુરક્ષા યોજનાનો લાભ લેવા માટે કયો પુરાવો રજૂ કરવાનો આવે છે ?
Answer: આવકનો પુરાવો

124. દીકરી યોજના અંતર્ગત જે કુટુંબમાં દીકરો ન હોય અને ફક્ત એક દીકરી હોય તેવા દંપતીને કેટલી રકમ સહાયરૂપે આપવામાં આવે છે ?
Answer: રૂ. 6000

125. રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાને વિજેતા બનનાર મહિલા ખેલાડીઓને વાર્ષિક કેટલી રકમ પુરસ્કારરૂપે આપવામાં આવે છે ?
Answer: રૂ. 3600

126


.ઉપરોક્ત વીડિયોમાં વર્ણવેલ ગુજરાત સરકાર દ્વારા કયા મુખ્યમંત્રીના સમયમાં મિશન મંગલમ યોજનાની શરુઆત કરવામાં આવી હતી ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

127


.ઉપરોક્ત વીડિયો પ્રધાનમંત્રીનું વિઝન એવી દેશની સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ સમિટનો પ્રોમો વીડિયો છે, તો એ સમિટ કઇ છે અને કયા રાજયમાં આયોજિત થાય છે ?
Answer: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, ગુજરાત

22-7-2022

1. ઇ-પ્લેટફોર્મ દ્વારા વર્તમાન બજારોને એકીકૃત કરવા માટે 2015માં શું શરૂ કરવામાં આવ્યું હતું ?
Answer: eNAM પોર્ટલ

2. ગુજરાતના દરેક ગામની મુલાકાત લઈને કયા મોબાઈલ પ્રદર્શન દ્વારા ગ્રામ કક્ષા સુધી કૃષિ મહોત્સવ સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે ?
Answer: કૃષિ રથ

3. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા ડેરી ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી ?
Answer: ડેરી સહકાર યોજના

4. પશુમાલિકોને તેમનાં પશુઓ માટે વિનામૂલ્યે પ્રાથમિક સારવાર અને રસીકરણ ક્યાં મળે છે ?
Answer: ગુજરાત સરકાર દ્વારા સ્થપાયેલ ફર્સ્ટ એઇડ વેટરનરી સેન્ટર્સ (FAVCs)

5. ખાસ કરીને વરસાદ આધારિત વિસ્તારોમાં કૃષિ ઉત્પાદકતા વધારવા માટે કઈ સરકારી સંસ્થાની રચના કરવામાં આવી છે ?
Answer: નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રિકલ્ચર (NMSA)

6. નીચેનામાંથી કયો ખરીફ પાક નથી ?
Answer: મસૂર

7. સરકારી અને અનુદાનિત કોલેજોના અધ્યાપકોની ક્યા એક જ પ્લેટફોર્મ પરથી માહિતી ઉપલબ્ધ થાય છે?
Answer: COGENT

8. નવી શિક્ષણ નીતિ-2020માં કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમ કયા ધોરણથી શરૂ થશે ?
Answer: ધોરણ 6

9. ઓલ ઈન્ડિયા સર્વે ઓફ હાયર એજ્યુકેશન (AISHE)ની શરૂઆત ક્યારે થઈ ?
Answer: 2010 -11

10. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કઈ સહાય આપવામા આવતી નથી ?
Answer: રોકડ નાણા

11. મધ્યાહન ભોજનની વ્યવસ્થા કઈ પંચવર્ષીય યોજના દરમિયાન શરૂ કરવામાં આવી હતી ?
Answer: 8મી યોજના

12. ધ સાઉથ એશિયા યુનિવર્સિટી ભારતનાં કયા શહેરમાં આવેલી છે ?
Answer: નવી દિલ્હી

13. 2020ના ઓક્સફોર્ડ હિન્દી શબ્દ તરીકે કયો શબ્દ પસંદ કરવામાં આવ્યો છે ?
Answer: આત્મનિર્ભરતા

14. સોલાર પેનલની સુવિધા માટે ખેડૂતોએ કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચની આગોતરી ચૂકવણી કરવી પડશે ?
Answer: 5 ટકા

15. ભારત સરકારની કઈ યોજના ગ્રામીણ ભારતમાં સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવા માટે અમલમાં મૂકવામાં આવી છે ?
Answer: દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના

16. સુરત જિલ્લાનું જળવિદ્યુત મથક કઈ નદી પર બનાવવામાં આવ્યું છે ?
Answer: તાપી

17. ગુજરાતમાં કયા વર્ષે વીજ કરમુક્તિ સ્કીમ શરૂ થઈ ?
Answer: 2022

18. પુનઃપ્રાપ્ય ઊર્જાના સહારે ઔદ્યોગિક ક્ષેત્રમાં વિકસિત ગુજરાતે ભારતમાં કયો ક્રમ હાંસલ કર્યો છે ?
Answer: બીજો ક્રમ

19. ખનિજ ઉત્ખનન અને સંશોધન માટે ગુજરાતમાં કયું નિગમ કામ કરે છે ?
Answer: ગુજરાત ખનીજ વિકાસ નિગમ

20. CGSTનું પૂરું નામ શું છે ?
Answer: સેન્ટ્રલ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ

21. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની પેટા યોજના 'કિશોર' હેઠળ કેટલી લોન આપવામાં આવે છે ?
Answer: રૂ. 50000થી 5 લાખ

22. પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમામાં જોડાવા કોનો સંપર્ક કરવાનો રહેશે ?
Answer: નજીકની બેંક શાખાનો

23. ReD (દસ્તાવેજોની નોંધણી)નો મુખ્ય ઉદ્દેશ શું છે ?
Answer: નોંધણીની પ્રક્રિયામાં શક્ય તેટલા ઓછા સમયમાં સંપૂર્ણ પારદર્શિતા સાથે જનતાની સેવા કરવી

24. જી.એસ.એફ.એસ. કોની પાસેથી થાપણો સ્વીકારે છે ?
Answer: ગુજરાત સરકારની સંસ્થાઓ

25. પ્રધાનમંત્રી સંગ્રહાલયનું લોકાર્પણ ક્યારે કરવામાં આવ્યું ?
Answer: 14 એપ્રિલ, 2022

26. ભારતીય રિઝર્વ બેંક દ્વારા વર્ષ 2018માં બહાર પાડવામાં આવેલી કેટલા રૂપિયાની ચલણી નોટમાં રાણકી વાવની છબી દર્શાવી છે ?
Answer: રૂ. 100ની ચલણી નોટ

27. આંગણવાડીનાં બાળકો, સગર્ભા સ્‍ત્રીઓ તથા ધાત્રી માતાઓને પૂરક પોષણ મળી રહે તે હેતુથી ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના ચલાવવામાં આવે છે ?
Answer: સંકલિત બાળ વિકાસ યોજના

28. વિશ્વ વિરાસત દિવસ કઈ તારીખે ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 18 એપ્રિલ

29. ગુજરાતમાં હેરિટેજ ટૂરિઝમ પોલિસીની જાહેરાત કયા મુખ્યમંત્રીશ્રીના સમયગાળામાં થઈ ?
Answer: શ્રી વિજયભાઈ રૂપાણી

30. ગુજરાતનો સૌથી લાંબો ચાલનારો મેળો કયો છે ?
Answer: શામળાજી મેળો

31. વન્ય પ્રાણીઓ ખેતરમાં આવી પાકને નુકસાન ના કરે એ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?
Answer: ખેતરની ફરતે કાંટાળા તારની વાડ બનાવવાની

32. ગ્રામ વનઉછેર યોજના અન્વયે ગ્રામ પંચાયત અને વન વિભાગના સંયુક્ત ખાતામાં રહેલી 25% રકમ ક્યાં વાપરવામાં આવે છે ?
Answer: એ જ વિસ્તારમાં પુનઃ વનીકરણ અર્થે

33. હિંગોલગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યનું સંચાલન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?
Answer: GEER

34. ગુજરાતમાં અંદાજે કુલ કેટલા સરીસૃપની જાતિ નોંધાયેલ છે ?
Answer: 107

35. ભારતમાં વિનાશના આરે (Critically endangered-CR) કોટિમાં આવતાં સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
Answer: 24

36. કઈ સંસ્થા નદીઓ અને સરોવરોના પર્યાવરણીય વ્યવસ્થાપન પર 02 વર્ષ માટે M.Tech. કાર્યક્રમ આપે છે ?
Answer: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), રૂરકી

37. ભારતીય વન સર્વેક્ષણ સંસ્થા (Forest Survey of India) દ્વારા ઉપગ્રહની મદદથી વનોની ગીચતાનું મૂલ્યાંકન કેટલા વર્ષે કરવામાં આવે છે ?
Answer: દર બે વર્ષે

38. ભારતીય વન પ્રાણી સંસ્થાના વર્ગીકરણના આધારે ભારતમાં કેટલા પ્રકારના જૈવ ભૌગોલિક વિસ્તાર આવેલા છે ?
Answer: 12

39. ગુજરાત વન વિભાગના વર્ષ 2015 ના વન્ય જીવ વસતીગણતરી પ્રમાણે ટપકાંવાળાં હરણ (Spotted Deer- Chital)ની સંખ્યા કેટલી છે ?
Answer: 72247

40. ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે ?
Answer: ગોરખનાથ

41. અંબાજીની નજીક આવેલું કયું સ્થળ તેની આરસપહાણ પરની અદ્ભુત કોતરણી માટે જાણીતું છે ?
Answer: કુંભારિયાનાં દેરાં

42. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
Answer: વારસાઈ પ્રમાણપત્ર

43. 2014થી અત્યાર સુધીમાં આશરે કેટલી અમૂલ્ય પ્રાચીન ભારતીય વારસાની મૂર્તિઓ વિદેશથી ભારત પાછી લાવવામાં આવી છે ?
Answer: 288

44. કયા પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોએ નાગરિકોને ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરવાનો છે ?
Answer: અર્બન વાઇ-ફાઇ પ્રોજેક્ટ

45. કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
Answer: સ્ટાર્ટ-અપ એકમો

46. ભારતીય વિધાર્થીઓને પર્યાવરણ અને ભૌગોલિક સંપદાનો પરિચય થાય એ માટે નીચેનામાંથી કયું પોર્ટલ કાર્યરત છે ?
Answer: Bhuvan

47. ઑગસ્ટ ક્રાંતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 9 ઓગષ્ટ

48. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી વધુ શહેરી જનસંખ્યા ધરાવતું રાજ્ય કયું છે ?
Answer: મહારાષ્ટ્ર

49. કયા વિભાગે ઇટ રાઇટ ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું ?
Answer: ભારત સરકાર અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઈ)

50. 30 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને રોગોથી બચાવવા કઈ યોજના શરું કરવામાં આવી છે ?
Answer: નિરામય ગુજરાત યોજના

51. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો લાભ કોને મળી શકે ?
Answer: સગર્ભા અને ધાત્રી માતાઓ

52. ખિલખિલાટ વાહન કોના માટે અને શેના માટે વપરાય છે ?
Answer: સગર્ભા અને પ્રસૂતિ પછીની મહિલાઓને મફત રેફરલ સેવાઓ માટે

53. કાયાકલ્પ યોજનાનો મુખ્ય હેતુ શો છે ?
Answer: દેશમાં આરોગ્ય સુવિધા માટે પ્રોત્સાહન આપવું

54. ગુજરાત વાહન અકસ્માત સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે ?
Answer: દરેક વ્યક્તિ

55. કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં ગુજરાતમાં પ્રથમ એર એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી હતી ?
Answer: શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

56. કઈ યોજનાનો હેતુ બાળકને ગર્ભાધાન થયાના પ્રથમ હજાર દિવસની અંદર (ગર્ભાવસ્થાથી 2 વર્ષ સુધી) આહારની ઉણપને પહોંચી વળવાનો છે ?
Answer: મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના

57. નીચેનામાંથી કયો માઇક્રો ફાઇનાન્સ પ્રોગ્રામ છે ?
Answer: સ્વ-સહાય જૂથ

58. સ્કીમ ઓફ ફંડ ફોર રિજનરેશન ઓફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજનાના લાભાર્થી કોણ છે ?
Answer: પરંપરાગત ઉદ્યોગોના હાલના કારીગરો

59. નીચેનામાંથી કઈ યોજના ફક્ત સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે છે ?
Answer: ક્રેડિટ લિંક્ડ કેપિટલ સબસિડી યોજના

60. પ્રોક્યુરેમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ (પીએમએસ) યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: એમએસએમઇને પેકેજિંગની પ્રક્રિયાનું મહત્ત્વ અને આયાત-નિકાસ નીતિ વિશે શિક્ષિત કરવા

61. નેશનલ એસસી-એસટી હબ યોજનાની પેટા-સ્કીમ કઈ છે ?
Answer: ખાસ ક્રેડિટ લિંક્ડ કેપિટલ સબસિડી યોજના

62. હાથશાળ સઘન વિકાસ યોજનાનો નો હેતુ શો છે ?
Answer: વણકરોની આવકમાં વધારો કરવા

63. પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજના (PM-DAKSH)નો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 45 વર્ષ

64. ગુજરાત રાજ્યમાં સ્થપાતા ઉદ્યોગોમાં કામદાર કક્ષામાં કેટલા ટકા સ્થાનિકોને રોજગારી આપવાની નીતિ છે ?
Answer: 85 ટકા

65. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નીચેનામાંથી કઈ યોજના વિશ્વ યુવા કૌશલ્ય દિવસે શરૂ કરવામા આવી હતી ?
Answer: સ્કીલ ઈન્ડિયા યોજના

66. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા અપાયેલા શ્રમિકો માટેના રમતગમત અને જિમખાનાનાં સાધનોની જાળવણી અને સમારકામની જવાબદારી કોની છે ?
Answer: જે તે સંસ્થા

67. શ્રમ કલ્યાણ વિભાગ પાસેથી આર્થિક મદદ મેળવવા માટે એક સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કર્યા પછી સંસ્થા શ્રમયોગી માટે આગામી સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન ક્યારે કરી શકે ?
Answer: પાંચ વર્ષ પછી

68. ભારત સરકારની STAR યોજનાનો મુખ્ય ઉદેશ શો છે ?
Answer: કૌશલ્ય વિકાસમાં યુવાનોને પ્રોત્સાહિત કરવા

69. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં 'અર્ન વાઇલ યુ લર્ન'ની સિસ્ટમ સ્થાપિત કરવાનો હેતુ નીચેનામાંથી કઈ યોજનાને લાગુ પડે છે ?
Answer: SHREYAS યોજના

70. એરક્રાફ્ટ (સુધારા) બિલ 2020 કયા વિભાગના મંત્રીશ્રી દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું ?
Answer: નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાન

71. જો કોઈ રાષ્ટ્રપતિ પદ પર હોય ત્યારે મૃત્યુ પામે તો ઉપરાષ્ટ્રપતિ કેટલા સમય સુધી કાર્ય કરી શકે છે ?
Answer: 6 મહિના

72. કયું ગૃહ ભારતના બંધારણ મુજબ નવી અખિલ ભારતીય સેવાઓ માટે પહેલ કરે છે ?
Answer: રાજ્યસભા

73. લોકસભાના મહાસચિવ માત્ર કોને જવાબ આપે છે ?
Answer: લોકસભાના સ્પીકર

74. ભારતમાં રાજ્યસભામાં કેટલા ચૂંટાયેલા સભ્યો છે ?
Answer: 238

75. ભારતમાં ડ્યુઅલ મોડલ GST માટે કયા દેશને અનુસરવામાં આવે છે ?
Answer: કેનેડા

76. કયા વિભાગે 7/12ને ડિજિટલાઇઝ કરવાની પહેલ કરી હતી ?
Answer: મહેસૂલ વિભાગ

77. નીચેનામાંથી કયો કર ઉત્પાદનના દરેક તબક્કે વસૂલવામાં આવે છે ?
Answer: વેટ

78. ભારતમાં કેન્દ્રીય બેંકિંગ કાર્યો કોણ કરે છે ?
Answer: આરબીઆઈ

79. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આશરે કેટલા શહેરોનો સમાવેશ કરવામાં આવેલ છે ?
Answer: 4000

80. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત કેન્દ્ર સરકારનો કેટલો ફાળો હોય છે ?
Answer: 60 ટકા

81. રેલ આધારિત જાહેર પરિવહન વ્યવસ્થામાં કેન્દ્ર સરકારનો હિસ્સો કેટલો છે ?
Answer: 50 ટકા

82. ગુજરાતની સૌથી મોટી નદી પર બાંધવામાં આવેલો ડેમ કે જેનાથી વન્યજીવ અભયારણ્યોને પણ ફાયદો થશે તેનુ નામ શું છે ?
Answer: નર્મદા ડેમ

83. સૌની યોજના દ્વારા સિંચાઈ અને પીવાના પાણીના હેતુ માટે સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેટલા ડેમ ભરવામાં આવશે ?
Answer: 115

84. SJMMSVYનું પૂરું નામ શું છે ?
Answer: સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના

85. ગુજરાતમાં વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાનું સફળ અમલીકરણ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે ?
Answer: ગ્રામ પંચાયત

86. કઈ એજન્સી GWSSB લાગુ કરી રહી છે ?
Answer: ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ

87. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન એમ ચાર રાજ્યોને જોડનારી આંતરરાજ્ય બહુલક્ષી યોજનાનું નામ શું છે ?
Answer: સરદાર સરોવર

88. ભારતનેટ પહેલ હેઠળ, માર્ચ 2022 સુધીમાં 1.77 લાખ ગ્રામ પંચાયતમાં કયા પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવેલ છે ?
Answer: બ્રોડબેન્ડ

89. ગ્રામ પંચાયતના સભ્યોની મુદ્દત કેટલા વર્ષની હોય છે ?
Answer: પાંચ વર્ષ

90. ભારતના ગ્રામીણ વિસ્તારોમાં સતત વીજપુરવઠો પૂરો પાડવા માટે કઈ યોજના છે ?
Answer: દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના

91. ગુજરાતમાં મિશન મંગલમના સખી મંડળ દ્વારા કયું પાર્લર શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: મંગલમ અમૂલ પાર્લર

92. ગામમાં શૌચાલય, સ્વચ્છતા, આંગણવાડી સુવિધાઓ, બાળકોનું રસીકરણ જેવાં ધારાધોરણો સિદ્ધ થતાં હોય તેવા ગામને ગુજરાતમાં કેવા વિલેજ તરીકે જાહેર કરવામાં આવે છે ?
Answer: સ્માર્ટ વિલેજ

93. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતા આમાંથી કઈ છે ?
Answer: બંદર અને મેરીટાઇમ સેક્ટરમાં શોધ અને વિકાસ

94. ગુજરાત રાજ્ય 2014-15માં દેશમાં કઈ કોમોડિટીના સૌથી મોટા ઉત્પાદક (લગભગ 31 ટકા) અને નિકાસકાર (60 ટકા) હતું ?
Answer: કપાસ

95. ભારત સરકાર દ્વારા પ્રસાદ યોજના અંતર્ગત ધાર્મિક પ્રવાસનને સમૃદ્ધ બનાવવા માટે સમગ્ર ભારતમાં કયાં સ્થળો વિકસાવવા અને ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામા આવ્યું છે ?
Answer: તીર્થયાત્રા

96. ગુજરાતનો પ્રથમ દરિયાઈ પુલ આમાંથી કઈ જગ્યાએ નિર્માણાધીન છે ?
Answer: ઓખા અને બેટ દ્વારકા

97. UDAN યોજના કે જે નાગરિક ઉડ્ડયન નીતિનું મુખ્ય પાસું છે તે કયા વર્ષમાં બહાર પાડવામાં આવી હતી ?
Answer: 2017

98. આમાંથી કઈ સરકારી સંસ્થાએ સૌથી ઓછા અકસ્માત દરે 2019-20 અને 2020-21 માટે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર્સ રોડ સેફ્ટી એવોર્ડ જીત્યો ?
Answer: GSRTC

99. દીવ, સિયાલ અને સવાઇ બેટ ક્યાં આવેલા છે?
Answer: દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે

100. નીચેનામાંથી કયું બંદર ગુજરાતમાં આવેલું નથી ?
Answer: પારાદીપ પોર્ટ

101. ગ્રામીણ વિસ્તારમાં મકાનો બાંધવા માટે PMAY ( ગ્રામીણ ) હેઠળ કેટલી રકમ મંજૂર કરવામાં આવી છે ?
Answer: રૂ. 1.2 લાખ

102. સુવર્ણ ચતુર્ભુજ પ્રોજેક્ટનો હવાલો કોણ સંભાળે છે ?
Answer: નેશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઈન્ડિયા

103. અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ ક્યારે ખુલ્લો મૂકાયો ?
Answer: 2004

104. સુરત ડાયમંડ બોર્સ કોણે બનાવ્યું ?
Answer: પીએસપી પ્રોજેક્ટ્સ

105. બીસીકે -29 યોજના હેઠળ એચ.એસ.સી.(HSC) બોર્ડની પરીક્ષામાં દ્વિતીય ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે?
Answer: રૂ. 21000

106. કઈ યોજના વંચિતોની શૈક્ષણિક અને સામાજિક-આર્થિક પરિસ્થિતિઓને સુધારવા માટે NBCFDCને સામેલ કરવાની છે ?
Answer: ઓબીસી/ડીએનટી/ઈબીસીના કૌશલ્ય વિકાસ માટે સહાય

107. પઢે ભારત બઢે ભારત કઈ યોજનાનો પેટા કાર્યક્રમ છે ?
Answer: સર્વ શિક્ષા અભિયાન

108. કયા ધોરણના વિદ્યાર્થીઓનો રેકોર્ડ રાખવા માટે શાળા અસ્મિતા (Shala Asmita) પોર્ટલ છે ?
Answer: 1થી 12

109. PM-CARES ફંડમાંથી કોણ લાભ મેળવી શકે છે ?
Answer: કોવિડ-19ને કારણે માતા-પિતા બંનેને ગુમાવીને અનાથ થયેલાં બાળકો

110. આદિજાતિના ખેડૂતોને બિયારણ તથા ખાતર કીટનું વિતરણ અને ખેતીને લગતી તાલીમ કઇ યોજના હેઠળ આપવામાં આવે છે ?
Answer: કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ યોજના

111. ગુજરાતમાં વનધન વિકાસનાં કેટલાં કેન્દ્રો કાર્યરત છે ?
Answer: 116

112. એમ.ફિલ.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 10 માસ સુધી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ યોજના હેઠળ કેટલી ફેલોશિપ સહાય મળે છે?
Answer: માસિક રૂપિયા 2500

113. મેડિકલ અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા એસઈબીસી વિદ્યાર્થીઓને ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ લેવા ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે ?
Answer: જૂનથી ઑગસ્ટ

114. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજનાનું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
Answer: જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી

115. ખેલ મહાકુંભમાં ખેલાડીઓ માટે સરકારશ્રી દ્વારા કયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ?
Answer: ખેલે ગુજરાત સમર કેમ્પ

116. EBC ફી એક્શમ્પશન (મુક્તિ) સ્કીમ, ગુજરાતનો લાભ કયા અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મળે છે ?
Answer: ગ્રેજ્યુએશન

117. કયા રમતવીરના જન્મદિવસને રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
Answer: મેજર ધ્યાનચંદ

118. સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ મહત્તમ કેટલી લોન મળવાપાત્ર છે ?
Answer: 1 કરોડ

119. સુરતના ઉમરાપાડાના કયા ગામમાં 66 kW સબસ્ટેશનનું ભૂમિપૂજન ઊર્જા રાજ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું ?
Answer: બરડી

120. ગુજરાત રાજ્યમાં કાર્યરત પૂર્ણા યોજનાનો લાભ મેળવવા માટે કિશોરીઓની નોંધણી કઈ જગ્યાએ કરવાની હોય છે ?
Answer: આંગણવાડી કેન્દ્ર

121. ગુજરાત રાજ્યમાં કાર્યરત સ્કીમ ફોર એડોલેશન્ટ ગર્લ્સ અંતર્ગત લાભ મેળવવા માટે પુરાવારૂપે શેની જરૂર પડે છે ?
Answer: શાળામાં અભ્યાસ નથી કરતી તેનો પુરાવો

122. વર્કિંગ વિમેન હોસ્ટેલમાં કેટલાં વર્ષ સુધીની કિશોરીઓ માતા સાથે રહી શકે છે ?
Answer: 18

123. બાલિકા સમૃદ્ધિ યોજના શું છે ?
Answer: સંપૂર્ણપણે કેન્દ્રીય પ્રાયોજિત યોજના

124. દીકરી યોજનાનો લાભ લેવા માટે આવકમર્યાદા કેટલી છે ?
Answer: કોઈ આવકમર્યાદા નથી

125. સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ અમલીકરણ કરતો સરકારી વિભાગ કયો છે ?
Answer: મહેસૂલ વિભાગ

126


.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા BIMSTEK દેશોની કોન્ફરન્સ દરમિયાન સ્ટાર્ટ અપ માટે નાણાકીય મદદની મોટી જાહેરાત કરી હતી તો એ નાણાકીય મદદ કયા નામથી ઓળખવામાં આવે છે ?
Answer: Start up India Seed Fund

127


.સ્ટાર્ટ અપ ઇન્ડિયા યોજના દ્વારા દેશને શું ફાયદો થઈ રહ્યો છે એ બાબત વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહી રહ્યા છે. તો અત્યાર સુધી સ્ટાર્ટ અપ ઇન્ડિયા અંતર્ગત કેટલાં સ્ટાર્ટ અપ રજિસ્ટર થયેલ છે ?
Answer: 65,000


24-7-2022

1. ગુજરાત સરકારે કયા કટોકટીના કિસ્સામાં નોંધાયેલા ખેડૂતોને વીમા કવચ આપવા માટે ખેડૂત અકસ્માત વીમા યોજના અમલમાં મૂકી છે?
Answer: આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતા

2. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને કયા પ્રકારની શાકભાજી માટે મંડપ સહાય યોજનાનો લાભ મળે છે ?
Answer: વેલા વાળા શાકભાજી

3. ભારત સરકાર દ્વારા દૂધ ઉત્પાદન વધારવા માટે સ્વદેશી બોવાઇન જાતિના વિકાસ અને સંરક્ષણ માટે કયું મિશન અમલમાં મૂકવામાં આવી રહ્યું છે?
Answer: રાષ્ટ્રીય ગોકુલ મિશન (RGM)

4. ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય (MOFPI), નવી દિલ્હીની યોજનાઓના અમલીકરણ માટે ગુજરાત રાજ્ય માટે કઈ નોડલ એજન્સી છે?
Answer: ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (GAIC)

5. કૃષિમાં, એપેડા(APEDA)નું પૂરું નામ શું છે?
Answer: એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (એપીઈડીએ)

6. ભારતમાં કયા દિવસને 'રાષ્ટ્રીય કિસાન દિવસ' તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: 23 ડિસેમ્બર

7. અમદાવાદમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચની ઊંચાઈ કેટલી છે?
Answer: 78m

8. 'ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ'માં શિષ્યવૃત્તિની રકમ મેળવવા માટે કોના નામ પર બેંક ખાતાની જરૂર પડશે?
Answer: વિદ્યાર્થીના નામ પર બેંક ખાતું, જે આધાર કાર્ડ સાથે જોડાયેલું હોવું આવશ્યક છે

9. ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ હેઠળ કઈ યોજનામાં NTDNT(વિચાર વિમુક્ત જાતિ) ના ફક્ત છોકરા વિદ્યાર્થીઓ જ 'પોસ્ટ એસએસસી શિષ્યવૃત્તિ' મેળવવા માટે અરજી કરી શકે છે?
Answer: બી.સી.કે.-138

10. ભારતમાં કઈ સંસ્થા શાળા શિક્ષણના ગુણાત્મક વિકાસ સાથે સંબંધિત છે?
Answer: NCERT

11. ગુજરાત સરકારના સતત પ્રયાસોને કારણે છેલ્લા 10 વર્ષમાં મહિલા સાક્ષરતા દરમાં કેટલો વધારો થયો છે?
Answer: 12.93 ટકા

12. વિસનગરના સ્થાપકનું નામ જણાવો.
Answer: વિસલદેવ

13. શૈક્ષણિક સંસ્થા દક્ષિણામૂર્તિ ભવન ક્યાં આવેલી છે ?
Answer: ભાવનગર

14. કેટલા તબક્કામાં ગ્રીન એનર્જી કોરિડોર સ્થાપવામાં આવી રહ્યા છે?
Answer: બે તબક્કાઓ

15. ગુજરાતના કયા શહેરમાં પ્રથમ ઇલેક્ટ્રિક અંતિમ સંસ્કાર શરૂ થયા?
Answer: જામનગર

16. ગેસના ઘર વપરાશના જોડાણોમાં ગુજરાતનો ક્રમ કયો છે ?
Answer: પ્રથમ

17. ભારતની પ્રથમ નવીન ઉત્પાદક બાયો નેચરલ સીએનજી ગેસ અને લિક્વિડ ઓર્ગેનિક ખાતર(સુંદર 108 ) કંપની ક્યાં આવેલી છે?
Answer: સુંદલપુરા

18. અકોટા સોલાર બ્રિજની પેનલ કયા મટિરિયલની બનેલી છે?
Answer: બ્લૂ વેફર

19. ભારતના સૌથી મોટા સૌર તળાવની સ્થાપના ક્યાં થઈ છે?
Answer: ભુજ,લાંબા

20. જીએસટીમાં આયાત પર નીચેનામાંથી કયો કર લાગશે ?
Answer: IGST

21. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ બેંક ખાતાધારકના ખાતામાંથી કયા માધ્યમથી ચૂકવાઈ જાય છે ?
Answer: ઓટો ડેબિટ

22. જી.એસ.એફ.એસ. કોને લોન આપે છે ?
Answer: ગુજરાત સરકારની સંસ્થાઓ

23. ALCOનું પૂરું નામ શું છે ?
Answer: એસેટ લાએબિલિટી મેનેજમેન્ટ કમિટી

24. પ્રધાનમંત્રી સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
Answer: દિલ્લી

25. શ્રી કનુભાઈ દેસાઈ 2022માં કેટલા મંત્રાલયો સંભાળે છે ?
Answer: 2

26. ગુજરાત રાજ્યમાં 'અન્નબ્રહ્મ યોજના' કઈ તારીખથી અમલમાં આવી ?
Answer: 4 એપ્રિલ, 2020

27. ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારકનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
Answer: માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી

28. કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ?
Answer: કવિ દયારામ

29. હિન્દુ પંચાંગ મુજબ ધ્રાંગ મેળો કયા મહિનામાં ઉજવવામાં આવે છે ?
Answer: મહા (માઘ)

30. કોની અધ્યક્ષતામાં વતન પ્રેમ યોજના હેઠળ સંચાલક મંડળની પ્રથમ બેઠક મળી હતી ?
Answer: શ્રી વિજયભાઈ રૂપાણી

31. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુખ્ય પ્રજાતિઓ કઈ છે ?
Answer: એશિયાટિક સિંહ

32. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી મહત્તમ કેટલા રોપાઓ વેચાણ કરવામાં આવે છે ?
Answer: 200

33. ગુજરાતના કેટલા સ્થળોએ 'એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ' શરૂ કર્યો છે ?
Answer: 24

34. 'હરિહર વન'નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
Answer: 2007

35. ભારતમાં નોંધાયેલા પ્રાણીઓના સમૂહોમાં કેટલા ટકા મત્સ્ય ગુજરાતમાં છે ?
Answer: 14 ટકા

36. કયા રાજ્યમાં જળપ્લાવિત સૌથી મોટો વિસ્તાર આવેલો છે ?
Answer: ગુજરાત

37. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના આદિજંતુ(પ્રોટોઝોન્સ) જોવા મળે છે ?
Answer: 255

38. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Bryozoa જોવા મળે છે ?
Answer: 42

39. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સસ્તન જોવા મળે છે ?
Answer: 390

40. જંગલોની બહાર આવેલા વૃક્ષોના વિસ્તારને આધારે ગુજરાત ભારતમા કયું સ્થાન ધરાવે છે ?
Answer: 2જું સૌથી મોટું

41. ભારતીય વન સર્વેક્ષણ સંસ્થા (Forest Survey of India)એ 2015ના અભ્યાસમાં લીધેલ 7,01,673 ચોરસ કિ.મી. વિસ્તારની ગણતરી પૈકી કેટલા ટકા વિસ્તારમાં ઝાડી-ઝાંખરા પ્રકારના (Scrub Forest) વનો છે ?
Answer: 1.26 ટકા

42. વિશ્વમાં ભારતનો પુનઃપ્રાપ્ય ઉર્જા શક્તિના ઉત્પાદનમાં કયો ક્રમ છે ?
Answer: 4

43. પરંપરાગત વણાટની કળા ‘ટાન્ગલીયા’ ગુજરાતનાં કયા જિલ્લામાં થાય છે ?
Answer: સુરેન્દ્રનગર

44. રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા કાર્યક્રમ (NAQP )અંતર્ગત નીચે પૈકી કયા પ્રદૂષકનું સ્તર માપવામાં આવતું નથી ?
Answer: મિથેન

45. ભારતમાં 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એનિમલ હેલ્થ' ક્યાં આવેલી છે?
Answer: ઉત્તર પ્રદેશ

46. ભારતનું સૌથી મોટું નદીતંત્ર કયું છે ?
Answer: ગંગા

47. 28 મી જાન્યુઆરીના રોજ ભારતમાં કોની જન્મજયંતી ઉજવવામાં આવે છે ?
Answer: લાલા લજપતરાય

48. ભારતમાં સૌ પ્રથમ વસતીગણતરીની શરૂઆત કયાં વર્ષમાં કરવામાં આવી હતી ?
Answer: 1872

49. 'મમતા તરૂણી યોજના'નો લાભ કોને મળે છે ?
Answer: શાળાએ ન જતી કિશોરીઓ

50. 'મેરા(MERA) ઇન્ડિયા અભિયાન' કયા દિવસે લોન્ચ કરવામાં આવ્યું હતું ?
Answer: વિશ્વ મેલેરિયા દિવસ

51. 2022 માં ગુજરાતમાં 'પોષણ સુધા યોજના' કયા વિસ્તાર માટે શરું કરી છે ?
Answer: રાજ્યના આદિવાસી તાલુકાઓ

52. ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં કુપોષણને નાથવા કઈ યોજના શરું કરવામાં આવી ?
Answer: મિશન બલમ સુખમ

53. ગુજરાત એપેડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ (જીઆરએમઆઈએસ) દ્વારા નીચેનામાંથી કઈ વિગતો પૂરી પાડવામાં આવી છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

54. એનયુએચએમ (નેશનલ અર્બન હેલ્થ મિશન)નો ઉદ્દેશ શું છે?
Answer: શહેરી લોકોની આરોગ્યની સ્થિતિ સુધારવા માટે

55. 'દૂધ સંજીવની યોજના'નો હેતુ શું છે ?
Answer: પ્રાથમિક શાળામાં જતા આદિવાસી વિદ્યાર્થીઓના પોષણના સ્તરને સુધારવા અને સમૃદ્ધ બનાવવા

56. રાષ્ટ્રીય ક્ષય રોગ નાબૂદી કાર્યક્રમ હેઠળ 'નિક્ષય' એટલે શું?
Answer: ટીબી નિયંત્રણ માટે ટીબી સર્વેલન્સ સિસ્ટમ

57. વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ) પર નીતિના નિર્માણ માટે કયો નોડલ વિભાગ કાર્યરત છે?
Answer: ડિપાર્ટમેંટ ઓફ ઇંડસ્ટ્રિયલ પોલિસી એંડ પ્રમોશન

58. દત્તોપંત થેંગડી કારીગર વ્યાજ સબસિડી યોજના હેઠળ કુટીર ઉદ્યોગના કારીગરો કયા હેતુ માટે નાણાકીય સહાય મેળવી શકે છે?
Answer: કાચો માલ ખરીદવા માટે

59. સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાના ધિરાણના લાભો કોણ મેળવી શકે?
Answer: ગ્રીનફિલ્ડ એન્ટરપ્રાઇઝ સેટ કરવા માટે એસ. સી. / એસ.ટી. અને/અથવા મહિલા ઉદ્યોગસાહસિક

60. નેશનલ એસસી-એસટી હબ યોજનાની પેટા-સ્કીમ કઈ છે?
Answer: ટોચના 50 એનઆઈઆરએફ રેટેડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશનની ટૂંકા ગાળાની તાલીમ કાર્યક્રમ ફી વળતર યોજના

61. કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત પેકેજના ભાગરૂપે 2020 માં મધમાખી ઉછેર માટે કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી ?
Answer: રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને મધ મિશન

62. ટેક્ષ્ટાઇલ ક્ષેત્રમા PLI યોજનાનો ઉદ્દેશ શો છે?
Answer: ભારતની ટેક્ષટાઈલ ક્ષેત્રે ઉત્પાદન ક્ષમતાને વધારવી

63. ભારત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ ઈ-શ્રમ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. ?
Answer: અસંગઠિત કામદારોનો રાષ્ટ્રીય ડેટાબેઝ બનાવવો

64. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ માનવ ગરિમા યોજનાનો મુખ્ય હેતુ શો છે ?
Answer: નાના ધંધાકીય સ્વરોજગાર માટે કિટ પૂરી પાડવા

65. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ માનવગરિમા યોજના અંતર્ગત લાભાર્થીને કેટલા રૂપિયા સહાય આપવામા આવે છે ?
Answer: રુ.4000

66. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજના ગો-ગ્રીન બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદી માટે કેટલી વખત આર.ટી.ઓ નોંધણી ફી અને રોડ ટેક્સની સબસિડી આપવામાં આવે છે ?
Answer: એક વખત

67. શ્રમયોગી માટે સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવા માટે સંસ્થા દ્વારા કેટલા વર્ષોનું શ્રમ કલ્યાણ ભંડોળ ચૂકવાયેલું હોવું જોઈએ ?
Answer: 5

68. ભારત સરકારની STAR યોજના હેઠળ "રાષ્ટ્રીય કૌશલ્ય પ્રમાણપત્ર અને નાણાકીય પુરસ્કાર" યોજના ક્યા મંત્રાલય દ્વારા શરુ કરવામાં આવી હતી ?
Answer: કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય દ્વારા

69. જન શિક્ષણ સંસ્થા(JSS) યોજનાના અમલીકરણ માટે કેટલા ટકા ગ્રાન્ટ ભારત સરકાર તરફથી એન.જી.ઓ.ને આપવામાં આવે છે ?
Answer: 100 ટકા

70. કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ કેટલા વિભાગો આવે છે?
Answer: 3

71. નીચેનામાંથી કોની પાસે ભારત સંઘમાં નવા રાજ્યની રચના કરવાની સત્તા છે?
Answer: રાષ્ટ્રપતિ

72. રાજ્યસભા અને લોકસભાનું કોરમ કેટલું હોય છે ?
Answer: કુલ સભ્યપદના 1/10

73. વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કેવી રીતે થાય છે?
Answer: વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે

74. ભારતમાં 'માફી' આપવાની સત્તા કોને આપવામાં આવી છે?
Answer: રાષ્ટ્રપતિ

75. 0.5 % સેસ કર કઈ સેવામાં વસૂલવામાં આવે છે ?
Answer: સ્વચ્છ ભારત

76. TDS નો અર્થ શું થાય છે ?
Answer: સ્ત્રોત પર કર કપાત

77. નીચેનામાંથી કયું જિલ્લા કક્ષાએ કાર્ય કરે છે?
Answer: સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક

78. નીચેનામાંથી કઈ સેવાને GST બિલ હેઠળ મુક્તિ આપવામાં આવી છે?
Answer: ખેતી-વાડી સેવાઓ

79. ગુજરાતનું સૌથી મોટું પાવર સ્ટેશન કયું છે ?
Answer: મુન્દ્રા પાવર પ્લાન્ટ

80. ગ્રામીણ વિકાસ માટે સાંસદો દ્વારા અમલમાં હોય તેવી યોજના કઈ છે ?
Answer: સાંસદ આદર્શ ગ્રામ યોજના SAGY

81. જાહેરમાં ખુલ્લા શૌચક્રિયા મુક્તિ માટે જનજાગૃતિ અભિયાન કઈ યોજનાનો ભાગ છે ?
Answer: સ્વચ્છ ભારત મિશન

82. કયા પ્રસંગે 'કેચ ધી રેઈન' અભિયાન શરૂ કરવામાં આવ્યું ?
Answer: વિશ્વ જળ દિવસ

83. નર્મદા કેનાલની વિવિધ શાખાઓના પમ્પિંગ સ્ટેશનો પર પાવરના નિરંતર ઉપયોગ માટે કયો પ્રોજેક્ટ પ્રગતિમાં છે?
Answer: સ્મોલ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ

84. અમદાવાદ મોટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 1 અને 2 માં કેટલા કિ.મી.ના મેટ્રો કોરિડોરનું નિર્માણ થયું છે?
Answer: 68.29 કિ.મી

85. અટલ મિશન ફોર રીજ્યુવેનેશન અને અર્બન ટ્રાંસફોર્મેશનનું ટૂંકુ નામ શું છે?
Answer: અમૃત

86. ગુજરાતમાં પ્રાદેશિક પાણી પુરવઠા યોજનાનો હેતુ શું છે?
Answer: પૂરતા પ્રમાણમાં શુદ્ધ પીવાલાયક પાણી પૂરું પાડવું

87. ભાડભૂત યોજનાનું નામ કયા જિલ્લ સાથે જોડાયેલું છે?
Answer: ભરૂચ

88. ડિજિટલ ઈન્ડિયા હેઠળ ગ્રામ પંચાયતોમાં કઈ પહેલ કરવામાં આવી છે?
Answer: ભારતનેટ

89. ગુજરાત રાજ્યમાં કેટલી ગ્રામ પંચાયતો છે?
Answer: 14017

90. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી 'મહિલા સમરસ ગ્રામ પંચાયત'ને ત્રીજી વાર કેટલા રુપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે?
Answer: 4,68,750

91. શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે?
Answer: મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ

92. કઈ યોજના હેઠળ ત્વરિત પશુ જાતિ સુધારણા માટે સહભાગી ખેડૂતોને IVF ગર્ભાવસ્થા દીઠ રૂ. 5000 ની સબસિડી ઉપલબ્ધ કરાવવામાં આવે છે?
Answer: રાષ્ટ્રીય ગોકુલ મિશન

93. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર હાઈ સ્પીડ ટ્રેનો 508 કિમી અને 12 સ્ટેશનોનું અંતર આવરી લેતા કેટલી ઝડપે (કિમી/કલાક ) ચાલશે?
Answer: 320

94. પ્રસાદ યોજનાનો ઉદ્દેશ્ય ભારતમાં કયા પ્રકારના પર્યટનના વિકાસ અને પ્રચાર માટેનો માર્ગ મોકળો કરવાનો છે?
Answer: ધાર્મિક

95. સ્ટાર્ટ અપ પોલિસી હેઠળ ઉડ્ડયન મંત્રાલય દ્વારા કયું સ્ટાર્ટ અપ શરૂ કરવામાં આવ્યું છે?
Answer: એરપોર્ટ માટે નવીનતા

96. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18 જૂન 2022 ના રોજ ગુજરાતમાં ક્યા મંદિર પર ધજા ફરકાવી હતી?
Answer: મહાકાળી મંદિર, પાવાગઢ

97. વર્ષ 2022 મા ગુજરાત રાજ્યની જુદી જુદી સ્કુલ કોલેજોમાં અભ્યાસ કરી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને GSRTC બસમાં મફત પાસ આપવાની જાહેરાત કોણે કરી?
Answer: શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ

98. પીર પંજાલ રેલ્વે ટનલ કયા રાજ્યમાં આવેલી છે?
Answer: જમ્મુ અને કાશ્મીર

99. વર્ષ 2022 માં ક્યો ગ્રીનફિલ્ડ કોરિડોર વિકસાવવામા આવી રહ્યો છે? ?
Answer: અમ્રુતસર-જામનગર

100. મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનાનું આયોજન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું?
Answer: 2016-17

101. રૂ. 300000 સુધીની વાર્ષિક પારિવારિક આવક ધરાવતા પરિવારોને PMAY (U) હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS) ના લાભ માટે કયા જૂથમાં ગણવામાં આવે છે ?
Answer: આર્થિક રીતે નબળા વિભાગ (EWS)

102. ગ્રીન હાઇવે પોલિસીની શરૂઆત કોણે કરી ?
Answer: શ્રી નીતિન ગડકરી

103. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬-માર્ગીય ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે નું ઉદઘાટન ક્યારે કર્યું હતું ?
Answer: 27મે, 2018

104. ગુજરાતમાં કઈ બૅંકે 'મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના' પ્રોજેક્ટને ધિરાણ આપ્યું છે?
Answer: એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બૅંક

105. ભૂમિતિના પિતા કોણ છે?
Answer: યુક્લિડ

106. DDRSનું પુરું નામ શું છે?
Answer: દીનદયાળ વિકલાંગ પુનર્વસન યોજના

107. ભારતની પ્રથમ રેલ્વે યુનિવર્સિટી ક્યાં આવેલી છે?
Answer: ગુજરાત

108. નીચેનામાંથી કઈ યોજના દેશમાં કન્યાની સંપત્તિના વિકાસ માટે છે?
Answer: પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના

109. મિશન સાગર યોજનાના મિશન 1 હેઠળ હિંદ મહાસાગરના દેશોમાં કોવિડ રાહતની પ્રથમ કન્સાઈનમેન્ટ ક્યારે મોકલવામાં આવી?
Answer: 10 મે 2020

110. ISSEL યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીને બારમા ધોરણમાં ઓછામાં ઓછા કેટલા ટકા હોવા જોઈએ?
Answer: 60

111. સરકારશ્રીની વિવિધ સેવાઓ રોજગારી કૌશલ્ય વિકાસ, ડિજિટલ સાક્ષરતા, આરોગ્ય અને પોષણ માટેની તકો અંગેની માહિતી ગ્રામ્ય સ્તરની છેવાડાની મહિલાઓ સુધી પહોંચાડવા માટે સરકારશ્રીનું કયું એકમ કાર્યરત છે?
Answer: મહિલા શક્તિ કેન્દ્ર

112. કન્યાઓ માટેની પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપ નો લાભ લેવા વિદ્યાર્થિનીએ ક્યારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે?
Answer: જૂન થી ઓગસ્ટ

113. EBC ફી એક્શમ્પશન (મુક્તિ) સ્કીમ, ગુજરાત હેઠળ આખી ફી માફ કરવા ધોરણ 12 માં કેટલા ટકા હોવા જોઈએ?
Answer: 60 ટકા થી વધુ

114. દાહોદ જિલ્લાના ઝાલોદ અને સેજેલી માટે કઈ પાણી પુરવઠા યોજના કાર્યરત છે?
Answer: હિરોલા જૂથ પાણી પુરવઠા યોજના

115. બાવકા સબ સ્ટેશનથી કેટલાં ગામોને વિજળી પ્રાપ્ત થશે?
Answer: 6

116. हर हाथ को काम हर खेत मे पानी સૂત્ર ગુજરાતની કઇ યોજના માટે છે?
Answer: ગુજરાત રોજગાર સેતુ યોજના

117. ગુજરાત સરકારના અંદાજપત્ર 2022 - 2023 માં કેટલી બિરસા મુંડા જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સલન્સ શરૂ કરવાનું આયોજન છે?
Answer: 25

118. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાનની શરૂઆત કોના દ્વારા કરવામાં આવેલ હતી?
Answer: મિનિસ્ટ્રી ઓફ રિસોર્સ ડેવલપમેન્ટ

119. વર્ષ ૨૦૧૮માં ઇન્ડિનેશિયા ખાતે રમાયેલી ૧૮મી એશિયન ગેમ્સમાં ૪૦૦ મીટર રીલે દોડમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર ખેલાડીનું નામ શું છે ?
Answer: સરિતા ગાયકવાડ

120. 'મહિલા શક્તિ કેન્દ્ર'નું અમલીકરણ ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા થાય છે ?
Answer: મહિલા અને બાળ વિકાસ

121. 'જનની સુરક્ષા યોજના' અંતર્ગત સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન શહેરી વિસ્તારની મહિલાઓને કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 600

122. 'ડૉ.આંબેડકર સરકારી કન્યા છાત્રાલય'નો લાભ કોને મળવાપાત્ર છે ?
Answer: અનુસૂચિત જાતિની કન્યાઓ

123. મહિલાઓ પર થતા અત્યાચારો રોકવા માટે રાજ્ય સરકારે કઈ સમિતિની રચના કરેલ છે ?
Answer: મહિલા સુરક્ષા સમિતિ

124. ચાઇલ્ડલાઇન ટોલ ફ્રી નંબર શું છે ?
Answer: 1098

125. 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 8 માર્ચ

126


.વીડિયોમાં સાહસિક શશાંક ચતુર્વેદી ભારત સરકારની એક યોજના દ્વારા તેમને થયેલ લાભ વિશે વાત કરે છે, તો આ યોજના કઇ છે ?
Answer: Start Up India

127


.ઉપરોક્ત વિડિયો અનુસાર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં ગરીબો માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કઇ તારીખે શરૂ કરી ?
Answer: 26 માર્ચ 2020


25-7-2022

1. પ્રધાનમંત્રી કિસાન સમ્માનનિધિ યોજનાથી ખેડૂતપરિવારને વાર્ષિક કેટલી સહાય પ્રાપ્ત થાય છે ?
Answer: રૂ. 6000/-

2. ગુજરાતમાં સરકારનાં ૨૦ વર્ષમાં ખેડૂતોને મળતા લાભોથી ધાન્ય પાકોમાં કેટલો વધારો થયો છે ?
Answer: 60 લાખ એમ. ટી.

3. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY)માં અત્યાર સુધીમાં (મે-૨૦૨૨) ભારતમાં કેટલા હેકટર જમીન આવરી લેવામાં આવી છે ?
Answer: 63.96 લાખ

4. માઇક્રો-ઇરિગેશન સંબંધિત સંસ્થા કઈ છે ?
Answer: ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની (જી.જી.આર.સી.)

5. કેન્દ્રીય જંતુનાશક બોર્ડ અને નોંધણી સમિતિ દ્વારા વિકસાવવામાં આવેલા જંતુનાશકોની નોંધણી માટે વેબ-આધારિત એપ્લિકેશન કઈ છે?
Answer: કમ્પ્યુટરાઇઝ્ડ રજિસ્ટ્રેશન ઑફ પેસ્ટિસાઇડ્સ (CROP)

6. RUSAનો હેતુ કયો છે ?
Answer: સમાનતા અને ગુણવત્તા પૂરી આપવી

7. સંસદમાં યુવાનોની ભાગીદારી વધારવાના મુખ્ય ઉદ્દેશથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
Answer: રાષ્ટ્રીય યુવા સંસદ યોજના

8. પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓને કઈ સહાય આપવામાં આવે છે ?
Answer: SHODH

9. KCGનું પૂરું નામ શું છે ?
Answer: નોલેજ કોન્સોર્ટિયમ ઑફ ગુજરાત

10. NISHTHA 2.0 કાર્યક્રમ ક્યા સ્તરના શિક્ષકો માટે છે ?
Answer: માધ્યમિક શિક્ષણ

11. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ' હેઠળ કઈ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ધોરણ : 11-12 વિજ્ઞાન પ્રવાહમાં ખાનગી ટ્યુશન કોચિંગ સહાય મેળવવા માટે અરજી કરી શકે છે ?
Answer: બી.સી.કે.-7

12. કઈ યોજના હેઠળ ગરીબ સિવાયના અન્ય પરિવારો માટે 500 રૂપિયાના ચાર્જથી મીટર કનેક્શન આપવામાં આવે છે ?
Answer: સૌભાગ્ય યોજના

13. કુટિર જ્યોતિ યોજના માટે આદિવાસી લાભાર્થીઓની આવક મર્યાદા કેટલી છે ?
Answer: રૂ. 11,000થી ઓછી વાર્ષિક આવકવાળા /-

14. કેન્દ્ર સરકારે ઊર્જા બચતના અભિયાન રૂપે કઈ યોજના ઘડી છે ?
Answer: ઉજાલા યોજના

15. ગુજરાત સરકારે ઘડેલી ઇ-વ્હીકલ  પોલિસીની સફળતા માટેની ઇકો-સિસ્ટમને કયું સેન્ટર નવું બળ પૂરું પાડશે ?
Answer: I-Createનું સેન્ટર ઑફ એક્સલન્સ

16. GSWAN સર્વર પર કેટલી વેબસાઇટનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
Answer: 340થી વધુ

17. આવકવેરા ધારા, 1961ની કલમ 80 EE મુખ્યત્વે નીચેનમાંથી કઈ કપાત સાથે સંબંધિત છે?
Answer: પ્રથમ વખત ઘર ખરીદનાર માટે હોમ લોન વ્યાજ

18. પ્રધાનમંત્રી જનધન યોજનાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 15 ઑગસ્ટ, 2014

19. અટલ પેન્શન યોજનામાં પેન્શનની રકમ વર્ષમાં કેટલી વાર વધારી કે ઘટાડી શકાય છે ?
Answer: એક વાર

20. GSDLનું પૂરું નામ શું છે ?
Answer: ગુજરાત સ્ટેટ ડેવલપમેન્ટ લોન

21. ગુજરાત રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં દર કેટલી વસ્‍તીએ એક વાજબી ભાવની દુકાન ઉ૫લબ્‍ધ થાય છે ?
Answer: 3000

22. સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ 2021-22 અનુસાર, ખાદ્ય સુરક્ષાની દૃષ્ટિએ દેશનું શ્રેષ્ઠ રાજ્ય કયું છે ?
Answer: ગુજરાત

23. મા અન્નપૂર્ણા યોજના હેઠળ મધ્યમ વર્ગનાં ગરીબ કુટુંબોને જાડું અનાજ કેટલા રાહતદરે આપવામાં આવે છે ?
Answer: રૂ. 1 પ્રતિકિલો

24. ભારતીય રિઝર્વ બેંક દ્વારા વર્ષ 2018માં બહાર પાડવામાં આવેલી કઈ ચલણી નોટમાં રાણકી વાવની છબી દર્શાવવામાં આવી છે ?
Answer: રૂ. 100ની ચલણી નોટ

25. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ તાલુકાકક્ષાએ રચવામાં આવતી સમિતિના અધ્યક્ષસ્થાને કોણ હોય છે ?
Answer: મામલતદારશ્રી

26. રાણકી વાવ કેટલા મીટર ઊંડી છે?
Answer: 27 મીટર

27. એપ્રિલ-2022 દરમિયાન માધવપુર ઘેડ મેળો કેટલા દિવસ માટે ઉજવવામાં આવ્યો હતો ?
Answer: 5

28. ગુજરાતમાં 'રણોત્સવ'ની શરૂઆત કયા વર્ષથી થઈ હતી ?
Answer: વર્ષ 2005

29. ચિત્ર-વિચિત્ર મેળો કયા મહિનામાં ઉજવવામાં આવે છે ?
Answer: માર્ચ

30. ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો વાર્ષિક ઉત્સવ (મોઢેરા નૃત્ય ઉત્સવ) ગુજરાતમાં દર વર્ષે કયા મહિનામાં યોજવામાં આવે છે ?
Answer: જાન્યુઆરી

31. સુધારકયુગના કયા નાટ્યકાર 'ગુજરાતી નાટકના પિતા' તરીકેની ઓળખ પામ્યા છે ?
Answer: રણછોડભાઈ ઉદયરામ

32. રામનારાયણ વિશ્વનાથ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ?
Answer: સ્વૈરવિહારી

33. ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ સંમેલન કયા સ્થળે યોજાયું હતું ?
Answer: અમદાવાદ

34. ગુજરાતમાં સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે ?
Answer: બારડોલી

35. ર્ડા. બાબાસાહેબ આંબેડકરના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?
Answer: આ તમામ

36. ભારતીય ભૂમિસેનાના પ્રથમ ગુજરાતી ફિલ્ડમાર્શલ કોણ હતા ?
Answer: જનરલ માણેકશા

37. ગુજરાતમાં શહીદ ભગતસિંહની પ્રતિમા સૌ પ્રથમ કયા શહેરમાં મૂકવામાં આવી હતી ?
Answer: વડોદરા

38. ગિરનારનો શિલાલેખ કઈ લિપિમાં કોતરાયેલો છે ?
Answer: બ્રાહ્મી

39. અમદાવાદનું સ્થાપના વર્ષ જણાવો.
Answer: ઇ.સ. 1411

40. ચાલુકયકાળના અંતભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી ?
Answer: માર્કો પોલો

41. હિમાલયની પર્વતમાળામાં આવેલા નંદાદેવી શિખરને સૌપ્રથમ વખત સર કરનાર ગુજરાતી કોણ છે ?
Answer: નંદલાલ પુરોહિત

42. કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે ?
Answer: સાહેબ

43. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં બુધ ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?
Answer: અચિરાન્થેસ એસ્પેરા (અઘેડો/ચિચિડા)

44. અચિરાન્થેસ એસ્પેરા (અઘેડો/ચિચિડા) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?
Answer: બુધ

45. હસ્ત નક્ષત્ર સાથે કયો છોડ સંબંધિત છે ?
Answer: જાસ્મિનિયમ ઓરિક્યુલેટમ (જૂઈ)

46. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર સંસ્થાઓ, શાળાઓ અને ગ્રામપંચાયતોએ રોપા મેળવવા માટે કોને અરજી કરવી પડે છે ?
Answer: નાયબ વન સંરક્ષક

47. ભારતનું સૌથી મોટું મેંગ્રોવ જંગલ કયું છે ?
Answer: સુંદરવન ગ્રુવ્સ

48. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત આશ્રમ શાળાના પટાંગણમાં વનીકરણ યોજનાનો લાભ કોણ લઈ શકે ?
Answer: અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેવી આશ્રમશાળાઓ

49. શક્તિ વનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 2014

50. વન વિભાગના સ્વસહાય જૂથ મારફતે રોપ ઉછેર યોજનામાં કેટલા રોપા સુધીની નર્સરી તૈયાર કરવામાં આવે છે ?
Answer: 1થી 2 લાખ રોપા

51. ભારતમાં નોંધાયેલા પ્રાણીઓના સમૂહોમાં કેટલા ટકા પક્ષી ગુજરાતમાં છે ?
Answer: 37 ટકા

52. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના શૂળત્વચી જોવા મળે છે ?
Answer: 15

53. રબરનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?
Answer: કેરળ

54. GEDAનું પૂરું નામ શું છે ?
Answer: ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (Gujarat Energy Development Agency)

55. ગુજરાત રાજ્યની પવન ઊર્જાનીતિ કયા વર્ષમાં રજૂ કરવામાં આવી હતી ?
Answer: 2007

56. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
Answer: વારસાઈનું પ્રમાણપત્ર

57. દેશનું કયું રાજય સોલાર રૂફ ટોપ યોજનાના અમલીકરણમાં પ્રથમ છે ?
Answer: ગુજરાત

58. ગુજરાત પોલીસના VISWAS પ્રૉજેક્ટનું પૂરું નામ શું છે ?
Answer: વિડિયો ઇન્ટીગ્રેસન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સિકયુરિટી

59. ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા ફટાકડાના વેચાણ માટે લાયસન્સ આપવામાં આવે છે ?
Answer: ગૃહ વિભાગ

60. ડિપાર્ટમેન્ટ ઑફ બોર્ડર મેનેજમેન્ટ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
Answer: ગૃહ મંત્રાલય

61. JSSK નું પૂરું નામ આપો.
Answer: જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ

62. આરોગ્ય રક્ષા યોજનાના લાભાર્થી કોણ હોઈ શકે ?
Answer: ગરીબી રેખાથી ઉપરના નાગરિકો અને ગરીબી રેખા નીચે જીવતા નાગરિકો

63. ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી ?
Answer: શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

64. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી ?
Answer: 23-09-2018

65. સબલા યોજના કોના માટે છે ?
Answer: કિશોરવયની છોકરીઓ

66. ભારત સરકારની 'સ્કિલ ફોર લાઇફ, સેવ અ લાઇફ' યોજનાનું માળખું દેશની કઈ નામાંકિત ઉચ્ચ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે ?
Answer: AIIMS-દિલ્હી

67. ગુજરાત ઔદ્યોગિક નીતિ - 2020 હેઠળ ગુજરાત સરકાર દ્વારા મધ્યમ ઉદ્યોગોને (શ્રેણી-3) કેટલી વ્યાજ સબસિડી આપવામાં આવે છે ?
Answer: ટર્મ લોનની રકમના 5% લેખે મહતમ રૂ. 25 લાખ પ્રતિ વર્ષ 5 વર્ષ માટે

68. ગુજરાતની ઔદ્યોગિક નીતિ હેઠળ MSMEને કેટલી રકમની પેટન્ટ સહાય આપવામાં આવે છે ?
Answer: પડતર/ખર્ચના 75% મહત્તમ રૂ. 25 લાખની મર્યાદામા

69. ગુજરાતની ઔદ્યોગિક નીતિ ૨૦૨૦ અંતર્ગત વૈશ્વિક સ્તરે સ્પર્ધા યોગ્ય બનવા માટે સ્ટાર્ટ-અપ્સને સોફ્ટ સ્કિલ્સની તાલીમ આપવા માટે સ્ટાર્ટ- અપ દીઠ કેટલું વળતર મળે છે ?
Answer: રૂ. 1 લાખ

70. હાથશાળ કાપડના વેચાણ ઉપર તહેવારો દરમ્‍યાન ગુજરાત રાજ્‍ય સરકાર દ્વારા કેટલી નાણાકીય સહાય મળે છે?
Answer: 10 ટકા ખાસ વળતર

71. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ કિશોર બકેટની લોન મર્યાદા કેટલી છે ?
Answer: રૂ. 50,000 થી 5 લાખ

72. સ્કીમ ઓફ ફંડ ફોર રીજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: પરંપરાગત ક્ષેત્રોને પ્રોત્સાહન આપવું અને કાયમી રોજગાર પ્રદાન કરતા કારીગરોની આવકમાં વધારો કરવો

73. MSME મંત્રાલય દ્વારા ઉદ્યોગોની ક્રેડિટ યોગ્યતા અને ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
Answer: પરફોર્મંન્સ અને ક્રેડિટ રેટિંગ સ્કીમ

74. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગો-ગ્રીન યોજના અંતર્ગત દ્વિ-ચક્રી (બેટરી ઓપરેટેડ) વાહન ખરીદવા કેટલી સબસિડી આપવામાં આવે છે ?
Answer: વાહનખરીદ મૂલ્યના 30 ટકા અથવા રૂ. 30000 પૈકી જે ઓછું હશે તે

75. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પી.એમ. એસ. વાય. એમ. યોજનામાં 60 વર્ષની ઉંમર પછી લાભાર્થીને ઓછામાં ઓછું કેટલા રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે ?
Answer: રૂ. 3000 પ્રતિ માસ

76. ગુજરાત સરકારની શ્રમયોગી અકસ્માત સહાય યોજના અંતર્ગત નીચેનામાંથી કઈ વિગત અરજી ફોર્મ સાથે જોડવાની હોય છે ?
Answer: અકસ્માત અંગેની FIR ની નકલ

77. ભારત સરકારની અટલ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જરુરી છે ?
Answer: 40 વર્ષ

78. શ્રમયોગીનાં બાળકો રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ભાગ લે તો ગુજરાત સરકાર દ્વારા કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
Answer: રૂ. 10000

79. ગુજરાત સરકાર દ્વારા કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કયા અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી ?
Answer: ધ કામધેનુ યુનિવર્સિટી અધિનિયમ, 2009

80. લોકસભામાં સ્કૂલ ઑફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર એક્ટ 2014 કોણે રજૂ કર્યો હતો ?
Answer: સ્મૃતિ જે. ઇરાની

81. કયો અધિનિયમ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ગ્રાહકોના અધિકારો અને હિતોનું રક્ષણ કરવાનો હેતુ ધરાવે છે ?
Answer: રેરા એક્ટ 2016

82. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સંસદ દ્વારા રાજ્ય વિધાનસભાની મુદત કેટલા સમય માટે વધારી શકાય છે ?
Answer: 12 મહિના

83. કયું ગૃહ ભારતના બંધારણ મુજબ નવી અખિલ ભારતીય સેવાઓ માટે પહેલ કરે છે ?
Answer: રાજ્યસભા

84. કાબિલ' કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી સંયુક્ત સાહસ કંપની છે ?
Answer: ખાણ મંત્રાલય

85. પૉલિસી ધારકના મૃત્યુ અથવા અન્ય કોઈ કારણસર પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વારસદારને કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: રૂ. 2 લાખ

86. મહાલવારી પ્રણાલી કોણે રજૂ કરી હતી ?
Answer: હોલ્ટ મેકેન્ઝી

87. અટલ ભુજલ યોજના કોણે શરૂ કરી ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

88. ભૂગર્ભ જળસ્તર વધારવા અને વરસાદી પાણી એકત્ર કરવાના હેતુસર કયું અભિયાન ગુજરાત સરકાર દ્વારા 2018 માં શરૂ કરવામાં આવ્યું હતું ?
Answer: સુજલામ્ સુફલામ્ જલ અભિયાન

89. દરિયાકાંઠાની નદીઓને એકબીજા સાથે જોડવા માટે ગુજરાતમાં કેટલા કિ.મી.ની સ્પ્રેડિંગ ચેનલની સ્થાપના કરવામાં આવી છે ?
Answer: 360 કિ.મી.

90. ભારતને ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે કઈ યોજના અમલમાં છે ?
Answer: મેક ઇન ઇન્ડિયા

91. ભારત સરકાર દ્વારા 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ પરિવારને 'ફંક્શનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન' (FHTC) પ્રદાન કરવા માટે કયું મિશન શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: જલ જીવન મિશન (JJM)

92. જલ શક્તિ મંત્રાલય દ્વારા અમલી 'નેશનલ હાઇડ્રોલોજી પ્રોજેક્ટ'ને કઈ આંતરરાષ્ટ્રીય એજન્સીએ સમર્થન આપ્યું છે ?
Answer: વિશ્વ બેંક

93. કોલસો કયા સંસાધનનું ઉદાહરણ છે ?
Answer: બિન-નવિનીકરણીય સંસાધનો

94. કોમ્યુનિટી ટોઈલેટનું બાંધકામ નીચેનામાંથી કઈ સરકારી યોજના અંતર્ગત કરવામાં આવે છે ?
Answer: સ્વચ્છ ભારત મિશન

95. ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક, આર્થિક અને માળખાકીય વિકાસ માટે કઈ યોજના અમલમાં આવી હતી?
Answer: સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના

96. 3000થી ઓછી વસ્તી ધરાવતા ગામમાં પંચાયત કેટલાં સભ્યોની હોય છે?
Answer: સાત સભ્યો

97. પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે?
Answer: બંધારણની રાજ્ય યાદી

98. ગ્રામ પંચાયતનું વહીવટી કામ કોણ સંભાળે છે?
Answer: તલાટી કમ મંત્રી

99. હાલના છ કોરિડોરમાંથી ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ કુલ કેટલા રાષ્ટ્રીય કોરિડોર બનાવવામાં આવશે?
Answer: 50

100. ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રિક વાહનનીતિ 2021 હેઠળ પ્રથમ કેટલા ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીનું લક્ષ્ય રાખશે ?
Answer: Rs 2 લાખ

101. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતા આમાંથી કઈ છે?
Answer: કૌશલ્ય વિકાસ

102. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર હાઈ સ્પીડ ટ્રેનો 508 કિમી અને 12 સ્ટેશનોનું અંતર આવરી લેતા કેટલી ઝડપે (કિમી/કલાક ) ચાલશે?
Answer: 320

103. બેટ દ્વારકા ખાતે અન્ડરવોટર વ્યુઈંગ ગેલેરી અને રેસ્ટોરન્ટ કયા પ્રોજેક્ટ હેઠળ પ્રસ્તાવિત છે?
Answer: સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ દરિયાકાંઠાના પ્રવાસન વિકાસ

104. ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉદ્ઘાટિત 51 'શક્તિપીઠો'ની પ્રતિનિધિ પરિક્રમા દર્શન ક્યાં આવેલ છે?
Answer: અંબાજી

105. નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ક્ષેત્રફળ કેટલું છે ?
Answer: 180 યાર્ડ્સ x 150 યાર્ડ્સ

106. નીચેનામાંથી કયું બંદર ગુજરાતમાં આવેલું નથી ?
Answer: પારાદીપ પોર્ટ

107. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો કેટલી લંબાઈને આવરી લે છે ?
Answer: 40.03 કિ.મી.

108. વર્ષ 2017-18 માટે ગુજરાતમાં 'મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના' હેઠળ કેટલા કિ.મી સુધીનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું ?
Answer: 3884 કિ.મી.

109. સુગમ્યા એપ્લિકેશન શા માટે શરૂ કરવામાં આવી છે?
Answer: પરિવહન પ્રણાલીમાં દિવ્યાંગોને પડતી મુશ્કેલીઓને સરળ બનાવવા માટે

110. બીસીકે -29 યોજના હેઠળ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં તૃતીય ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે?
Answer: રૂ.11000

111. પ્રધાનમંત્રી દક્ષતા ઔર કુશલતા સંપ હિતગ્રહી યોજના' ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2020-21

112. DDRSનું પુરું નામ શું છે?
Answer: દીનદયાળ વિકલાંગ પુનર્વસન યોજના

113. 'વનબંધુ કલ્યાણ યોજના'ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
Answer: ચીફ મિનિસ્ટર 10 પોઇન્ટ પ્રોગ્રામ

114. આદિજાતિના ખેડૂતોને બિયારણ તથા ખાતર કીટનું વિતરણ અને ખેતીને લગતી તાલીમ કઇ યોજના હેઠળ આપવામાં આવે છે?
Answer: કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ યોજના

115. અલ્પસાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજના હેઠળ કેટલી વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવે છે?
Answer: આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી

116. અનુસૂચિત જનજાતિની મહિલાઓના આર્થિક વિકાસ માટે બે લાખની લોન પર કેટલું વ્યાજ આપવામાં આવે છે?
Answer: 4 ટકા

117. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 'મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના' (MYSY)નો લાભ મેળવવા ઓછામાં ઓછા કેટલા પર્સનટાઈલ હોવા જરૂરી છે ?
Answer: 80

118. ચીફ મિનિસ્ટર સ્કૉલરશિપ સ્કીમ હેઠળ મેડિકલમાં અભ્યાસ કરતા કેટલાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે ?
Answer: 250

119. અનુસૂચિત જાતિનાં કુટુંબો સમૂહલગ્નમાં જોડાય તે હેતુથી સરકારશ્રીની કઈ યોજના અમલમાં છે ?
Answer: સાત ફેરા સમૂહલગ્ન યોજના

120. ગ્રામીણ ગરીબ યુવક-યુવતીને સ્વરોજગારલક્ષી તાલીમ આપતી સંસ્થાનું નામ શું છે?
Answer: R Set Intitute (રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ )

121. ‘વ્હાલી દીકરી યોજના’ અંતર્ગત ૧૮ વર્ષની ઉંમરે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 1,00,000

122. 'બેટી બચાવો બેટી પઢાવો' કેટલા જિલ્લામાં કાર્યરત છે ?
Answer: 22

123. ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે ?
Answer: માતા યશોદા એવોર્ડ

124. ગુજરાતમાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની મહિલાઓને આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવા માટે કઈ યોજના દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?
Answer: મહિલા સ્વાવલંબન યોજના

125. રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ' કયા વય જૂથને લક્ષ્યમાં રાખે છે ?
Answer: 10-19 વર્ષ

126


.વિડિયો અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે ગરીબો માટે શરૂ કરેલ પ્રોજેક્ટમાં માત્ર ત્રણ મહિનામાં કેટલા લોકોને આ પ્રોજેક્ટનો લાભ મળ્યો ?
Answer: 74 કરોડ

127


.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ વીડિયોમાં જે સ્થળની વાત કરી છે તે સ્થળ પર પહેલા જ વર્ષે કેટલા મુલાકાતીઓ આવ્યાં હતા ?
Answer: 29 લાખ


26-7-2022


1. નાણાકીય વર્ષ 2021 પીરિયડ 3 માટે ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના કુલ લાભાર્થીઓની સંખ્યા કેટલી છે ?
Answer: 66.21 લાખ

2. ગુજરાતમાં સરકારના ૨૦ વર્ષમાં (૨૦૦૨થી ૨૦૨૨) પશુ આરોગ્યમેળા અંતર્ગત કેટલાં પશુઓનું રસીકરણ થયું છે ?
Answer: 3.37 કરોડ

3. કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને ખેડૂતોને નાના ગોડાઉન બનાવવા માટે ગુજરાત સરકારશ્રીએ કઈ યોજના અમલમાં મૂકી છે ?
Answer: મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના

4. ડેરી સહકાર યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી ?
Answer: 2021

5. આપત્તિના વર્ષોમાં વીમા કવચ પ્રદાન કરીને અને કોઈ પણ સૂચિત પાક નિષ્ફળ જવાની સ્થિતિમાં ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે કઈ યોજના છે ?
Answer: નેશનલ એગ્રિકલ્ચર ઇન્સ્યોરન્સ સ્કીમ (NAIS)

6. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન શ્રી રમેશ પોખરિયાલ દ્વારા 'ધ્રુવ પ્રધાનમંત્રી ઇનોવેટિવ લર્નિંગ પ્રોગ્રામ'ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 10 ઑક્ટોબર, 2019

7. ગુજરાત સરકારની કઈ યોજના તેમના ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ટેકનિકલ ક્ષેત્રનો અનુભવ પૂરો પાડવામાં મદદરૂપ થાય છે ?
Answer: ટેક્નો સેવા

8. રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020માં શિક્ષણના કયા સ્તર પર ભાર મૂકવામાં આવ્યો છે ?
Answer: પ્રાથમિક સ્તર

9. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020માં વૈશ્વિક શિક્ષણની સાથે કઈ પ્રણાલીનો ખ્યાલ રાખવામાં આવ્યો છે ?
Answer: ભારતીય પ્રાચીન પ્રણાલી

10. વિદ્યાર્થીઓને મહત્તમ રીતે આર્થિક સહાય કરતી યોજના કઈ છે ?
Answer: મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

11. કોવિડ રોગચાળાના સમયગાળા દરમિયાન ગુજરાત સરકારે કયા પોર્ટલ દ્વારા દરેક વિદ્યાર્થીને સતત ઑનલાઇન શિક્ષણ આપવાની ખાતરી આપી હતી ?
Answer: ઉદયમ કોજન્ટ

12. કુટિર જ્યોતિ યોજના હેઠળ લાભાર્થીઓને તેમનાં ઘરમાં કયાં પ્રકારનાં જોડાણો મળશે ?
Answer: એક પોઇન્ટ વાયરિંગ, મીટર અને એક બલ્બ

13. કયા બિનપરંપરાગત ઊર્જા સ્રોતના વપરાશમાં ગુજરાતને 'વિકાસશીલ રાજ્ય'નો એવોર્ડ મળ્યો છે ?
Answer: પવન ઊર્જા

14. એશિયાનો સૌથી મોટો સોલર પાર્ક ગુજરાતમાં ક્યાં સ્થિત છે ?
Answer: ચારણકા

15. ભારત સરકારની કઈ યોજના ગ્રામીણ ભારતમાં સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવા માટે બનાવવામાં આવી છે ?
Answer: દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના

16. GSWAN સર્વર પર કેટલા જિલ્લાઓ જોડાયેલા છે ?
Answer: 33

17. DSSનું પૂરું નામ જણાવો.
Answer: ડિસિઝન સપોર્ટ સિસ્ટમ (Decision Support System)

18. અટલ પેન્શન યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2015

19. PM - ગતિશક્તિ યોજનનો મહત્તમ લાભ કોને મળશે ?
Answer: રોજગાર ઇચ્છિત યુવાવર્ગને

20. નાબાર્ડનું વડું મથક ક્યાં છે ?
Answer: મુંબઈ

21. ગુજરાત રાજ્યના શહેરી વિસ્‍તારમાં દર કેટલી વસ્‍તીએ એક વાજબી ભાવની દુકાન ઉ૫લબ્‍ધ થાય છે ?
Answer: 7500

22. ગુજરાત સરકાર દ્વારા પ્રત્યેક કન્ઝ્યુમર્સ ક્લબ દીઠ કેટલી નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે ?
Answer: રૂ. 5000

23. ગુજરાત રાજ્યમાં 'અન્નબ્રહ્મ યોજના' કઈ તારીખથી અમલમાં આવી ?
Answer: 4 એપ્રિલ, 2020

24. કયા બે દિવસોને 'ગ્રાહક દિન' તરીકે ઉજવવામાં આવે છે ?
Answer: 25 જૂન અને 15 સપ્ટેમ્બર

25. કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ?
Answer: કવિ દયારામ

26. ગુજરાતી ભાષાનો વિશ્વકોશ કુલ કેટલા ગ્રંથો ધરાવે છે ?
Answer: 25

27. ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ આદિવાસી વિદ્યાર્થીનીઓને મફત અનાજનું વિતરણ કરવામાં આવે છે ?
Answer: અન્ન સંગમ યોજના

28. ભારતીય આર્યભાષાનો જૂનામાં જૂનો નમૂનો કયા ગ્રંથમાં મળે છે ?
Answer: ઋગ્વેદ

29. આઝાદી કા અમૃત મહોત્સવની સત્તાવાર જાહેરાત કયા દિવસે કરવામાં આવી હતી ?
Answer: 12 માર્ચ, 2021

30. ભરૂચનું પ્રાચીન નામ શું હતું ?
Answer: ભૃગુકચ્છ

31. ગુજરાતનું કયું શહેર 'મક્કાનું પ્રવેશદ્વાર' ગણાતું હતું ?
Answer: સુરત

32. આજનું વડનગર પ્રાચીન સમયમાં કયા નામથી જાણીતું હતું ?
Answer: આનંદપુર

33. ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર બીજા કયા નામે ઓળખાય છે ?
Answer: સુદામાપુરી

34. કચ્છી લોકકળાને સાચવતું મ્યુઝિયમ કયાં આવેલું છે ?
Answer: અંજાર

35. કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે ?
Answer: પ્રીતિસેન ગુપ્તા

36. મધ્યયુગીન ગુજરાતના પોરબંદર સ્ટેટમાં કયા વંશનું શાસન હતું ?
Answer: જેઠવા

37. રાણકી વાવ કેટલા માળની છે ?
Answer: 7

38. ગુજરાતના પિરાજી સાગરાનું નામ કઈ કલા સાથે જોડાયેલું છે ?
Answer: ચિત્રકલા

39. કાલિદાસના ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’ના ગુજરાતી અનુવાદક કોણ છે ?
Answer: ઉમાશંકર જોશી

40. 'ગીતા જયંતી' બીજા કયા નામે ઓળખાય છે ?
Answer: મોક્ષદા એકાદશી

41. કાલિદાસે લખેલું ખંડકાવ્ય કયું છે ?
Answer: ઋતુસંહાર

42. પૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ કઈ નદીના કિનારે પસાર થયો હતો ?
Answer: રાવી

43. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં કયો છોડ સૂર્ય ગ્રહ સાથે સંબંધિત છે ?
Answer: કેલોટ્રોપિસ પ્રોસેરા (આકડો)

44. ફિકસ ગ્લોમેરાટા (ગુલર) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?
Answer: શુક્ર

45. વન મહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી રોપા દીઠ કેટલા પૈસા લેખે મહત્તમ 200 રોપાઓનું વેચાણ કરવામાં આવે છે ?
Answer: 0.10 પૈસા

46. ફળાઉ વૃક્ષ વાવેતર યોજના અંતર્ગત કુટુંબ દીઠ કેટલા કલમી રોપા વાવી આપવામાં આવે છે ?
Answer: બે

47. પર્યાવરણ વાવેતર યોજના અન્વયે ઇચ્છુક સંસ્થાઓએ વાવેતર લેવાના એક વર્ષ અગાઉ જૂન મહિનાની કઈ તારીખ સુધીમાં અરજી આપવાની રહે છે ?
Answer: 30 જૂન

48. 'ભક્તિ વન'નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
Answer: 2008

49. વન વિભાગની વિવિધ યોજના અંતર્ગત કઈ જાતિના લોકોને લાભ મળે તે માટે જુદી જુદી યોજનો અમલમાં છે ?
Answer: અનુસૂચિત જાતિના

50. ભારતમાં નોંધાયેલા પ્રાણીઓના સમૂહોમાં કેટલા ટકા સરીસૃપ ગુજરાતમાં છે ?
Answer: 18 ટકા

51. ભારતમાં છોડની નોંધાયેલી જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના ટેરિડોફાઈટ્સ (ત્રિઅંગી) જોવા મળે છે ?
Answer: 1022

52. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સરીસૃપ જોવા મળે છે ?
Answer: 456

53. પીળી ક્રાંતિના પિતા તરીકે ભારતમાં કોણ ઓળખાય છે ?
Answer: સામ પિત્રોડા

54. કયા ભારતીયને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો ?
Answer: સી.વી. રમન

55. અવકાશમાંથી કયા પ્રકારનું હવાનું પ્રદૂષણ માપવામાં આવે છે ?
Answer: કણોની સાંદ્રતા

56. એકલવ્ય મોડલ નિવાસી શાળા યોજના કઈ જાતિના કલ્યાણ માટે બનાવવામાં આવી છે ?
Answer: અનુસૂચિત જનજાતિ

57. 2014થી અત્યાર સુધીમાં આશરે કેટલી પ્રાચીન ભારતીય વારસાની અમૂલ્ય મૂર્તિઓ વિદેશથી ભારત પાછી લાવવામાં આવી છે ?
Answer: 288

58. ગુજરાત પોલીસના AASHVAST પ્રૉજેક્ટનું પૂરું નામ શું છે ?
Answer: એસ્યુર્ડ આસિસ્ટન્સ સર્વિસ હેલ્પલાઇન ફોર વિકટીમ્સ એટ શોર્ટેસ્ટ ટાઇમ

59. ગુજરાતના કયા જિલ્લામાં 'સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ' અમલમાં છે ?
Answer: પાટણ

60. સી.આર.પી.સી. કલમ - 438 હેઠળ આગોતરા જામીન આપવાની સત્તા કોને છે ?
Answer: સેશન્સ કોર્ટ

61. કેન્દ્ર સરકારની કઈ યોજના કુટુંબદીઠ 5 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ પૂરું પાડે છે ?
Answer: પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના

62. નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશનમાં કઈ રકમ સુધીના લાભોને આવરી લેવામાં આવ્યા છે ?
Answer: દર વર્ષે કુટુંબ દીઠ રૂ. 5 લાખ

63. ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ સેવા ક્યારથી શરૂ થઈ હતી ?
Answer: 22 માર્ચ, 2022

64. તરુણીઓને પૂરક પોષણ આહાર કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?
Answer: પૂર્ણા યોજના

65. ગુજરાતમાં ચિરંજીવી યોજનાની શરૂઆત ક્યારે હતી ?
Answer: ડિસેમ્બર,2005

66. ધન્વંતરિ આરોગ્ય રથ શું છે ?
Answer: મોબાઇલ આરોગ્ય સુવિધા

67. રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય ગતિશીલ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે ગુજરાત ઔદ્યોગિક નીતિ હેઠળ સ્ટાર્ટ-અપ્સને કેટલા રૂપિયાની સહાય મળે છે ?
Answer: રૂ. 3 લાખ

68. મીલ ગેટ પ્રાઇસ યોજના અંતર્ગત મંડળી/સંસ્‍થા એન.એચ.ડી.સી. પાસેથી કેટલા ટકા સબસિડી પર યાર્ન ખરીદી શકશે ?
Answer: 10 ટકા

69. દેશની આયાત અને નિકાસ વચ્ચેના મૂલ્યના તફાવત માટે કયો શબ્દ વપરાય છે ?
Answer: વેપાર સિલક

70. ભારતમાં એફડીઆઈને બે માર્ગ દ્વારા મંજૂરી મળેલ છે. પ્રથમ સરકારી મંજૂરી માર્ગ છે તો અન્ય માર્ગ કયો છે ?
Answer: ઓટોમેટિક માર્ગ

71. ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ યોજનાની મુખ્ય લાભપ્રદ બાબત કઈ છે ?
Answer: કોલેટરલ અને તૃતીય પક્ષ ગેરંટી વિના 2 કરોડ સુધીની લોન માટે ક્રેડિટ ગેરંટી

72. તાલીમ સંસ્થાઓને સહાય (એટીઆઈ) યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?
Answer: MSME મંત્રાલયની તાલીમ સંસ્થાઓ દ્વારા કૌશલ્યવિકાસ કાર્યક્રમો માટે સહાય આપવી

73. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિઓને મુદ્રા લોન હેઠળ આવરી શકાય છે ?
Answer: સલૂન અને બ્યુટી પાર્લર

74. E-SHRAM પોર્ટલ હેઠળ, જ્યારે લાભાર્થી પોર્ટલ પર નોંધણી કરાવશે ત્યારે કેટલી રકમનું અકસ્માત વીમા કવચ મળશે ?
Answer: રૂ. 2 લાખ

75. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમયોગી લગ્નસહાય યોજના અંતર્ગત લાભ મેળવવા માટે મહિલાનો માસિક પગાર કેટલો હોવો જોઈએ ?
Answer: રૂ. 35000 થી ઓછો

76. ગુજરાત સરકારની સ્વચ્છ ભારત - જાહેર શૌચાલય યોજના અંતર્ગત શ્રમયોગીઓને રહેઠાણના સ્થળે શૌચાલય બનાવવા કેટલી સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ.8000

77. ભારત સરકારની 'અટલ પેન્શન યોજના'માં લાભાર્થીને મળવાપાત્ર થતી પેન્શનની મહત્તમ રકમ કેટલી છે ?
Answer: રૂ. 5000/-

78. શ્રમયોગીનાં બાળકો રમત-ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ ભાગ લે તો ગુજરાત સરકાર દ્વારા કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
Answer: રૂ.5000

79. ગુજરાત રાજ્યમાં રિન્યુએબલ સ્ત્રોતો દ્વારા પર્યાવરણના રક્ષણ અને વીજળીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ફંડની રચના કરવા માટે રિન્યુએબલ એનર્જી સિવાયના વીજળીના ઉત્પાદન પર સેસ (cess) વસૂલવાની જોગવાઈ કયા અધિનિયમમાં છે ?
Answer: ગુજરાત ગ્રીન સેસ અધિનિયમ, 2011

80. કયો અધિનિયમ માલ અને સેવાઓનું માનકીકરણ અને ગુણવત્તાની ખાતરી આપે છે ?
Answer: બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ 2016

81. લવ જેહાદ રોકવા માટે ગુજરાત વિધાનસભા દ્વારા કયું બિલ પસાર કરવામાં આવ્યું છે ?
Answer: ગુજરાત ફ્રીડમ ઑફ રિલિજિયન એક્ટ 2021

82. 2021 સુધીમાં રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હતી ?
Answer: 245

83. રાજ્યસભાની ચૂંટણી માટે કઈ સિસ્ટમનો ઉપયોગ થાય છે ?
Answer: પ્રમાણસર પ્રતિનિધિત્વ

84. ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલવાપાત્ર કન્યાની મહત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ ?
Answer: 10 વર્ષ

85. કયો ટેક્સ ઉત્પાદનના દરેક તબક્કામાં નાખવામાં આવે છે ?
Answer: વેટ

86. મેન્યુઅલ રજિસ્ટર કયા નામે ઓળખાય છે જેમાં તલાટી ડેટા જાળવી રાખે છે ?
Answer: ગામડા ફોર્મ 6

87. ગુજરાતનું સૌથી મોટું પાવર સ્ટેશન કયું છે ?
Answer: મુન્દ્રા પાવર પ્લાન્ટ

88. ગુજરાતના આદિવાસી પૂર્વ પટ્ટાની સિંચાઈ પ્રવૃતિઓને વિકસાવવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
Answer: અંબાજી ઉમરગામ સિંચાઈ વિકાસ

89. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે નીચેનામાંથી શાની જરૂરિયાત છે ?
Answer: આધારકાર્ડ

90. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજદારના કુટુંબની વાર્ષિક આવક LIG (ઓછી આવક જૂથ) કેટેગરી માટે કેટલી રાખવામાં આવી છે ?
Answer: રૂ. 3 લાખથી રૂ. 6 લાખ

91. ભારત સરકારની કઈ યોજનાનો ઉદ્દેશ સમુદાયની ભાગીદારી દ્વારા ભૂગર્ભ જળ વ્યવસ્થાપનને સુધારવાનો છે ?
Answer: અટલ ભુજલ યોજના

92. સરદાર સરોવર પ્રૉજેક્ટના બાંધકામ પર દેખરેખ રાખવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટી (NCA)ના સભ્ય કોણ છે ?
Answer: મુખ્ય સચિવ

93. ખેડૂતો દ્વારા વરસાદના પાણીનો શ્રેષ્ઠ ઉપયોગ શાના માટે થાય છે ?
Answer: સિંચાઈ

94. સરદાર સરોવર ડેમમાંથી ઉત્પન્ન થતી વીજળીનો લાભ કેટલાં રાજ્યોને મળે છે ?
Answer: 3

95. કઈ યોજના હેઠળ આવાસ માટે એકમ સહાયતા રૂ. 1.2 લાખ (મેદાનીય વિસ્તાર) / 1.3 લાખ (પર્વતીય વિસ્તાર) આપવામાં આવે છે ?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ

96. ગુજરાતમાં 'સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના' ક્યારે અમલમાં આવી હતી ?
Answer: સપ્ટેમ્બર, 2001

97. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના કઈ યોજનાનો એક ભાગ છે ?
Answer: રાષ્ટ્રીય ગ્રામીણ લાઇવલીહૂડ મિશન

98. પંચાયતની મુદ્દત કેટલાં વર્ષની હોય છે ?
Answer: પાંચ વર્ષ

99. ગુજરાત મેરીટાઇમ બોર્ડ કેટલા બંદરોના સંચાલન, નિયંત્રણ અને વહીવટ માટે જવાબદાર છે ?
Answer: 48

100. સાગરમાલા પ્રૉજેક્ટ હેઠળ ગુજરાતમાં કયા સ્થળે CEZ તૈયાર કરવામાં આવે છે ?
Answer: કચ્છ, સૌરાષ્ટ્ર અને સૂર્યપુર

101. કઈ સંસ્થા મુખ્ય પ્રશિક્ષણ ક્ષેત્રો - વેરહાઉસ મેનેજમેન્ટ, કન્સાઇનમેન્ટ અને ટ્રેકિંગ અને મેરીટાઇમ લોજિસ્ટિક્સ વગેરે સંબંધિત અન્ય અભ્યાસક્રમો શીખવશે ?
Answer: મલ્ટી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર્સ (MSDC)

102. તીથલ બીચ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
Answer: વલસાડ

103. ભારત સરકાર દ્વારા 'સ્વદેશ દર્શન યોજના' હેઠળ કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે?
Answer: 100 ટકા

104. ભારત સરકારે આમાંથી કોને પ્રોત્સાહન આપવા માટે ‘હીલ ઇન ઇન્ડિયા’ પ્રોગ્રામ શરૂ કર્યો છે ?
Answer: તબીબી પ્રવાસન

105. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવવા માટે કેટલો ખર્ચ થયેલ છે ?
Answer: આશરે રૂ. 800 કરોડ

106. અમદાવાદમાં મેટ્રો રેલના પૂર્વ-પશ્ચિમ કૉરિડોરના ભાગનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

107. જૂન - 2018 સુધી નિયામક, ઉદ્યાન અને બગીચા, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના નિયંત્રણ હેઠળ કેટલા ઉદ્યાનો અને બગીચાઓ છે ?
Answer: 410

108. સુરત મેટ્રો પ્રૉજેક્ટના પ્રથમ તબક્કાની સૂચિત લંબાઈ કેટલી છે ?
Answer: 40.35 કિ.મી.

109. ડ્રગ્સની માગ ઓછી કરવાના સંદર્ભમાં NAPDDRનો અર્થ કયો છે ?
Answer: નેશનલ એક્શન પ્લાન ફોર ડ્રગ ડિમાન્ડ રિડક્શન

110. શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારે માનસિક આરોગ્ય પુનર્વસન (Mental Health Rehabilitation) માટે હેલ્પલાઈન લોન્ચ કરી એનું નામ શું છે ?
Answer: કિરણ

111. કયા મુખ્ય ઘટકો પર NAPDDR (National Action Plan For Drug Demand reduction) ધ્યાન કેન્દ્રિત કરે છે?
Answer: ડ્રગ્સના દુરુપયોગની આડઅસરો વિશે લોકોને શિક્ષિત કરવા અને જાગૃતિ લાવવી

112. Artificial Limbs Manufacturing Corporation of India દ્વારા દિવ્યાંગજનને મફત સહાયક સાધનોનું વિતરણ કરવા માટે પ્રથમ શિબિરનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?
Answer: પંજાબ

113. ધોરણ ૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રી દ્વારા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
Answer: વિદ્યાસાધના યોજના

114. અનુસૂચિત જનજાતિના લોકોને વિવિધ પ્રકારના વ્યવસાય માટે કઈ સંસ્થા દ્વારા ટૂલ કિટ આપવામાં આવે છે ?
Answer: Grimco Gandhinagar

115. એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ માટે ફંડ ફાળવણી કયા સરકારી વિભાગ દ્વારા કરવામાં આવે છે ?
Answer: મિનિસ્ટ્રી ઑફ ટ્રાઈબલ અફેર્સ

116. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમનો લાભ લેવા માટે ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 10માં કેટલા ટકા આવેલ હોવા જોઈએ ?
Answer: 60 ટકા

117. MYSY યોજના અંતર્ગત સ્નાતક કક્ષાના મેડિકલ અને ડેન્ટલના સરકાર માન્ય સંસ્થાના સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે વધુમાં વધુ કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 200000

118. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ ડિપ્લોમાથી ડિગ્રીમાં અભ્યાસ કરતા કેટલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે ?
Answer: 310

119. ITI અને ધંધાકીય તેમજ તકનીકી અભ્યાસક્રમોમાં દાખલ થનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બાર માસ માટે કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ?
Answer: માસિક રૂપિયા 400

120. ડૉ. પી.જી. સોલંકી ડોક્ટર અને વકીલ લોન સહાય તથા 'સ્ટાઇપેન્ડ યોજના'નો લાભ લેવા માટે અનુસૂચિત જાતિના શહેરી વિસ્તારમાં રહેતાં કુટુંબો માટે કેટલી વાર્ષિક આવકમર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે ?
Answer: રૂ. 150000

121. MPV હેઠળ કેવા પ્રકારનો લાભ આપવામાં આવે છે ?
Answer: ટૂંકા ગાળાની સલાહ

122. ગુજરાત રાજ્યમાં કાર્યરત 'પૂર્ણા યોજના'નો લાભ મેળવવા માટે કિશોરીઓની નોંધણી કઈ જગ્યાએ કરવાની હોય છે ?
Answer: આંગણવાડી કેન્દ્ર

123. ગુજરાત રાજ્યમાં કાર્યરત 'માતા યશોદા એવોર્ડ' અંતર્ગત આંગણવાડી કાર્યકરને જિલ્લાકક્ષાએ એવોર્ડરૂપે કેટલા રૂપિયા રકમ આપવામાં આવે છે ?
Answer: રૂ. 31000

124. ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને વીમા કવચ શેના અંતર્ગત પૂરું પાડવામા આવે છે ?
Answer: માતા યશોદા ગૌરવનિધિ

125. 'જનની શિશુ સુરક્ષા યોજના' કયા રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ કાર્યરત છે ?
Answer: નેશનલ હેલ્થ મિશન (NHM)

126


.ઉપરનાં વીડિયોમાં પ્રધાનમંત્રી એક યોજનાની વાત કરી રહ્યા છે, તો એ યોજનાનાં લાભાર્થીની સંખ્યા કેટલી છે ?
Answer: 10 કરોડ અંદાજિત

127


.ઉપરોક્ત વિડિઓ પ્રમાણે ભારતમાં રહેતા શિક્ષિત યુવાનોને રોજગાર પૂરો પાડવા માટે પ્રધાનમંત્રીએ કઈ યોજના લોન્ચ કરી ?
Answer: પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના

27-7-20222


1. ગુજરાત સરકારના 20 વર્ષમાં કેટલાં પશુઓનું મફત નિદાન કરવામાં આવ્યું છે ?
Answer: 2.75 કરોડ

2. 2016થી શરૂ થયેલ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY)માં ભારતના ખેડૂતોએ કરેલા દાવાની કેટલી રકમ પ્રાપ્ત થઈ છે ?
Answer: 1.2 લાખ કરોડથી વધુ

3. સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારની યોજના હેઠળ પ્રથમ સ્થાન મેળવનાર ખેડૂતને શાલ અને પ્રમાણપત્ર સાથે કેટલી રકમનો પુરસ્કાર આપવામાં આવે છે ?
Answer: Rs.51000/-

4. સરદાર સરોવર ડેમ કેટલો લાંબો છે ?
Answer: 1210 મી.

5. ખેતરમાં વીજળી ઉત્પન્ન કરવા કઈ યોજના હેઠળ સહાય મળે છે ?
Answer: સૂર્યશક્તિ કિસાન યોજના

6. ગુજરાત રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા સ્થાપિત સામુદાયિક વિજ્ઞાન કેન્દ્રોનો હેતુ કયો છે ?
Answer: વિદ્યાર્થીઓને તેમના અભ્યાસના વિવિધ તબક્કામાં વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ પ્રદાન કરવી

7. કયા અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની સાધન સહાય યોજનાનો લાભ મળે છે ?
Answer: મેડિકલ, એન્જિનિયરિંગ અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓ

8. ગુજરાતના વિદ્યાર્થીને સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન માટે સક્ષમ કરવા માટે શેની સ્થાપના કરવામાં આવી છે ?
Answer: i-Hub

9. વર્ષ 2014માં ગુજરાત સરકાર દ્વારા કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જે વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમની રુચિ અને સગવડ અનુસાર સંસ્થાની પસંદગી માટે અગ્રતા નક્કી કરવામાં મદદરૂપ થાય છે ?
Answer: નો યોર કૉલેજે' (Know your College)

10. ગુજરાતે શિષ્યવૃત્તિ અને ડિજિટલ ઇન્ડિયા પોર્ટલ વિકસાવવા માટે કયા કોડનો ઉપયોગ કરેલ છે ?
Answer: AISHE

11. કયા શિક્ષણ બોર્ડે મોબાઇલ એપ્લિકેશન 'દોસ્ત ફોર લાઇફ' શરૂ કરી છે ?
Answer: CBSE બોર્ડ

12. કઈ યોજના દેશના તમામ વીજળી રહિત ઘરોમાં વીજળીના જોડાણો પૂરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ?
Answer: સૌભાગ્ય યોજના

13. સૂર્ય ઊર્જા રૂફટોપ યોજનામાં ૩ કિલો વોટથી 10 કિલો વોટ સુધીની ક્ષમતાવાળાં ઘરો માટે સોલર સિસ્ટમ સ્થાપિત કરવા માટે કેટલી સબસિડી ઉપલબ્ધ છે ?
Answer: 20 ટકા

14. 'જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના'ના અરજદાર માટે વય મર્યાદાના માપદંડ શું છે?
Answer: 25થી 50 વર્ષની વચ્ચે

15.  i-Createના ઇલેક્ટ્રીક વ્હીકલ સેન્ટર ઑફ એક્સલન્સનું ઉદ્દઘાટન ગુજરાતના કયા મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે?
Answer: શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

16. GSWAN સર્વર પર કેટલા તાલુકાઓ જોડાયેલા છે ?
Answer: 248

17. SGSTનું પૂરું નામ શું છે?
Answer: સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ

18. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કેટલા જિલ્લાઓમાં સરકારી કૉલેજ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે?
Answer: 6

19. અટલ પેન્શન યોજનાના લાભાર્થીની ઉંમર કેટલી હોવી જોઈએ ?
Answer: 18થી 40 વર્ષ

20. કયા વર્ષથી કન્ટ્રોલર ઑફ જનરલ એકાઉન્ટ (સી.જી.એ.) અને નાણા મંત્રાલયે નિર્ણય લીધો છે કે ડીબીટી હેઠળની ફાઇલો ફક્ત ઇલેક્ટ્રોનિક મની ટ્રાન્સફરનો ઉપયોગ કરીને આગળ વધશે?
Answer: 2015

21. અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અતિ ગરીબ કુટુંબોને કેટલા રાહતદરે ઘઉં આપવામાં આવે છે ?
Answer: રૂ. 2 પ્રતિ કિલો

22. ગુજરાત સરકાર દ્વારા BPL કાર્ડધારકોને દર મહિને કાર્ડદીઠ કેટલા રાહતદરે ખાંડનું વિતરણ કરવામાં આવે છે?
Answer: રૂ. 22 પ્રતિ કિલો

23. કચ્છના કયા વિસ્તારમાંથી 'મંગળ' જેવા ખડકો મળી આવ્યા છે ?
Answer: માતાના મઢ

24. સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ?
Answer: શ્યામજી કૃષ્ણ વર્મા

25. ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જણાવો.
Answer: જાદી રાણા

26. જૂનાગઢનું ભારત સાથે સફળતાપૂર્વક જોડાણ કરવવામાં સરદાર પટેલ સાથે કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી?
Answer: શામળદાસ ગાંધી

27. વઢવાણ શહેરનું પ્રાચીન નામ શું હતું?
Answer: વર્ધમાનનગર

28. ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે?
Answer: ગુણભાખરી

29. ગુજરાતમાં દીર્ઘકાળ સુધી શાસન કરનાર ચાવડા વંશનો છેલ્લો રાજવી કોણ હતો ?
Answer: સામંતસિંહ

30. સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો.
Answer: મૂળરાજ સોલંકી

31. સિંધુ સંસ્કૃતિના લોકો કઈ ધાતુનો સૌથી વધારે ઉપયોગ કરતા હતા ?
Answer: કાંસું

32. રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્ર કયું હતું ?
Answer: ઘસાઈને ઊજળા થઈએ

33. સોલંકી યુગના સિદ્ધપુરનું શૈવતીર્થ કઈ નદીના કિનારે વસેલું છે ?
Answer: સરસ્વતી

34. કઈ કૉલેજનાં પ્રાંગણમાં વિનોદ કિનારીવાલા શહીદ થયા હતા ?
Answer: ગુજરાત કૉલેજ

35. ગુરુનાનક કચ્છમાં કયાં રહ્યા હતા ?
Answer: લખપત

36. મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: કચ્છ

37. ગુજરાતના દક્ષિણ ગુજરાત વિસ્તારની તુર નૃત્યશૈલી કઈ મુખ્ય જાતિની છે ?
Answer: હળપતિ

38. ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાં પર થયેલું કોતરકામ મળી આવ્યું છે ?
Answer: સોમનાથ

39. ‘ધવલ્લક’ એ ગુજરાતના કયા આધુનિક શહેરનું પ્રાચીન નામ છે ?
Answer: ધોળકા

40. ગુજરાત રાજય દ્વારા એનાયત કરવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે ?
Answer: ગુજરાત ગૌરવ પુરસ્કાર

41. રાણકદેવી સાથે સંકળાયેલ નગર નીચેનામાંથી કયું છે ?
Answer: જૂનાગઢ

42. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ધોળાવીરાનો સમાવેશ કયા વર્ષમાં કરવામાં આવ્યો છે ?
Answer: 2021

43. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં રાહુ ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?
Answer: સિનોડોન ડેક્ટીલોન (ડૂબ)

44. બબૂલ ફેરુગિનિયા (શમી) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?
Answer: શનિ

45. 69મો રાજ્યકક્ષાનો વન મહોત્સવ ક્યાં ઉજવાયો હતો ?
Answer: રૂદ્રમાતા ડેમ

46. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓને મહત્તમ 5000 રોપાઓ કેટલા પૈસે આપવામાં આવે છે ?
Answer: 0.20 પૈસા

47. આદિવાસીઓ દ્વારા વૃક્ષ ખેતી યોજના અંતર્ગત પ્રતિ હેક્ટરે કેટલા રોપા વાવવાના થાય છે ?
Answer: 2000

48. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિની વસ્તી 1000 કે તેથી વધુ હોય તો ગામદીઠ કેટલી વનકુટીરનો લાભ મળે ?
Answer: એક

49. 'ગોવિંદ ગુરુ સ્મૃતિવન'નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
Answer: 2012

50. વન વિભાગની યોજના અંતર્ગત લાભાર્થીના ખેતરમાં રોપવામાં આવેલ રોપા પૈકી 50% રોપા જીવંત હોય તો લાભાર્થીને કેટલા વર્ષ સુધી વળતર મળે છે ?
Answer: ત્રણ વર્ષ

51. ભારતમાં કેટલી જાતના કીટકો નોંધાયેલા છે ?
Answer: 60000 જેટલા

52. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના ફોરોનીડા (Phoronida) જોવા મળે છે ?
Answer: 1

53. ખાંડનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?
Answer: પંજાબ

54. કયો દેશ કપાસના પાકની જન્મભૂમિ ગણાય છે ?
Answer: ભારત

55. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
Answer: ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર

56. ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે ?
Answer: રાજકોટ

57. રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને તેમની સિદ્ધિઓ કયા ટી.વી. કાર્યક્રમમાં પ્રસારિત કરવામાં છે ?
Answer: ગુજરાત ગાથા અને યશગાથા ગુજરાતની

58. દેશના પ્રથમ સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ 'સાયબર આશ્વસ્ત'નો આરંભ ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહે ક્યારે કરાવ્યો ?
Answer: 11 જાન્યુઆરી, 2020

59. પાટણ જિલ્લાના કયા તાલુકામાં 'સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ' અમલમાં છે ?
Answer: સાંતલપુર

60. કોર્ટ દ્વારા આરોપીના વધુમાં વધુ કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરી શકાય ?
Answer: 60 દિવસ

61. કયા વિભાગે 'ઇટ રાઇટ ઇન્ડિયા' અભિયાન શરૂ કર્યું ?
Answer: ભારત સરકાર અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઈ)

62. સરકારી 'આરોગ્ય વીમા યોજના'થી કયા લાભ મળે છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

63. 'નિરામય સહાય યોજના' દ્વારા દર શુક્રવારે થતી લોકોની તપાસને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: મમતા દિવસ

64. 'મમતા તરુણી યોજના'નો લાભ કોને મળે છે ?
Answer: શાળાએ ન જતી કિશોરીઓને

65. 'પ્રધાનમંત્રી માતૃવંદના યોજના'નો લાભ મેળવવા માટે સગર્ભાએ કેટલા દિવસમાં નોંધણી કરાવવી આવશ્યક છે ?
Answer: છેલ્લા માસિકસ્રાવની તારીખથી 150 દિવસ

66. ખિલખિલાટ વાહન કોના માટે અને શેના માટે વપરાય છે ?
Answer: સગર્ભા અને પ્રસૂતિ પછીની મહિલાઓને મફત રેફરલ સેવાઓ માટે

67. ICT સુવિધાઓના અમલીકરણ માટે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 હેઠળ MSMEs કેટલા ટકા સુધીની સહાય મેળવી શકે છે ?
Answer: મૂડી ખર્ચના 65% રૂ. 5 લાખ સુધીની મર્યાંદામાં

68. સામાન્ય પર્યાવરણીય માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 દ્વારા કેટલા રૂપિયા સુધીની મદદ કરવામાં આવે છે ?
Answer: 50 કરોડ રૂપિયા

69. ભારતમાં અપ્રતિબંધિત માર્ગો દ્વારા રિટેલમાં એફડીઆઈ માટે માન્ય મર્યાદા કેટલી છે ?
Answer: 100 ટકા

70. સ્કીમ ઑફ ફંડ ફોર રિજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજનાના લાભાર્થી કોણ છે ?
Answer: પરંપરાગત ઉદ્યોગોના હાલના કારીગરો

71. ફક્ત સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે નીચેનામાંથી કઈ યોજના છે ?
Answer: ક્રેડિટ લિંક્ડ કેપિટલ સબસિડી યોજના

72. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: કોયરના કારીગરોને કોયરની પ્રક્રિયા અને મૂલ્યવર્ધનની તાલીમ આપવી

73. કયા ટેરિફ હેઠળ સરકાર આયાતી માલ પર ચોક્કસ ટેરિફ અને એડ વેલોરમ ટેરિફ વસૂલે છે ?
Answer: કમ્પાઉન્ડ ટેરિફ

74. ગુજરાતમાં શ્રમયોગીના બાળકો ધોરણ ૧૦ અને ૧૨માં કેટલા પર્સન્ટાઇલ મેળવે તો શૈક્ષણિક પુરસ્કાર મળે છે ?
Answer: 70

75. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પી.એમ.એસ.વાય.એમ. યોજનામાં અંદાજિત કેટલા અસંગઠિત કામદાર લાભાર્થીઓને લેવાનો અંદાજ છે ?
Answer: 42 કરોડ

76. ગુજરાત સરકારની શ્રમયોગી અકસ્માત સહાય યોજના અંતર્ગત ૪૦% થી ૭૦% શારીરિક વિકલાંગતા માટે કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 25000

77. ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશળતા સંપન્ન હિતગ્રાહી યોજનામાં ચાલુ તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ડની મહત્તમ કેટલી રકમ મળવાપાત્ર છે ?
Answer: રૂ. 1500/-

78. પ્રધાનમંત્રી દક્ષતા અને કુશળતા સંપન્ન હિતગ્રાહી યોજના (PM-DAKSH)નો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 45 વર્ષ

79. 2014માં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટે સરકાર દ્વારા કયો કાયદો ઘડવામાં આવ્યો હતો ?
Answer: NJAC એક્ટ 2014

80. નેશનલ વોટરવેઝ બિલ કયા વર્ષમાં સુધારા સાથે અમલમાં આવ્યું ?
Answer: 2016

81. કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ કેટલા વિભાગો આવે છે ?
Answer: 3

82. વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કઈ રીતે થાય છે ?
Answer: વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે

83. ગુજરાત વિધાનસભા કેવા પ્રકારની છે ?
Answer: એક સદનવાળી

84. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ટ્રાક્ટ્સ, PPP અને જાહેર ઉપયોગિતાઓના સંદર્ભમાં સમસ્યાઓ ઉકેલવા માટે કયું બિલ પસાર કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી ?
Answer: વિવાદ બિલનો જાહેર ઉપયોગિતા ઠરાવ

85. ગામ નમૂના નંબર 1માં શું સામેલ હોય છે ?
Answer: જમીનનો આકાર

86. પ્રધાનમંત્રી જન ધન યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: વર્ષ 2014

87. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ?
Answer: ગાંધીનગર

88. નદી 'આંતર લિંક યોજના' હેઠળ કઈ કેનાલ દ્વારા ગુજરાતની ઘણી નદીઓ પૂરના પાણીથી ભરવામાં આવનાર છે ?
Answer: નર્મદા કેનાલ

89. ગ્રામીણ વિકાસ માટે સાંસદો દ્વારા અમલમાં હોય તેવી યોજના કઈ છે ?
Answer: સાંસદ આદર્શ ગ્રામ યોજના SAGY

90. ગ્રામ પંચાયત સ્તરે ટકાઉ ભૂગર્ભજળ વ્યવસ્થાપનની સુવિધા માટે 'અટલ ભુજલ યોજના' કયા મિશન હેઠળ શરૂ કરવામાં આવી હતી ?
Answer: જલજીવન મિશન

91. ભારતમાં 'વોટરમેન' તરીકેનું બિરુદ કોને આપવામાં આવ્યું છે ?
Answer: શ્રી રાજેન્દ્રસિંહ

92. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કયા હેતુનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
Answer: ઘન કચરાનો વૈજ્ઞનિક ઢબે નિકાલ કરવો

93. ગુજરાતના કેટલા ટકા ગ્રામીણ પરિવારોને વર્ષ 2021 સુધીમાં પાઇપલાઈન વડે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવેલ છે ?
Answer: 83 ટકા

94. નર્મદા કેનાલની વિવિધ શાખાઓના પમ્પિંગ સ્ટેશનો પર પાવરના નિરંતર ઉપયોગ માટે કયો પ્રૉજેક્ટ પ્રગતિમાં છે ?
Answer: સ્મોલ હાઇડ્રો પાવર પ્રૉજેક્ટસ

95. ભારતનેટ પહેલ હેઠળ માર્ચ 2022 સુધીમાં 1.77 લાખ ગ્રામ પંચાયતમાં કયા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવેલ છે ?
Answer: બ્રોડબેન્ડ

96. કઈ યોજના ગ્રામીણ રસ્તાઓ બાંધવા માટે 'ગ્રીન ટેક્નોલોજી'ના ઉપયોગને પ્રોત્સાહિત કરે છે ?
Answer: પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના

97. રાષ્ટ્રીય રૂર્બન મિશન બીજા કયા નામે ઓળખાય છે ?
Answer: શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન

98. તાલુકા પંચાયતનો વહીવટ ચલાવનાર અધિકારી કયા નામથી ઓળખાય છે ?
Answer: તાલુકા વિકાસ અધિકારી

99. ગુજરાત રાજ્યમાં કેટલી ગ્રામ પંચાયતો છે ?
Answer: 14017

100. સમગ્ર દેશમાં માણસો અને સામાનની અવરજવર માટેના ભારતમાલા પ્રૉજેકટનો મુખ્ય ઉદ્દેશ કયો છે ?
Answer: કાર્યક્ષમતાની મહત્તમતામાં વધારો

101. CEZનું પૂરું નામ શું છે?
Answer: કોસ્ટલ ઇકોનોમિક ઝોન

102. ભારતમાં રત્નો અને જ્વેલરીની ચીજવસ્તુઓની કુલ નિકાસમાં ગુજરાતનું યોગદાન કેટલું છે ?
Answer: 72 ટકા

103. ગુજરાતના કયા બીચને 'બ્લુ ફ્લેગ બીચ'નું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે ?
Answer: શિવરાજપુર

104. ગુજરાતમાં બેટ દ્વારકા પ્રૉજેક્ટમાં પાણીની અંદર જોવાની ગેલેરી અને રેસ્ટોરન્ટ એ કેવા પ્રકારનું પ્રવાસન છે?
Answer: દરિયાકાંઠાના પ્રવાસન

105. નીચેનામાંથી કયો બ્રિજ ભારતમાં સૌથી મોટો એક્સ્ટ્રા ડોઝ્ડ સ્પાન (144m) અને ગુજરાતમાં પ્રથમ એકસ્ટ્રા ડોઝ બ્રિજ છે ?
Answer: નર્મદા બ્રિજ

106. ધોરીમાર્ગ સેક્ટરની કઈ યોજના જટિલ માળખાકીય અંતરને દૂર કરીને સમગ્ર દેશમાં ભાડું અને મુસાફરોની અવરજવરની કાર્યક્ષમતાને શ્રેષ્ઠ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
Answer: ભારતમાલા પરિયોજના

107. ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઈ કેટલી છે ?
Answer: 3229

108. મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થશે ?
Answer: 8

109. રૂ. 300000 સુધીની વાર્ષિક પારિવારિક આવક ધરાવતા પરિવારોને PMAY (U) હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS)ના લાભ માટે કયા જૂથમાં ગણવામાં આવે છે ?
Answer: આર્થિક રીતે નબળા વિભાગ (EWS)

110. 'વિદ્યાસાધના યોજના'નો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?
Answer: 1,20,000

111. આદિજાતિના ખેડૂતને વેલાવાળા પાકોના ૧૦ ગુંઠા માટે મંડપ તૈયાર કરવા સરકારશ્રી દ્વારા કેટલી નાણાકીય સહાય કરવામાં આવે છે ?
Answer: 14560 રૂપિયા

112. એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડર દ્વારા કઈ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે ?
Answer: કૃષિ વૈવિધ્યકરણ પ્રૉજેક્ટ

113. વનધન યોજના કયારે શરૂ કરવામાં આવેલ હતી ?
Answer: એપ્રિલ 2018

114. આદિવાસી મહિલા સશક્તિકરણ યોજનાનો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારના કુટુંબની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
Answer: 98000

115. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા માટેનું વેબ પોર્ટલ કયું છે ?
Answer: http://mysy.guj.nic.in

116. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમની પૂરી જાણકારી માટે કઈ વેબસાઇટ પર માહિતી મૂકવામાં આવેલ છે?
Answer: https:// scholarship. gujarat.gov.in

117. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ ડિપ્લોમા અભ્યાસક્રમમાં પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?
Answer: 50,000 અથવા 50% ટ્યુશન ફી પૈકી જે ઓછું હોય તે

118. ભારતમાં કિશોરોની આરોગ્ય જરૂરિયાતોને ધ્યાનમાં લેતી યોજનાનું નામ શું છે ?
Answer: રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ

119. ગુજરાત રાજ્યમાં કાર્યરત 'સ્કીમ ફોર એડોલેશન્ટ ગર્લ્સ' અંતર્ગત કોને લાભ મળે છે ?
Answer: 11થી 14 વર્ષની શાળાએ ન જનાર કિશોરીઓ

120. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજનાના અમલીકરણ માટેનો વિભાગ કયો છે ?
Answer: નાગરિક પુરવઠા વિભાગ

121. સમાજમાં દીકરીઓના મહત્ત્વને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?
Answer: કુંવરબાઈનું મામેરું

122. 'મુખ્યમંત્રી નાહરી કેન્દ્ર યોજના'માં પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
Answer: 5 લાખ

123. ગુજરાત રાજ્યમાં કેટલા 'કુટુંબ સલાહ કેન્દ્રો' કાર્યરત છે ?
Answer: 4

124. 8મી માર્ચને ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
Answer: નારી ગૌરવ દિવસ

125. ગુજરાતમાં બાળજાતિ દરમાં સુધારો કરવા માટે કઈ યોજના છે ?
Answer: બેટી બચાવો બેટી પઢાવો

126


.આપેલ વિડિયોમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી 'પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના' વિશે વાત કરી રહ્યા છે, તેના હેઠળ કુલ કેટલા શિક્ષિત યુવાનોએ લાભ પ્રાપ્ત કાર્યો છે?
Answer: 10 લાખ યુવાનોથી વધારે

127


.સરકારની કઈ યોજનાની નોંધ ગિનીસ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવાઇ છે ?
Answer: પ્રધાનમંત્રી જનધન યોજના

28-7-2022

1


.ઉપરનાં વીડિયોમાં વર્ણવેલ શહેરનો મેટ્રો પ્રોજેક્ટનો પહેલો ફેઝ કયા વર્ષમાં પૂર્ણ થયેલ ?
Answer: 2019

2


.પ્રસ્તુત વીડિયોમાં વર્ણવેલ શહેરમાં મેટ્રો પ્રોજેક્ટના અમલની શરૂઆત કયાં વર્ષે કરવામાં આવી છે ?
Answer: 2021

3. ગુજરાત સરકારે છેલ્લા 20 વર્ષમાં પશુઆરોગ્ય મેળા અંતર્ગત કેટલાં પશુધનનું રસીકરણ કર્યું છે ?
Answer: 3.37 કરોડ

4. ગુજરાતમાં ૨૦માં પશુધન સર્વે મુજબ પશુધનની સંખ્યા કેટલી છે ?
Answer: 269.66 લાખ

5. કઈ કેન્દ્રીય એજન્સી દ્વારા પાક MSP (Minimum Support Price)અંતર્ગત ખરીદવામાં આવે છે ?
Answer: નેશનલ એગ્રિકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (NAFED)

6. ખેડૂતો, બજારની સ્થિતિ અને વર્તમાન ભાવો માટે વધુ સારી સેવા પ્રદાન કરવા માટે કોમ્પ્યુટર નેટ કાર્યરત કરવા માટેનો રાષ્ટ્રીય પ્રૉજેક્ટ કયો છે ?
Answer: એજીઆરઆઈએસએનઇટી (AGRISNET)

7. કૃષિવિજ્ઞાન કેન્દ્રમાં ઉત્પન્ન થયેલ જ્ઞાનનો વિશાળ જથ્થો પ્રદાન કરીને ખેડૂતોની સુવિધા માટે કઈ મોબાઈલ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે ?
Answer: KVK મોબાઈલ એપ્લિકેશન

8. ડી.એસ.ટી.નું પૂરું નામ શું છે ?
Answer: ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી

9. MHRD દ્વારા દૂરવર્તી શિક્ષણ અને એન્જિનિયરિંગ અભ્યાસક્રમો માટે વેબ આધારિત શિક્ષણ માટે કયું રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: NPTEL

10. નિપુણ ભારત મિશન ક્યાં શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: બાયસેગ સ્ટુડિયો

11. તાજેતરમાં ભારત સરકારે શાળાના બાળકો માટે પ્રથમ વર્ચ્ચૂઅલ સાયન્સ લેબ શરૂ કરવા અને વિકસાવવા માટે કોની સાથે ભાગીદારી કરી છે ?
Answer: IIT બોમ્બે

12. ગુજરાત સરકાર કયા કાર્યક્રમ હેઠળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ગુજરાતમાં અભ્યાસ અને વિકાસ માટે આમંત્રણ આપે છે ?
Answer: સ્ટડી ઇન ગુજરાત'

13. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક (AIIB) અને વિશ્વ બેન્ક ગુજરાત સરકારના મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ પ્રૉજેક્ટ માટે કેટલી લોન આપશે ?
Answer: રૂ. 7,500 કરોડ

14. કિસાન હિત ઊર્જા શક્તિ યોજના અંતર્ગત વૉલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું રૂપાંતરણ કેવી રીતે થશે ?
Answer: લો વૉલ્ટેજથી હાઈ વૉલ્ટેજ

15. બાયોગેસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
Answer: ગોબરગેસ

16. SDG-7 હેઠળ 2020-2021માં ગુજરાતના કેટલા ટકા ઘરોમાં વીજળીકરણ થયું હતું ?
Answer: 100 percentage

17. ગુજરાતના કયા શહેરમાં પ્રથમ ઇલેક્ટ્રિક અંતિમ સંસ્કાર શરૂ થયા ?
Answer: જામનગર

18. GSWAN સર્વર સાથે ગવર્નમેન્ટ ઑફ ગુજરાત (GOG)ની કેટલી કચેરીઓ જોડાયેલી છે ?
Answer: 5000થી વધુ

19. નિકાસના કયા ક્ષેત્રમાં IGST ચૂકવવાપાત્ર છે ?
Answer: રાજ્ય -રાજ્ય વચ્ચે

20. અટલ પેન્શન યોજનામાં પેન્શનની રકમ વર્ષમાં કયા માસમાં એક જ વાર વધારી કે ઘટાડી શકાય છે ?
Answer: એપ્રિલ

21. સપ્ટેમ્બર 2022માં, શ્રી કનુભાઈ દેસાઈને કયા મંત્રાલયો ફાળવવામાં આવ્યા છે ?
Answer: નાણા મંત્રાલય તથા ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રાલય

22. ભંડોળની કોઈ પણ અછતની સ્થિતિમાં રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) વ્યાપારી બેંકોને નાણા ઉધાર આપે છે તે દરને કયા નામે ઓળખવામાં આવે છે ?
Answer: રેપોરેટ

23. અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અતિગરીબ કુટુંબોને રાહતદરે કેટલાં ચોખા આપવામાં આવે છે ?
Answer: રૂ. 3 પ્રતિકિલો

24. FCIનું પૂરું નામ શું છે ?
Answer: ફૂડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા

25. રાણકી વાવ કેટલાં મીટર લાંબી છે ?
Answer: 64 મીટર

26. નેશનલ ગેલેરી ઑફ મોર્ડન આર્ટ (NGMA)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 1954

27. ‘ગોવિંદગુરુ સ્મૃતિવન’ કોના ઐતિહાસિક બલિદાનની ભૂમિ છે ?
Answer: મહાનાયક ગોવિંદગુરુ

28. કનિષ્કની રાજધાની પુરુષપુર વર્તમાન સમયે કયા નામથી ઓળખાય છે ?
Answer: પેશાવર

29. ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે ગુજરાતમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી ?
Answer: કોચરબ આશ્રમ

30. રાણકી વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું ?
Answer: ભીમદેવ પહેલો

31. સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી ?
Answer: જૈન ધર્મ

32. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું ?
Answer: સિદ્ધરાજ જયસિંહ

33. દાંડીકૂચમાં ગાંધીજી સાથે કેટલા સાથીદારો હતા?
Answer: 78

34. ગુજરાતનું કયું સ્થળ ‘હિંદનું બારું’ તરીકે જાણીતું હતું ?
Answer: ખંભાત

35. સંયુકત રાષ્ટ્રસંઘના ઉપસચિવ તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂકયા છે ?
Answer: ચિન્મય ઘારેખાન

36. કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો ?
Answer: હેમચંદ્રાચાર્ય

37. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ કઈ સાલમાં થયો હતો ?
Answer: ઈ.સ. 1875

38. વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે ?
Answer: નરસિંહ મહેતાનો ચોરો

39. જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં કેટલાં દેરાસરો છે ?
Answer: 863

40. સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણ હતા ?
Answer: ગુરુ બ્રહ્માનંદ

41. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં રાણકી વાવનો સમાવેશ કયા વર્ષમાં કરવામાં આવ્યો છે ?
Answer: 2014

42. સોલંકી વંશના કયા શાસકને અહિંસાના સમર્થક માનવામાં આવે છે ?
Answer: કુમારપાળ

43. ગુજરાતના પઢાર આદિવાસીના લોકો કયાં વસે છે ?
Answer: નળ સરોવરના કાંઠે આવેલ ગામોમાં

44. કયા જાણીતા ચિત્રકારે 'કુમાર' સામયિકની શરૂઆત કરી હતી ?
Answer: શ્રી રવિશંકર રાવળ

45. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં કેતુ ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?
Answer: સેચરમ સ્પોન્ટેનિયમ (દર્ભ)

46. સેચરમ સ્પોન્ટેનિયમ (દર્ભ) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?
Answer: કેતુ

47. છાત્રાલયોએ બળતણનાં લાકડાં મેળવવાની યોજનાનો લાભ લેવા માટે કોને અરજી કરવી પડે ?
Answer: પરિક્ષેત્ર વન અધિકારી

48. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂનામાં અરજી કયારે કરવી પડે છે ?
Answer: એક વર્ષ અગાઉ

49. ઝાડની પ્રજાતિઓનું વર્ણન, વર્ગીકરણ અને ઓળખ આપતી શાખાને શું કહેવામાં આવે છે ?
Answer: ડેન્ડ્રોલોજી

50. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિની વસ્તી 250 કે તેથી વધુ હોય તો ગામદીઠ કેટલી સુધારેલ સ્મશાન સગડીનો લાભ મળે ?
Answer: એક

51. 'શ્યામલ વન'નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
Answer: 2009

52. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિના લાભાર્થીઓને નિર્ધૂમ ચૂલા યોજના અન્વયે કુટુંબ દીઠ કેટલા ચૂલા મળે છે ?
Answer: એક

53. ગુજરાતમાં મેન્ગ્રોવની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે ?
Answer: 15

54. ગુજરતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ?
Answer: વલસાડ

55. કયા વિદ્વાનો જાહેર અને ખાનગી વહીવટ વચ્ચેનો ભેદ સ્વીકારે છે ?
Answer: હર્બટ સાયમન, પૉલ ઍપલબી, સર જોસિયા સ્ટૅમ્પ, પીટર ડંકર

56. ઇન્ટરનેશનલ ડે ઑફ ક્લાઇમેટ એક્શન ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 24 ઑક્ટોબર

57. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રૉજેક્ટ ચાલી રહ્યો છે ?
Answer: જીન સ્પ્લીસીંગ

58. ઊર્જા મંત્રાલય દ્વારા 'ઊર્જા બચત અભિયાન' અંતર્ગત આકાશવાણી પરથી રજૂ થતાં કાર્યક્રમનું નામ શું છે ?
Answer: બચતના તારલા

59. વ્યારા નજીક આવેલું 'પદમડુંગરી' ગામ શેના માટે જાણીતું છે ?
Answer: ઇકો ટુરિઝમ

60. વર્તમાન ગૃહમંત્રીએ દેશના પ્રથમ સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ 'સાયબર આશ્વસ્ત' ક્યાં શરૂ કર્યું ?
Answer: ગાંધીનગર

61. વીર મેઘમાયા બલિદાન પુરસ્કાર કયા દિવસે એનાયત કરવામાં આવે છે ?
Answer: સ્વતંત્રતા દિવસ

62. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ વડાપ્રધાન અને અન્ય મંત્રીઓની નિમણૂક સાથે સંબંધિત છે ?
Answer: અનુચ્છેદ 75

63. કયું ઓનલાઈન પ્લેટફોર્મ રક્ત કેન્દ્રો અને રક્તની ઉપલબ્ધતા વિશે માહિતી પ્રદાન કરે છે ?
Answer: ઇ-રક્તકોશ

64. 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના'થી કયા ફાયદા થાય છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

65. વિનામૂલ્યે ચશ્મા કયા કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવે છે ?
Answer: શાળા આરોગ્ય કાર્યક્રમ

66. 'પ્રધાનમંત્રી માતૃવંદના યોજના'નો લાભ કોને મળી શકે ?
Answer: સગર્ભા અને ધાત્રી માતાઓ

67. 'અટલ સ્નેહ યોજના'ની શરૂઆત ક્યારે થઈ હતી ?
Answer: 2016

68. RBSKનું પૂરું નામ શું છે ?
Answer: રાષ્ટ્રીય બાલસ્વાસ્થ્ય કાર્યક્રમ

69. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 મુજબ ઓછામાં ઓછી 1 મહિલા સહ-સ્થાપક ધરાવતા સ્ટાર્ટ-અપ્સને એક વર્ષ માટે દર મહિને કેટલી સહાય મળવાપાત્ર છે ?
Answer: રૂ. 25000

70. સઘન હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ દર વર્ષે કેટલા વણકર પ્રશિક્ષિત થાય છે ?
Answer: 200 - 250

71. દત્તોપંત થેંગડી કારીગર વ્યાજ સબસિડી યોજના હેઠળ કુટીર ઉદ્યોગના કારીગરો કયા હેતુ માટે નાણાકીય સહાય મેળવી શકે છે ?
Answer: કાચો માલ ખરીદવા માટે

72. નીચેનામાંથી કઈ યોજના હવાઈ ટિકિટના ભાવમાં ઘટાડો કરીને હવાઈ મુસાફરીને પ્રોત્સાહન આપે છે ?
Answer: UDAN (ઉડાન)

73. પરોક્યોરમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ (પીએમએસ) યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: સમગ્ર દેશમાં માર્કેટ એક્સેસ પહેલ કરવી

74. નેશનલ એસસી-એસટી હબ યોજનાની પેટા-સ્કીમ કઈ છે ?
Answer: ટોચના 50 એનઆઈઆરએફ રેટેડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂશનની ટૂંકા ગાળાની તાલીમ કાર્યક્રમ ફી વળતર યોજના

75. અનુસૂચિત જાતિ /અનુસૂચિત જનજાતિના ઔદ્યોગિક સાહસિકોને ઉદ્યોગક્ષેત્રે પ્રોત્સાહિત કરવા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
Answer: ડૉ. બાબાસાહેબ આંબેડકર યોજના

76. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગુજરાતમાં શૈક્ષણિક પુરસ્કાર યોજના અંતર્ગત ધોરણ ૧૨ના વિદ્યાર્થીને કેટલી રોકડ સહાય મળે છે ?
Answer: રૂ.5000

77. ભારત સરકારના ઇ-શ્રમ પોર્ટલ હેઠળ, અસંગઠિત કામદાર લાભાર્થીની વયમર્યાદા નોંધણી વખતે કેટલી રાખવામાં આવી છે ?
Answer: 16-59 વર્ષ

78. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રસૂતિ સહાય અને બેટી બચાવો યોજના અંતર્ગત પ્રસૂતિ સમયે પુત્રીનો જન્મ થાય તો કેટલી રકમ પ્રોત્સાહન રૂપે આપવામાં આવે છે ?
Answer: રૂ. 2500

79. ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજનામાં ચાલુ તાલીમ દરમિયાન લાભાર્થીને મળવાપાત્ર સ્ટાઇપેન્ડની લઘુત્તમ રકમ કેટલી છે ?
Answer: રુ.1000/-

80. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ લેવા લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 18 વર્ષ

81. ન્યાયાધીશોની નિમણૂકો માટે બંધારણના કયા સુધારા દ્વારા રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચની રચના કરવામાં આવી છે ?
Answer: 99મો સુધારો

82. કયો અધિનિયમ એરક્રાફ્ટની ગેરકાયદેસર જપ્તીના દમન માટે હેગ હાઇજેકિંગ કન્વેન્શનને લાગુ કરે છે ?
Answer: હાઇજેકિંગ વિરોધી કાયદો 2016

83. જ્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પદ તરીકે કાર્ય કરે છે ત્યારે તેઓ કોનો પગાર લે છે ?
Answer: રાષ્ટ્રપતિ

84. રાજ્યસભાના સભ્યો કોણ ચૂંટે છે ?
Answer: રાજ્યોના ધારાસભ્ય

85. રાજ્યની કારોબારી સત્તા કોની પાસે છે ?
Answer: રાજ્યના રાજ્યપાલ

86. સાંસદ આદર્શ ગ્રામ યોજનાના અમલ માટે નૉડલ ઑફિસર તરીકે કોણ હોય છે ?
Answer: જિલ્લા કલેકટર

87. ભારતમાં અંગ્રેજોના સમયમાં મહેસૂલ વહીવટ કોણે રજૂ કર્યો હતો ?
Answer: કેપ્ટન એલેક્ઝાન્ડર રીડ અને સર થોમસ મુનરો

88. અર્બન વાઇફાઇ પ્રૉજેક્ટમાં ઇન્ટરનેટની કેટલી સ્પીડ મળે છે ?
Answer: 30થી 100 એમબીપીએસ

89. સરદાર સરોવર ડેમની ઊંચાઈ કેટલા મીટર છે ?
Answer: 163 મીટર

90. કેન્દ્ર સરકારની કઈ યોજના ગ્રામીણ આવાસના નામે ઓળખાય છે ?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના

91. અસરકારક જળસંસાધન વિકાસ અને જળવિજ્ઞાન પ્રૉજેક્ટ માટે ભારત સરકાર દ્વારા કેટલું બજેટ ફાળવવામાં આવેલ છે ?
Answer: રૂ. 3680 કરોડ

92. ભારતમાં સૌથી પહેલી મહાનગરપાલિકાની રચના કયા શહેરમાં થઈ હતી ?
Answer: ચેન્નઈ (મદ્રાસ)

93. સરદાર સરોવર ડેમ પાવર હાઉસમાંથી ઉત્પન્ન થતી કુલ વીજળીમાંથી ગુજરાતને કેટલી વીજળી મળે છે ?
Answer: 16 percentage

94. ઝડપી અને પર્યાવરણને અનુરૂપ પરિવહન સેવાઓનો કઈ યોજના અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે ?
Answer: રેલ આધારિત જાહેર પરિવહન વ્યવસ્થા

95. નર્મદા પ્રૉજેક્ટ દ્વારા કયા જંગલોને ઘાસચારાથી રક્ષણ પૂરું પાડવામાં આવશે ?
Answer: સંરક્ષિત જંગલ

96. કૃષિ પાકો માટે ખેડૂતો દ્વારા પાણીનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે માટે નેશનલ વોટર મિશન દ્વારા કઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી ?
Answer: સહી ફસલ

97. ઇ-ગ્રામ સ્વરાજ એપ્લિકેશનનું ઉદ્દઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

98. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી 'સામાન્ય સમરસ ગ્રામ પંચાયત'ને પ્રથમ વાર કેટલા રૂપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે ?
Answer: 2,00,000

99. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી 'મહિલા સમરસ ગ્રામ પંચાયત'ને ત્રીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે ?
Answer: 4,68,750

100. નિરાંચલ યોજના કયા વર્ષથી અમલમાં આવી હતી ?
Answer: 2014-2015

101. સાગરમાલા પ્રૉજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતા આમાંથી કઈ છે ?
Answer: બંદર અને મેરીટાઇમ સેક્ટરમાં R&D

102. શ્રવણ તીર્થદર્શન યોજના હેઠળ જૂન 2022 સુધી રાજ્ય સરકાર દ્વારા કેટલો પ્રવાસ ખર્ચ ચૂકવવામાં આવે છે ?
Answer: 50 percentage

103. ગુજરાતમાં 'છારી ધંડ' વેટલેન્ડ રિઝર્વ ક્યાં આવેલું છે ?
Answer: કચ્છ

104. ગુજરાતમાં આદિ શંકરાચાર્યે શારદાપીઠની સ્થાપના ક્યાં કરી હતી ?
Answer: દ્વારકા

105. 2017ની યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં ભારતનું પહેલું શહેર કયું છે ?
Answer: અમદાવાદ

106. અમદાવાદમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટના માર્ગનું નામ ક્યા સંતના નામ પરથી રાખવામાં આવ્યુ છે ?
Answer: પ્રમુખ સ્વામી રાજમાર્ગ

107. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2015

108. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) ગાંધીનગરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 2008

109. સુવર્ણ ચતુર્ભુજ પ્રૉજેક્ટનો હવાલો કોણ સંભાળે છે ?
Answer: નેશનલ હાઇવે ઑથૉરિટી ઑફ ઇન્ડિયા

110. નેશનલ એક્સપ્રેસ હાઇવે - 2 (NE2) ક્યાં આવેલો છે ?
Answer: ઉત્તરપ્રદેશ

111. વયો નમન યોજના કયા દિવસે લાગુ કરવામાં આવી છે ?
Answer: વૃદ્ધ વ્યક્તિ આંતરરાષ્ટ્રીય દિવસ

112. ઓબીસી છોકરાઓ અને છોકરીઓ માટે છાત્રાલયોના નિર્માણ માટેની સુધારેલી યોજના હેઠળ કન્યા છાત્રાલયોના કિસ્સામાં રાજ્ય સરકારોને કેન્દ્રીય સહાય કેટલી થશે ?
Answer: 90 percentage

113. ગંભીર ગુનામાં સંડોવાયેલા બાળકોને ક્યાં રાખવામાં આવે છે ?
Answer: પ્લેસ ઑફ સેફ્ટી

114. અટલ ઇનોવેશન મિશન શેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
Answer: વિજ્ઞાન અને ટેકનોલોજી

115. કઈ આધુનિક ખેતી વ્યવસ્થા દ્વારા આદિજાતિના ખેડૂતને રોજગારીની તકો વિકસાવવા માટે સરકારશ્રી સાધન સહાય પૂરી પાડે છે ?
Answer: વર્ટિકલ ક્રોપિંગ સિસ્ટમ

116. આદિવાસી વિસ્તારમાં કેટલી મોડેલ સ્કૂલની સ્થાપના કરવામાં આવેલ છે ?
Answer: 12

117. MYSY' યોજના અંતર્ગત સ્નાતક કક્ષાના પ્રૉફેશનલ કોર્સ માટે સરકાર માન્ય સંસ્થાના સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે વધુમાં વધુ કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?
Answer: 50000

118. ધોરણ ૧થી ૭માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને વાર્ષિક કેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?
Answer: 1000 રૂપિયા

119. ડૉ. પી.જી. સોલંકી, ડૉક્ટર અને વકીલ લોન સહાય તથા સ્ટાઇપેન્ડ યોજના હેઠળ તબીબી સ્નાતકોને કેટલી લોન આપવામાં આવે છે ?
Answer: રૂ. 2,50,000

120. સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેન્ડ સ્કીમ યોજનાનો લાભ કયા અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા એન.ટી.ડી.એન.ટી. વિદ્યાર્થીઓ માટે છે ?
Answer: ટેકનિકલ અને પ્રૉફેશનલ કોર્સિસ

121. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાયમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં ખાનગી ટ્યુશન ફી પેટે કેટલી રકમ મળે છે ?
Answer: રૂ. 8000

122. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા સમરસ કન્યા/કુમાર છાત્રાલય કાર્યરત છે ?
Answer: 10

123. 'બેટી બચાવો બેટી પઢાવો' યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2015

124. GSWCનું પૂરું નામ શું છે ?
Answer: ગુજરાત સ્ટેટ વુમન કમીશન

125. 'વિદ્યાસાધના યોજના'નું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
Answer: આદિજાતિ વિકાસની જિલ્લા કચેરી

126. સાત ફેરા સમૂહલગ્ન યોજના અંતર્ગત આયોજક સંસ્થાને યુગલ દીઠ કેટલા રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?
Answer: રૂ. 3000

127. જનની સુરક્ષા યોજના અંતર્ગત સંસ્થાકીય પ્રસૂતિ માટે આવવા-જવાના વાહન ભાડા પેટે શહેરી વિસ્તારની મહિલાને કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 100


29-7-20222

1


.આપેલ વિડિયોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કઈ યોજના પર વાત કરી રહ્યા છે ?
Answer: સ્માર્ટ સિટી અભિયાન

2


.ઉપરોક્ત વિડીયોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી જે યોજના પાર વાત કરી રહ્યા છે, એ યોજના કયારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 25 જૂન, 2015

3. ભારતમાં છેલ્લાં 8 વર્ષમાં સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ અંદાજે કુલ કેટલા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે ?
Answer: 23 કરોડ

4. પ્રગતિ સેતુ યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: લોકો દ્વારા સરકારનો સામૂહિક રીતે સંપર્ક કરવો

5. ખેડૂતોને ગાય ઉછેર યોજનામાં દરેક ગાય માટે કેટલી સહાય મળે છે ?
Answer: 900 રૂ

6. चलो गाय की और....चलो गाव की और....चलो प्रकृति की और....કઈ સરકારી સંસ્થાનું વિઝન છે ?
Answer: ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ

7. ભારતનું પ્રથમ માટી સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
Answer: કેરળ

8. ગુજરાત સરકારના ગુજકોસ્ટ દ્વારા અદ્યતન ટેકનોલોજી સાથે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં ક્ષમતાનિર્માણ માટે કઈ વિશેષ સુવિધા વિકસાવવામાં આવી છે ?
Answer: સુપર કોમ્પ્યુટર સુવિધા

9. ગુજરાત સરકાર દ્વારા જવારલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય બાબતોના વિષયમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીને કઈ ડિગ્રીના કોર્સ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?
Answer: પીએચ. ડી.

10. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણવિષયક કઈ નીતિ જાહેર કરી ?
Answer: NEP 2020

11. ગુજરાત સરકાર દ્વારા 1998-99 થી 2011-12ના સમયગાળામાં પ્રાથમિક શાળાઓના કેટલા વર્ગખંડો બાંધવામાં આવ્યા છે ?
Answer: 92453

12. ભારતમાં કઈ સંસ્થા પરમાણુ ભૌતિકશાસ્ત્રમાં અગ્રણી સંશોધન કરી રહી છે ?
Answer: ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC)

13. DIETનું પૂરું નામ શું છે ?
Answer: ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ

14. સૌભાગ્ય યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી કઈ છે ?
Answer: રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડ

15. ગુજરાતના ગેસ પ્લાન્ટની ક્ષમતા કેટલી છે ?
Answer: 4550 MW

16. ગુજરાત સોલર પાવર પોલિસી 2021નાં લક્ષ્યો કયા વર્ષ સુધી પૂરાં કરવાનાં રહેશે ?
Answer: 2025

17. સૂર્ય ઊર્જા પ્રૉજેક્ટનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
Answer: 24/7 સૌર ઊર્જા પ્રદાન કરવાનો

18. જુલાઈ-2022 સુધી પ્રધાનમંત્રી જનધન યોજનાના (PMJDY) લાભાર્થીઓની સંખ્યા કેટલી છે ?
Answer: 45 કરોડથી વધુ

19. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ધાત્રી-સગર્ભા માતાને કેટલા દિવસ સુધી વિના મૂલ્યે રાશન આપવાની જાહેરાત થઈ છે ?
Answer: 1000

20. ગુજરાતમાં બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ?
Answer: દિયોદર

21. અગ્નિપથ યોજના અન્વયે પસંદ થયેલ ઉમેદવાર કેટલા વર્ષ સુધી ફરજ બજાવી શકશે ?
Answer: 4 વર્ષ

22. ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા યુવકોને એવોર્ડ આપવાની યોજના અમલમાં છે, આ એવોર્ડની રકમ કેટલી છે ?
Answer: રૂ 21,000/-

23. અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અતિગરીબ કુટુંબોને કાર્ડદીઠ કુલ કેટલાં કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે ?
Answer: 35 કિ.ગ્રા.

24. ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય કાર્ડધારકોને દર મહિને કાર્ડદીઠ કેટલાં રાહતદરે ખાંડનું વિતરણ કરવામાં આવે છે ?
Answer: રૂ. 15 પ્રતિકિલો

25. કયા દિવસને 'વિશ્વ રંગભૂમિ દિન' તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: 27 માર્ચ

26. હિંદુ પંચાંગ મુજબ ધ્રાંગ મેળો કયા મહિનામાં ભરાય છે ?
Answer: માઘ (મહા)

27. મધ્યાહ્ન ભોજન યોજનાના ભાગ રૂપે ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓને સેન્ટ્રલ ફૂડ ટેક્નોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CFTRI) દ્વારા મંજૂર કરાયેલ કઈ ખાદ્યસામગ્રી પીરસવામાં આવે છે ?
Answer: સુખડી

28. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY)નો ઉદ્દેશ દેશમાં શેના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે ?
Answer: કૌશલ્ય

29. 'અશ્રુઘર' નવલકથાના લેખકનું નામ શું છે ?
Answer: રાવજી પટેલ

30. મીનળદેવી દ્વારા બનાવવામાં આવેલું ધોળકા ખાતેનું મલાવ તળાવ આજે કયા નામથી ઓળખાય છે ?
Answer: ન્યાય સરોવર

31. ભાવનગરના કયા ધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી ?
Answer: તાતણિયા

32. ગિરનારનો શિલાલેખ કોણે શોધેલ ?
Answer: કર્નલ ટોડ

33. ગુજરાતનું કયું શહેર ઉદ્યાનનગરી તરીકે જાણીતું છે ?
Answer: ગાંધીનગર

34. ૧૯૬૦ની ૩૦ એપ્રિલ સુધી ગુજરાત કયા રાજયનો ભાગ હતું ?
Answer: બૃહદ્ મુંબઈ

35. ફિલ્મઅભિનય ક્ષેત્રે ઝંપલાવનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ હતાં ?
Answer: લીલા દેસાઈ

36. સિંધુખીણની સંસ્કૃતિના અવશેષ જ્યાં મળી આવેલ છે તે લાખા બાવળ હાલમાં કયા જિલ્લામાં છે ?
Answer: જામનગર

37. આસ્ટોડિયા નામ કયા ભીલ રાજાની યાદ અપાવે છે ?
Answer: આશા ભીલ

38. ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત કયારે, કયાંથી થઈ ?
Answer: ઈ. સ. ૧૯૩૪- -વડોદરા

39. 'મહાગુજરાત' નામ કોણે આપેલું હતું ?
Answer: કનૈયાલાલ મુનશી

40. ગુજરાતના નળ કાંઠાના પઢારોમાં કઈ સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે ?
Answer: સાગર સંસ્કૃતિ

41. 'સ્મરણયાત્રા' કોની આત્મકથા છે ?
Answer: કાકાસાહેબ કાલેલકર

42. ઝવેરચંદ મેઘાણીનો કયો કાવ્યસંગ્રહ ગાંધીવિષયક કાવ્યનો છે ?
Answer: બાપુનાં પારણાં'

43. નર્મદે કઈ સાહિત્યિક સંસ્થાની સ્થાપના કરી હતી ?
Answer: બુદ્ધિવર્ધક સભા

44. ગુજરાતી સાહિત્યમાં દ્વિરેફ ઉપનામથી કોણે સર્જન કર્યું છે ?
Answer: રા. વિ. પાઠક

45. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં ચંદ્રગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?
Answer: બ્યુટીઆ મોનોસ્પર્મા (ખાખરો/પલાશ)

46. ફિકસ રિલિજિયોસા (પીપળો) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?
Answer: ગુરુ

47. પૂર્વાફાલ્ગુની નક્ષત્ર સાથે કયો છોડ સંબંધિત છે ?
Answer: બ્યુટીઆ મોનોસ્પર્મા (ખાખરો/પલાશ)

48. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત ૧ હેક્ટરમાં કેટલા રોપાની મર્યાદામાં સરકારશ્રી (વન વિભાગ) દ્વારા રોપ વાવેતર કરી આપવામાં આવે છે ?
Answer: 1000

49. 'પુનિત વન'નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
Answer: 2004

50. કસવિહોણી ખેતજમીનમાં વૃક્ષવાવેતરની યોજના હેઠળ કેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવે છે ?
Answer: 1000 રોપાઓ

51. ભારતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના દ્વિઅંગી જોવા મળે છે ?
Answer: 2700

52. ભારતમાં ભયના આરે (Endangered-E) કોટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
Answer: 32

53. ભારતીય વનસર્વેક્ષણ (Forest Survey of India) સંસ્થાએ 2015ના અભ્યાસમાં લીધેલ 7,01,673 ચોરસ કિ.મી. વિસ્તારની ગણતરી પૈકી કેટલા ટકા વિસ્તારમાં ઝાડી-ઝાંખરા પ્રકારનાં (Scrub Forest) વનો છે ?
Answer: 1.26 ટકા

54. ગુજરાતમાં આવેલ નળ સરોવર પક્ષી અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
Answer: ઈ.સ. 1969

55. સેલ્યુલર જેલ રાષ્ટ્રીય સ્મારક ક્યાં આવેલ છે ?
Answer: આંદામાન - નિકોબાર

56. POSDCORB શબ્દ કયા વિદ્વાને આપ્યો છે ?
Answer: લ્યૂથર ગુલિક અને ઉર્વિક

57. કયા કાર્યક્રમનો હેતુ ભારતને ડિજિટલી સશક્ત સમાજ અને જ્ઞાન સંલગ્ન અર્થતંત્રમાં પરિવર્તિત કરવાનો છે ?
Answer: ડિજિટલ ઇન્ડિયા

58. 'આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો' યોજના કોના નેતૃત્વ હેઠળ કરવામાં આવી છે ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

59. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં પાટણની રાણકી વાવનો સમાવેશ કયા વર્ષમાં થયો હતો ?
Answer: 2014

60. ગુજરાતનાં સરહદી વિસ્તારમાં બોર્ડર વિંગ હોમગાર્ડઝની કેટલી બટાલિયનો કાર્યરત છે ?
Answer: 2

61. ભારત કેટલા પાડોશી દેશો સાથે તેની જમીની સરહદ વહેંચે છે ?
Answer: સાત

62. ગુજરાત રાજ્યમાં મહિલાજેલ ક્યાં આવેલ છે ?
Answer: વડોદરા

63. 'MA (મા) યોજના' હેઠળ કયા તબીબી ખર્ચને આવરી લેવામાં આવે છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

64. આયુષ મંત્રાલયની રચના કયા વર્ષમાં થઈ હતી ?
Answer: 2014

65. 'નિરામય ગુજરાત યોજના'નો લાભ કેટલા લોકો મેળવી શકશે ?
Answer: 3 કરોડની આસપાસ

66. 'ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022'નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?
Answer: ગાંધીનગર

67. 'રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન' યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી ?
Answer: 2005

68. ભારત સરકાર દ્વારા સંપૂર્ણ સ્વચ્છ અને ખુલ્લામાં મળોત્સર્જન રહિત ગ્રામ પંચાયતો, તાલુકાઓ, જિલ્લાઓ અને રાજ્યોને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
Answer: નિર્મળ ગ્રામ પુરસ્કાર

69. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 મુજબ, ઉત્પાદન વિકાસ, માર્કેટિંગ અને વ્યાવસાયિક સહાય માટે સ્ટાર્ટ-અપ્સ કેટલો સીડ સપોર્ટ મેળવી શકે છે ?
Answer: રૂ. 30 લાખ

70. ભારતમાં ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ FERAનું સ્થાન કયા કાયદાએ લીધું ?
Answer: FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ)

71. વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ) પર નીતિના નિર્માણ માટે કયો નોડલ વિભાગ કાર્યરત છે ?
Answer: ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશન

72. કઈ યોજના હેઠળ કુટીર ઉદ્યોગોના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ કારીગરોને તેમના વ્યવસાયના વિકાસ માટે મશીનરી અથવા કાચો માલ ખરીદવા માટે નાણાકીય સહાય મળે છે ?
Answer: દત્તોપંત થેંગડી કારીગર વ્યાજ સબસિડી યોજના

73. માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામનો ઉદ્દેશ શો છે ?
Answer: MSE ના નવા/હાલના ઔદ્યોગિક વિસ્તારો/સમૂહોમાં માળખાકીય સુવિધાઓ બનાવવા/કક્ષા ઊંચી લાવવા

74. પસંદ કરેલ યાત્રાસ્થળોના સંકલિત અને સર્વગ્રાહી વિકાસ માટે નીચેનામાંથી કઈ નીતિ છે ?
Answer: PRASAD (પ્રસાદ)

75. લઘુ / સૂક્ષ્મ ઉદ્યોગ સાહસો અને બિન-કૃષિ ક્ષેત્રના વ્યક્તિઓને કોલેટરલ ફ્રી લોન આપવા માટે કઈ યોજના અમલમાં છે ?
Answer: પી.એમ.એમ. વાય.

76. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગુજરાતમાં શૈક્ષણિક પુરસ્કાર યોજના અંતર્ગત ધોરણ ૧૦ના વિદ્યાર્થીને કેટલી રોકડ સહાય મળે છે ?
Answer: રૂ.2500

77. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગી લગ્નસહાય યોજના અંતર્ગત લગ્નતારીખથી કેટલી સમયમર્યાદામાં અરજી કરવાની હોય છે ?
Answer: એક વર્ષ

78. શ્રમયોગીનાં બાળકો રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ભાગ લે તો ગુજરાત સરકાર દ્વારા કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
Answer: રૂ.15000

79. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમયોગીના બાળકોને ટેબલેટ માટે કઈ વિશેષ જોગવાઈ છે ?
Answer: આ તમામ

80. ગુજરાત સરકાર દ્વારા 'અકસ્માત જૂથ વીમા યોજના'નો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારોના કામદારોની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 14 વર્ષ

81. ઉચ્ચ અને સર્વોચ્ચ અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂક માટે ક્યા અધિનિયમે કૉલેજિયમ સિસ્ટમને બદલી છે ?
Answer: NJAC એક્ટ 2014

82. વાણિજ્યિક વિવાદોની પેન્ડન્સી ઘટાડવા માટે કયો નવો કોર્ટ એક્ટ અસ્તિત્વમાં આવ્યો ?
Answer: કોમર્શિયલ કોર્ટ એક્ટ 2015

83. બિલ્ડિંગ માટે અગ્નિસલામતીની મંજૂરી યોજનાઓ સુનિશ્ચિત કરવા માટે કયો અધિનિયમ અમલમાં આવ્યો ?
Answer: ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર એક્ટ

84. નીચેનામાંથી કોની પાસે ભારત સંઘમાં નવા રાજ્યની રચના કરવાની સત્તા છે ?
Answer: રાષ્ટ્રપતિ

85. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોના સમર્થનની જરૂર છે ?
Answer: 50 સભ્યો

86. નીચેનામાંથી કઈ યોજનાનો હેતુ દેશમાં કન્યાના વિકાસ માટે છે ?
Answer: પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના

87. કયા વિસ્તારને સિટી સર્વે આપવામાં આવે છે ?
Answer: 2000થી વધુ વસ્તી ધરાવતા ક્ષેત્ર

88. ગામ નમૂના નંબર 1 (અ)માં શેનો સમાવેશ હોય છે ?
Answer: ફોરેસ્ટ રજિસ્ટર

89. અર્બન વર્ષ 2005 કોના નેતૃત્વમાં શરૂ કરવામાં આવ્યું ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

90. કઈ યોજના પંચાયત સંચાલિત ભૂગર્ભજળ વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપે છે ?
Answer: અટલ ભુજલ યોજના

91. કયા દરિયાઈ પ્રાણીને રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું છે ?
Answer: ગંગા ડોલ્ફિન

92. 'અટલ ભુજલ યોજના' હેઠળ ગુજરાતના કેટલાં ગામડાંઓને લાભ મળવાપાત્ર છે ?
Answer: 2201

93. ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ?
Answer: 2005

94. નર્મદા યોજના ગુજરાતનાં કેટલાં ગામડાંઓને પૂરથી રક્ષણ પૂરું પાડશે ?
Answer: 210

95. રેલ આધારિત જાહેર પરિવહન વ્યવસ્થામાં કેન્દ્ર સરકારનો હિસ્સો કેટલો છે ?
Answer: 50 ટકા

96. નીચેનામાંથી 100% નળથી પાણી પુરવઠો પૂરો પાડતા રાજ્યો કયા છે ?
Answer: તેલંગણા અને આંદામાન

97. ગુજરાતમાં 5000ની વસતી ધરાવતી 'સામાન્ય સમરસ ગ્રામ પંચાયત'ને ત્રીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે ?
Answer: રૂ. 3,12,500

98. ગુજરાતમાં 5000થી 25,000ની વસ્તી ધરાવતી 'મહિલા સમરસ ગ્રામ પંચાયત'ને બીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે ?
Answer: રૂ. 6,25,000

99. સખી મંડળના સભ્યોનો ટકાઉ આજીવિકા વિકાસ, ક્ષમતાવર્ધન અને કૌશલ્યવર્ધન કઈ યોજના હેઠળ કરવામાં આવે છે ?
Answer: મિશન મંગલમ્

100. ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલની શરૂઆત કયા વિભાગ અંતર્ગત કરવામાં આવી છે ?
Answer: પંચાયતી રાજ મંત્રાલય

101. રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના (NPP)નો સાગરમાલા પ્રૉજેક્ટ દરિયાકિનારાના કેટલા કિલોમીટર સુધીના વિકાસ માટે છે ?
Answer: 7500 કિમી

102. મુખ્ય બંદરો પર MSDE ના પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર હેઠળ કયા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે ?
Answer: મલ્ટીસ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર્સ (MSDC)

103. 2022માં યોજાયેલ વડનગર આંતરરાષ્ટ્રીય પરિષદ કોના પ્રચાર માટે યોજવામાં આવેલ હતી ?
Answer: પુરાતત્વીય વારસો અને સંસ્કૃતિ

104. કેન્દ્ર સરકારે જૂન 2022માં ગુજરાતમાં કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રૉજેક્ટને મંજૂરી આપી હતી ?
Answer: ધોલેરા

105. ભારતમાં સૌથી વધુ 'વર્લ્ડ હેરિટેજ' સાઇટ કયા રાજ્યમાં આવેલી છે ?
Answer: મહારાષ્ટ્ર

106. વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલી લાંબી હાઈવે સુરંગ કઈ છે ?
Answer: અટલ સુરંગ

107. પીએમ- ડિવાઈન (PM-DevINE)નું પૂરું નામ શું છે ?
Answer: પ્રાઇમ મિનિસ્ટર્સ ડેવલોપમેન્ટ ઇનિસિએટીવ ફોર નોર્થ-ઇસ્ટ

108. સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રૉજેક્ટ કયા વર્ષમાં શરૂ થયો હતો ?
Answer: 2019

109. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬-માર્ગીય (6-લેન) ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેનું ઉદઘાટન ક્યારે કર્યું હતું ?
Answer: 27 મે, 2018

110. ગિરનાર પર્વત પર યાત્રાળુઓ માટે શરૂ કરવામાં આવેલ રોપ-વેની લંબાઈ કેટલી છે ?
Answer: 2.32 કિ.મી.

111. કોના ઉદ્દેશ દિવ્યાંગજનોનું સક્ષમ સશક્તિકરણ કરવાના , સમાન તકોની અનુભૂતિ કરાવવા, તેમને માટે વાલીઓ અને ટ્રસ્ટીઓની નિમણૂક માટેની પ્રક્રિયાઓ વિકસિત કરવાનો છે ?
Answer: રાષ્ટ્રીય ટ્રસ્ટ

112. ભારતની બાળ દત્તક એજન્સીને શું કહેવામાં આવે છે ?
Answer: SAA (સ્પેશિયલ એડોપ્શન એજન્સી)

113. પઢે ભારત બઢે ભારત કઈ યોજનાનો પેટા કાર્યક્રમ છે ?
Answer: સર્વ શિક્ષા અભિયાન

114. સુકન્યા સમૃદ્ધિ યોજનાના ફાયદા કયા છે ?
Answer: જમા રકમ પર ઊંચું વ્યાજ અને આવકવેરા મુક્તિનો લાભ

115. માનવગરિમા યોજના અંતર્ગત લાભ લેવા ઇચ્છતા ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જનજાતિના કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?
Answer: રૂ. 120000

116. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમનો લાભ લેવા માટે બારમા ધોરણમાં ઓછામાં ઓછા કેટલા ટકા આવેલ હોવા જોઈએ ?
Answer: 60 ટકા

117. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને તબીબી સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે?
Answer: 5,00,000 અથવા 50% ટ્યુશનફી પૈકી જે ઓછું હોય તે

118. એમ.ફિલ.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 10 માસ સુધી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ યોજના હેઠળ કેટલી ફેલોશિપ સહાય મળે છે ?
Answer: માસિક રૂપિયા 2500

119. સખી વન સ્ટોપ સેન્ટર દરેક જિલ્લામાં કયા સ્થળે કાર્યરત છે ?
Answer: દરેક સેન્ટર જિલ્લાની સિવિલ હૉસ્પિટલ ખાતે

120. કન્યા માટેની પોસ્ટ એસ.એસ.સી. સ્કોલરશીપનો લાભ કઈ વિદ્યાર્થીનીઓ લઈ શકે છે ?
Answer: ધોરણ 11થી Ph.D.માં અભ્યાસ કરતી

121. મુનિ મેતરજ યોજનાનો લાભ લેવા માટે કયા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે ?
Answer: www.digitalgujarat.gov.in

122. ફ્રી શીપ કાર્ડ યોજનાનું અમલીકરણ કરતી સંસ્થા કઈ છે ?
Answer: જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી

123. બાયસેગ દ્વારા 3થી 6 વર્ષનાં બાળકો માટે કયા શૈક્ષણિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે ?
Answer: ઉંબરે આંગણવાડી

124. 'જનની સુરક્ષા યોજના'નો લાભ લેવા માટે કયો પુરાવો રજૂ કરવાનો હોય છે ?
Answer: આવકનો પુરાવો

125. 'કસ્તુરબા પોષણ સહાય યોજના' અંતર્ગત કુલ કેટલી રકમ સહાયરૂપે બેંક ખાતામાં જમા થાય છે ?
Answer: રૂ. 6000

126. સગર્ભા અને ધાત્રી માતાઓને સગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ માસ બાદ IFAની ગોળી કોના દ્વારા આપવામાં આવે છે ?
Answer: ફિમેલ હેલ્થ વર્કર

127. 'આજીવિકા યોજના' હેઠળ ગરીબ કુટુંબના ઉત્થાન માટે નાના-મોટા ધંધા કરવા માટે વ્યક્તિગત કેટલા લાખની લોન બેંક દ્વારા આપવામાં આવે છે ?
Answer: રૂ. 2 લાખ


31-7-2022

1


.ઉપરોક્ત વીડિયોમાં પ્રધાનમંત્રી ઉર્જા ગંગા યોજનાની વાત કરવામાં આવી છે તે અનુસાર કયા શહેરના લોકોને તે યોજનાનો લાભ મળ્યો છે ?
Answer: વારાણસી

2


.વીડિયોમાં આપેલ ભારત સરકારની યોજનાની માહિતી અનુસાર યોજના હેઠળ જે પાઇપલાઇન નાખવામાં આવેલી છે તેની અંદાજિત લંબાઈ કેટલી છે ?
Answer: 2540 કિમી

3. ગુજરાત સરકારના 20 વર્ષ દરમ્યાન વોટર ટેસ્ટિંગ લેબની સંખ્યા 6થી વધારીને કેટલી કરવામાં આવી ?
Answer: 80 લેબ

4. ગુજરાત રાજ્યમાં કયો બેરેજ કલ્પસર યોજનાનો ભાગ છે ?
Answer: ભાડભૂત

5. માનનીય વડાપ્રધાન દ્વારા ભારતમાં રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ (NADCP) ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ?
Answer: સપ્ટેમ્બર, 2019

6. કયા કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂત દ્વારા ખાસ આધુનિક ખેતપદ્ધતિ અને વૈજ્ઞાનિક ખેતીલક્ષી માર્ગદર્શન ખેડૂતોને પૂરું પાડવામાં આવે છે ?
Answer: કિસાન ગોષ્ઠી

7. સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં કયો પાક મહત્ત્વનો ભાગ ભજવે છે ?
Answer: મગફળી

8. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં ઇ-બૂક્સ અને ઇ-કન્ટેન્ટ્સનું સ્ટોર હાઉસ કયું છે ?
Answer: દિક્ષા પોર્ટલ

9. ગુજરાતની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની ગુણવત્તા સુધારવા માટે આપવામાં આવતો ક્રમાંક કયા નામથી ઓળખાય છે ?
Answer: ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશનલ રેટિંગ ફ્રેમવર્ક

10. ગુજરાત સરકાર દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવા માટે ગાંધીનગરની કઈ બે યુનિવર્સિટીઓની પસંદગી કરવામાં આવી હતી ?
Answer: PDPU યુનિવર્સિટી, DAIICT યુનિવર્સિટી

11. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઈ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ આઈટીઆઈ/પ્રોફેશનલ કોર્સીસ માટે સ્કોલરશીપ/સ્ટાઈપેન્ડ મેળવવા અરજી કરી શકે છે ?
Answer: બી.સી.કે.-13

12. ટેલેન્ટ પુલ યોજના હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને કેટલાનું કેશ વાઉચર આપવામાં આવે છે ?
Answer: રૂ. 60000

13. એન્જીનિયરીંગ, કોમ્પ્યુટર એપ્લિકેશન, ફાર્મસી, મેનેજમેન્ટ, હોટેલ મેનેજમેન્ટ અને કેટરીંગ ટેકનોલોજીના કાર્યક્રમોને માન્યતા આપવા માટે ભારત સરકાર દ્વારા કઈ સ્વતંત્ર એજન્સી બનાવવામાં આવી હતી ?
Answer: એન.બી.એ.

14. સૌભાગ્ય યોજનાની શરૂઆત ક્યારે થઈ ?
Answer: સપ્ટેમ્બર-2017

15. ગુજરાતની ગૃહિણીઓ માટે ગુજરાત સરકારનો કયો પ્રૉજેક્ટ વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટમાંનો એક છે ?
Answer: ગેસ ગ્રીડ

16. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ?
Answer: મુંદ્રા

17. રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
Answer: 14 ડિસેમ્બર

18. પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY)ના ખાતાધારકના ઓવરડ્રાફ્ટ સુવિધાની મર્યાદા કેટલી છે ?
Answer: રૂ. 10000 સુધી

19. કોઈપણ નોંધાયેલ વ્યક્તિ, જેનું GST નોંધણી યોગ્ય અધિકારી દ્વારા તેમની પોતાની દરખાસ્તથી રદ કરવામાં આવે છે, તે આવા અધિકારીને રદ કરવાના હુકમની સેવાની તારીખથી કેટલા દિવસોની અંદર ફરીથી નોંધણી કરવા માટે નિયત પત્રકમાં અરજી કરી શકે છે ?
Answer: 30 દિવસો

20. ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (GSFS)એ કયા વર્ષથી તેની કામગીરી (operations) શરૂ કરી ?
Answer: 1993

21. ભારતમાં જીડીપીનો સમાવેશ કરતા રાષ્ટ્રીય હિસાબો તૈયાર કરવા માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે ?
Answer: નેશનલ એકાઉન્ટ્સ ડિવિઝન ઓફ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફીસ

22. જૂનાગઢ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન ક્યારે કરવામાં આવે છે ?
Answer: દર વર્ષે

23. NFSA હેઠળ અગ્રતા ધરાવતાં કુટુંબોને (PHH) ચોખા કેટલા રાહતદરે આપવામાં આવે છે ?
Answer: રૂ. 3 પ્રતિકિલો

24. ગુજરાત રાજ્યમાં ગ્રાહકના માર્ગદર્શન તથા તેમના વિવાદોના નિકાલમાં મદદરૂપ થવા માટે ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?
Answer: અમદાવાદ

25. નેશનલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગ્મેંટેશન યોજના (HRIDAY) ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 21 જાન્યુઆરી, 2015

26. સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે ગુજરાત ગરિમા એવોર્ડ-2022 કોને અર્પણ કરવામાં આવ્યો હતો ?
Answer: ડો. પ્રતાપભાઈ પંડ્યા (મરણોત્તર)

27. કોની અધ્યક્ષતામાં વતનપ્રેમ યોજના હેઠળ સંચાલક મંડળની પ્રથમ બેઠક મળી હતી ?
Answer: શ્રી વિજયભાઈ રૂપાણી

28. ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથાનું નામ શું છે ?
Answer: કરણઘેલો

29. જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે કબા ગાંધીનો ડેલો ગુજરાતના કયા શહેરમાં આવેલો છે ?
Answer: રાજકોટ

30. ગાંધીજી સાબરમતી આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા ?
Answer: 13 વર્ષ

31. 'ઉત્તરરામચરિત'ની રચના કોણે કરી છે ?
Answer: ભવભૂતિ

32. વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મેળવવા ગુજરાત સરકારે કઈ સાઇટને વિકસાવી છે ?
Answer: ધોળાવીરા

33. ગાંધીજીના સમાધિસ્મારકને કયા નામે ઓળખવામાં આવે છે ?
Answer: રાજઘાટ

34. ગુજરાતમાં સૌ પ્રથમ રેડિયો સ્ટેશન ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું ?
Answer: વડોદરા

35. સ્થાપત્યકળા માટે જાણીતી ચાંપાનેરની જામી મસ્જિદ કઈ સદીમાં બાંધવામાં આવી હતી ?
Answer: ૧૫મી સદી

36. પાલિતાણામાં કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલ છે ?
Answer: અંગરશા પીર

37. સમુદ્રકિનારે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્ત્વ છે ?
Answer: શ્રાવણી પૂનમ

38. દ્વારકામાં સૌપ્રથમવાર મુસ્લિમ શાસન કોણે સ્થાપ્યું હતું ?
Answer: મોહમ્મદ બેગડો

39. મેડમ ભીખાજી કામાએ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય ધ્વજ ક્યાં લહેરાવ્યો હતો ?
Answer: જર્મની

40. વર્ષ 2022 માટે પદ્મ પુરસ્કારથી કેટલા ગુજરાતીઓને સન્માનિત કરવામાં આવ્યા છે ?
Answer: આઠ

41. જયદેવની કઈ કૃતિથી નરસિંહ મહેતા પ્રભાવિત થયા હતા ?
Answer: ગીતગોવિંદ

42. ‘Day to Day Gandhi’ નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા ?
Answer: મહાદેવભાઈ દેસાઈ

43. ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યકિત્વ સુપેરે પ્રગટ થાય છે ?
Answer: 'માણસાઇના દીવા'

44. પ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ નીલકંઠનું તખલ્લુસ શું હતું ?
Answer: મકરંદ

45. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં શુક્ર ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?
Answer: ફિકસ ગ્લોમેરાટા (ગુલર)

46. કયો છોડ કૃતિકા નક્ષત્ર સાથે સંબંધિત છે ?
Answer: ફિકસ ગ્લોમેરાટા (ગુલર)

47. મૃગશિરા નક્ષત્ર સાથે કયો છોડ સંબંધિત છે ?
Answer: બાવળનું કેચુ (ખેર)

48. દર વર્ષે 18 મોટા પાયે ઔદ્યોગિક એકમો અને 5 નાના પાયાના ઔદ્યોગિક એકમોને પ્રદૂષણ નિવારણના લક્ષ્યાંકો પૂર્ણ કરવા અને પર્યાવરણીય સુધારણા માટે નોંધપાત્ર અને સુસંગત પગલાં લેવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે ?
Answer: નેશનલ એવોર્ડ ફોર પ્રિવેન્શન ઓફ પોલ્યૂશન

49. બાયોગેસ/સોલર કુકર વિતરણ યોજના હેઠળ કેટલા ટકા સબસીડીના ધોરણે વ્યક્તિગત લાભાર્થીને બાયોગેસ તેમજ સોલર કુકરની ફળવણી કરી આપવામાં આવે છે ?
Answer: 50 ટકા

50. પર્યાવરણ વાવેતર યોજનામાં વાવેતરની શરૂઆતથી જ રક્ષણની સંપૂર્ણ જવાબદારી કોની રહે છે ?
Answer: જે-તે સંસ્થાની

51. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત વનકુટીર યોજનાનો લાભ કોણ લઈ શકે ?
Answer: ગામમાં અનુસૂચિત જાતિની વસ્તી 1000 કે તેથી વધુ હોય તો

52. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિના લોકોની વસ્તી ધરાવતા ગામોને ગામદીઠ કેટલા કોમ્યુનિટી કૂકીંગ ઈક્વિપમેન્ટ યોજનાનો લાભ મળે છે ?
Answer: એક સેટ

53. રજિસ્ટર્ડ મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓને વધુમાં વધુ કેટલા રોપાની મર્યાદામાં રોપા દીઠ ૨૦ પૈસા લેખે વેચાણ કરવામાં આવે છે ?
Answer: 5000 રોપાની મર્યાદામાં

54. ગુજરાત સરકાર દ્વારા કેટલા પક્ષી અભયારણ્યની જાળવણી કરવામાં આવે છે ?
Answer: 5

55. ભારતીય પોસ્ટલ ઇન્ડેક્સ નંબર (પિન) કોડમાં કેટલા અંકો છે ?
Answer: છ

56. ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ કયા વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે ?
Answer: વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ

57. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
Answer: જાતિ પ્રમાણપત્ર

58. જનજાતીય ગૌરવ દિવસ કોને સમર્પિત છે ?
Answer: આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓ

59. ભારત ગૌરવ ટ્રેન કયા દિવસથી શરૂ કરવામાં આવેલ છે ?
Answer: ૨૧ જૂન, ૨૦૨૨

60. ભારત સરકારની કઈ એજન્સી ભારતને ડ્રગ હેરફેર અને દુરુપયોગ મુક્ત બનાવવા માટે કામ કરે છે ?
Answer: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો

61. દિવ્યાંગ વ્યક્તિ જ્યારે દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરે છે ત્યારે સહાય કઈ યોજના હેઠળ આપવામાં આવે છે ?
Answer: દિવ્યાંગ લગ્ન સહાય યોજના

62. નીચેનામાંથી કઈ જમીન ચાની ખેતી માટે યોગ્ય છે ?
Answer: લેટેરાઇટ માટીની જમીન

63. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા મિશન ઇન્દ્રધનુષનો ઉદ્દેશ શો છે ?
Answer: દરેક બાળકને રસીનો લાભ મળી શકે છે

64. 30 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને રોગોથી બચાવવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
Answer: નિરામય ગુજરાત યોજના

65. જનની સુરક્ષા યોજનાનો લાભ સ્ત્રીને ક્યાં સુધી મળી શકે ?
Answer: બે જીવીત બાળકોના જન્મ સુધી

66. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કયા મંત્રાલય હેઠળ કાર્યરત છે ?
Answer: નાણા મંત્રાલય

67. PMBJPનું પૂરું નામ શું છે ?
Answer: પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના

68. સી. ડી. એન. સી.નું પૂરું નામ જણાવો.
Answer: ચાઈલ્ડ ડેવલપમેન્ટ એન્ડ ન્યુટ્રીશન સેન્ટર

69. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 હેઠળ, નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા અથવા અસ્તિત્વ ધરાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશન માટે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવશે ?
Answer: 25 કરોડ રૂપિયા

70. ક્લસ્ટર ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ કેટલા રૂપિયાની સહાય મેળવી શકાય છે ?
Answer: 79.60 લાખ

71. દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત કેટલી આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે ?
Answer: આવકનો કોઈ માપદંડ નથી

72. પ્રાઈમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામનો ઉદ્દેશ શો છે ?
Answer: ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં સ્વ-રોજગાર સાહસો સ્થાપવા માટે નાણાકીય સહાય પૂરી પાડવી

73. તાલીમ સંસ્થાઓને સહાય (એટીઆઈ) યોજનાની લાભપ્રદ બાબત કઈ છે ?
Answer: MSME મંત્રાલય અને હાલના રાજ્ય સ્તરીય EDIsની તાલીમ સંસ્થાઓની માળખાકીય સુવિધાઓ અને ક્ષમતા નિર્માણ માટે સહાય

74. ગુજરાતમાં ધોલેરા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજિયન), ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક રોકાણ વિસ્તાર, નીચેના પૈકી કયા ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
Answer: હેવી એન્જીનીયરીંગ

75. ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ લેધર યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ શો છે ?
Answer: ચામડાના ઉત્પાદન ઉદ્યોગની તકનીકો અને ઉત્પાદનને આધુનિક કરવા માટે

76. ગુજરાત ગ્રામીણ શ્રમ કલ્યાણ બોર્ડ દ્વારા અસંગઠિત મીઠાના કામદારો માટે કેટલાં કલ્યાણ કેન્દ્રો સ્થાપવામાં આવ્યાં છે ?
Answer: 49

77. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઉચ્ચતર શિક્ષણ સહાય યોજના અંતર્ગત શ્રમયોગીનાં બાળકોને સી.એસ.માં અભ્યાસ માટે કેટલી સહાય મળવાપાત્ર છે ?
Answer: રૂ. 7500

78. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિહારધામ યોજના અંતર્ગત કેટલાં સ્થળો પ્રવાસ માટે નિયત થયાં છે ?
Answer: 57

79. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ માનવગરિમા યોજના અંતર્ગત લાભાર્થીને કેટલા રૂપિયા સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 4000

80. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ સહાય યોજના હેઠળના લાભ બાંધકામ કામદારોનાં કેટલાં બાળકો સુધી સીમિત રાખવામાં આવ્યા છે ?
Answer: 2

81. લોકસભામાં નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન બિલ કોણે રજૂ કર્યું ?
Answer: રવિશંકર પ્રસાદ

82. રાજ્યના મુખ્યમંત્રી કોના માટે જવાબદાર છે ?
Answer: વિધાનસભા

83. બંધારણના ઉદ્દેશનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો છે ?
Answer: અમુખ

84. નીચેનામાંથી કયું અંગ ભારતમાં મૂળ લોકશાહી સુનિશ્ચિત કરે છે ?
Answer: પંચાયત રાજ

85. કટોકટીની ઘોષણા કાર્યરત હોય ત્યારે રાજ્ય સરકારની મર્યાદાઓમાંની એક કઈ છે ?
Answer: કાયદો બનાવી શકતા નથી

86. ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યુટીનો દર કેટલો છે ?
Answer: 4.90 ટકા

87. કયા વિભાગે 8 એ ડિજિટલાઇઝ કરવાની પહેલ કરી હતી ?
Answer: મહેસૂલ વિભાગ

88. લેન્ડ રાઈટ ઓફ રેકર્ડની ઓનલાઈન અધિકૃત નકલો ક્યાંથી મેળવી શકાય છે ?
Answer: ઇ-ગ્રામ

89. ભારતનો ત્રીજો સૌથી ઊંચો કોંક્રીટ ડેમ કયો છે ?
Answer: સરદાર સરોવર ડેમ

90. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની સબસિડી લાભાર્થીને કેવી રીતે મળે છે ?
Answer: સીધા બેંક ખાતામાં

91. ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે પરંપરાગત સરહદ કઈ નદી બનાવે છે ?
Answer: નર્મદા

92. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત કેન્દ્ર સરકારનો કેટલો ફાળો હોય છે ?
Answer: 60 ટકા

93. ગુજરાતના ઉદ્યોગો અને ઉત્પાદનને સર્વાંગી વેગ આપનાર પાણી પુરવઠા યોજનાનું નામ શું છે ?
Answer: નર્મદા યોજના

94. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનનો હેતુ શો છે ?
Answer: શહેરી ગરીબોને તાલીમ- સ્વરોજગાર પૂરો પાડવો

95. ગુજરાતની સૌથી મોટી નદી પર બાંધવામાં આવેલો ડેમ કે જેનાથી વન્યજીવ અભયારણ્યોને પણ ફાયદો થશે તેનુ નામ શુ છે?
Answer: નર્મદા ડેમ

96. સ્માર્ટ સિટી મિશન કયા પ્રધાનમંત્રીના કાર્યકાળમાં શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

97. ગુજરાતની વતનપ્રેમ યોજનામાં વિકાસનાં કામો માટે નામાભિધાન અથવા નામની તકતી લગાવવાની જોગવાઈ કોના માટે કરવામાં આવી છે ?
Answer: દાતા

98. કઈ યોજના હેઠળ કોવિડ-19માં અસરગ્રસ્ત આરોગ્ય કર્મચારી દીઠ રૂ. 50 લાખનું વીમા કવરેજ આપવામાં આવે છે ?
Answer: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ

99. ગુજરાતમાં કઈ યોજનાનો ઉદ્દેશ સ્થાનિક, આર્થિક વિકાસને ઉત્તેજિત કરવાનો, મૂળભૂત સેવાઓમાં વધારો કરવાનો અને સુઆયોજિત રુર્બન ક્લસ્ટર બનાવવાનો છે ?
Answer: શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન

100. પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષની વય પ્રાપ્ત કરવા પર અમુક બાકાત માપદંડોને આધીન, ઓછામાં ઓછું કેટલી રકમનું નિશ્ચિત પેન્શન આપવામાં આવે છે ?
Answer: 3000

101. સાગરમાલા પ્રોજેક્ટ દ્વારા અંદાજે કેટલી નવી સીધી નોકરીઓ પેદા થશે ?
Answer: રૂ. 40 લાખ

102. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતા આમાંથી કઈ છે ?
Answer: મત્સ્યઉદ્યોગ-બંદરોનો વિકાસ

103. સિંધુદર્શન યોજના અંતર્ગત કયું રાજ્ય તીર્થયાત્રીઓને સૌથી વધુ નાણાકીય સહાય પૂરી પાડે છે ?
Answer: ગુજરાત

104. ભારત સરકાર દ્વારા પ્રસાદ યોજના અંતર્ગત ધાર્મિક પ્રવાસનને સમૃદ્ધ બનાવવા માટે સમગ્ર ભારતમાં કયાં સ્થળો વિકસાવવા અને ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ?
Answer: તીર્થયાત્રા

105. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ એ આમાંથી કયાં રાજ્યો સાથે કેન્દ્ર સરકારનું સંયુક્ત સાહસ છે?
Answer: ગુજરાત અને મહારાષ્ટ્ર

106. જુલાઈ 2021માં મહેસાણા-વરેઠા ગેજ કન્વર્ટેડ કમ ઇલેક્ટ્રિફાઇડ બ્રોડગેજ લાઇન (વડનગર સ્ટેશન સહિત)નું ઉદઘાટન કોણે કર્યું હતુ ?
Answer: શ્રી નરેન્દ્રભાઇ મોદી

107. આસામના ધોલા-સાદિયા પુલનું બાંધકામ કયા વર્ષમાં પૂર્ણ થયું હતું ?
Answer: 2018

108. ગુજરાતમાં ગામડાઓની કુલ સંખ્યા કેટલી છે ?
Answer: 17843

109. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું ઉદ્ઘાટન કયા વર્ષમાં કર્યું હતું ?
Answer: 2017

110. ગુજરાતમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે મધ્યમ આવક જૂથ-1 માટે વાર્ષિક કૌટુંબિક આવકની શ્રેણી કેટલી છે ?
Answer: રૂ. 2,50,000/- થી 5,00,000/-

111. કયા ધોરણના વિદ્યાર્થીઓનો રેકોર્ડ રાખવા માટે શાળા અસ્મિતા (Shala Asmita) પોર્ટલ છે ?
Answer: 1થી 12

112. કોવિડ-19 દરમિયાન ઈન્ટરનેટની ઍક્સેસ ન ધરાવતા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કઈ ચેનલ ઉપયોગી બની ?
Answer: સ્વંયમ પ્રભા ડીટીએચ

113. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ સૌભાગ્ય યોજનાનો હેતુ શું છે ?
Answer: ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વીજળી વિનાના સ્થળે મફત વીજ જોડાણની જોગવાઈ માટે

114. કયું સરકારી મિશન 3 R- રીડયુસ, રીયુઝ અને રિસાયકલના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ઘન કચરાના સ્રોતને અલગ પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
Answer: સ્વચ્છ ભારત અભિયાન

115. કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે ગ્રામ વિસ્તારના કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?
Answer: 1,20,000

116. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 4.50 લાખ

117. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ કેટલાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?
Answer: 2500

118. કોલેજ સાથે સંકળાયેલ છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય તરીકે દસ માસ સુધી દર મહિને કેટલા રૂપિયા આપવામાં આવે છે ?
Answer: 1200

119. સરકારશ્રીની વિધવા સહાય યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી વિધવા મહિલાને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
Answer: માસિક રૂપિયા 1250

120. ફેલોશિપ સ્કીમ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ?
Answer: જૂનથી ઓગસ્ટ

121. અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીઓમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે સરકારની કઇ યોજના કાર્યરત છે ?
Answer: ભગવાન બુદ્ધ રાજ્ય શિષ્યવૃત્તિ (કન્યા) યોજના

122. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય યોજના અંતર્ગત કુમાર વિદ્યાર્થીઓ માટે કૌટુમ્બિક આવક-મર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 2.5 લાખ

123. કસ્તુરબા પોષણ સહાય યોજના મેળવનાર લાભાર્થીએ સગર્ભાવસ્થાના પ્રથમ છ માસના ગાળામાં કોની પાસે નોંધણી કરાવવી પડે છે ?
Answer: ફિમેલ હેલ્થ વર્કર

124. સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરનું સ્ક્રિનિંગ નિદાન અને સારવાર કાર્યક્રમનો લાભ કેટલી વાર્ષિક આવક ધરાવતી મધ્યમ વર્ગીય મહિલાને મળે છે ?
Answer: રૂ. 1.20 લાખ

125. નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશનના લાભનો અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
Answer: જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી

126. ગુજરાત સરકારની વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અંતર્ગત કન્યા કયું ધોરણ પાસ કરે તે પછી બોન્ડની રકમ વ્યાજ સહિત પાછી આપવામાં આવે છે?
Answer: ધોરણ 8

127. સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત કન્યાના 21 વર્ષ પૂર્ણ થતા ખાતામાં જમા કુલ રકમમાંથી કેટલા ટકા રૂપિયા ઉપાડી શકાય ?
Answer: 100 ટકા


1-8-2022

1


.ઉપરોક્ત વિડિઓ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય માર્ગોને વિભિન્ન રેલવે ક્રોસિંગથી મુક્ત કરવા બદલ કઈ યોજના લોન્ચ કરી ?
Answer: સેતુ ભારતમ યોજના

2


.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારત દેશે એક વૈશ્વિક ફોરમની સ્થાપના કરી છે તો એ ફોરમમાં અત્યાર સુધી દુનિયાના કેટલા દેશો જોડાયાં છે ?
Answer: 86

3. ગુજરાત રાજ્યમાં છેલ્લા દાયકામાં આશરે કેટલા ટકા વધુ કૃષિવિકાસ દર નોંધાયો છે?
Answer: 11%

4. વર્ષ ૨૦૨૧ના અંતે ગુજરાતમાં કેટલા APMC છે ?
Answer: 224

5. ગુજરાત સરકારશ્રીની કઈ યોજનાથી ઉત્તર ગુજરાત,કચ્છ અને સુરેન્દ્રનગરના ખેડૂતોને સિંચાઈનો લાભ મળ્યો છે ?
Answer: સુજલામ્ સુફલામ્ સિંચાઈ યોજના

6. મત્સ્યોદ્યોગ સહાયમાં અપાતી કઈ સહાય લાઇફ સેવિંગ પ્રકારની છે ?
Answer: લાઇફ જેકેટ

7. પશુઓને સારો તથા ગુણવત્તાયુક્ત ચારો મળી રહે તે માટે ખેતરમાં ચારા પાકનું વાવેતર કરવા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા કયાં પગલાં લેવામાં આવે છે ?
Answer: ઘાસચારા મીની કીટસ પૂરી પાડવામાંઆવે છે

8. ભારત સરકાર દ્વારા ઉત્પાદન વિકાસથી લઈને ઉત્પાદન વ્યાપારીકરણ સુધીના સ્ટાર્ટ-અપ્સને આર્થિક સહાય પૂરી પાડવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
Answer: સ્ટાર્ટ-અપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ (SISFS)

9. શિક્ષણ મંત્રાલય (MoE) દ્વારા શરૂ કરાયેલ 'NIPUN'નું આખું નામ શું છે ?
Answer: નેશનલ ઇનિશીએટિવ ફોર પ્રૉફિસિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યૂમરેસી

10. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ની સ્થાપના માટે ગુજરાતના કયા શહેરની પસંદગી કરવામાં આવી છે ?
Answer: રાજકોટ

11. એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી સ્કીમ ક્યારથી અમલમાં આવી છે ?
Answer: જુલાઇ-2017

12. ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ હેઠળ કઈ યોજના હેઠળ NTDNT (વિચરતી વિમુક્ત જાતિ)ના ફક્ત વિદ્યાર્થીઓ જ 'પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ' મેળવવા માટે અરજી કરી શકે છે ?
Answer: બી.સી.કે.-138

13. કયું કમિશન ભારતમાં યુનિવર્સિટી શિક્ષણના પ્રચાર અને સંકલન સાથે સંબંધિત છે ?
Answer: UGC

14. ૨૦૨૨ સુધીમાં રિન્યુએબલ એનર્જી માટે ભારત સરકારનું લક્ષ્ય શું છે ?
Answer: 175 ગીગાવોટ્સ

15. જ્યોતિગ્રામ યોજનાને કારણે આઠ કલાક અવિરત વીજપુરવઠો કયા ક્ષેત્રને પ્રાપ્ત થાય છે ?
Answer: કૃષિ

16. કૃષિક્ષેત્રે વીજ પુરવઠો અને વીજ વિતરણ વ્યવસ્થાના નુકસાનને ઓછું કરવા અને વીજચોરી અટકાવવાના હેતુથી રાજ્ય સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે ?
Answer: કિશન હિત ઊર્જા શક્તિ યોજના (KHUSY)

17. અકોટા- દાંડિયા બજારપુલ ઉપર કેટલા વોટ પાવરની સોલાર પેનલ મૂકવામાં આવી છે?
Answer: 325 WATT POWER

18. CPSMS કયા વર્ષમાં લાગુ કરવામાં આવી ?
Answer: 2008

19. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કયા વયજૂથના લોકો માટે ઉપલબ્ધ છે ?
Answer: 18થી 70

20. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કયા જિલ્લામાં ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે ?
Answer: મોરબી

21. ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ કોની સાથે રજિસ્ટર્ડ છે ?
Answer: RBI

22. ગુજરાતમાં ભારતીય રિઝર્વ બેંકની શાખા કયા શહેરમાં આવેલી છે ?
Answer: અમદાવાદ

23. NFSA હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોમાં (PHH) વ્યક્તિદીઠ કુલ કેટલાં કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે ?
Answer: 5 કિ.ગ્રા.

24. સરદાર વલ્લભભાઈ પટેલની કઈ જન્મજયંતી પર ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું વિધિવત્ ઉદ્ઘાટન કરાયું હતું ?
Answer: 143મી જન્મજયંતી

25. રાણકી વાવનું મુખ કઈ તરફ ખૂલે છે ?
Answer: પૂર્વ તરફ

26. ગુજરાતના તાલુકાઓમાં ચણા અને રાયડાની ખરીદી માટે ખેડૂતે NICના કયા પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું હોય છે ?
Answer: i-pds

27. ગુજરાતી લેક્સિકોનની પહેલ દ્વારા ગુજરાતી ભાષાના અમૂલ્ય શબ્દભંડોળને ડિજિટાઈઝ કરીને ભાષાની સેવા કોણે કરી છે ?
Answer: શ્રી રતિલાલ ચંદરિયા

28. વતનપ્રેમ યોજનામાં દાતા શેના મારફતે ચાલુ કાર્યો વિશેની માહિતી મેળવી શકે છે ?
Answer: વેબ પોર્ટલ અને વતનપ્રેમ પ્રેરક મારફતે

29. મહાગુજરાત ચળવળના નેતા કોણ હતા ?
Answer: ઇન્દુલાલ યાજ્ઞિક

30. જામનગર જિલ્લામાં આવેલ હડપ્પન સંસ્કૃતિ સાથે સંકળાયેલા સ્થળનું નામ જણાવો.
Answer: લાખાબાવળ

31. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયું અખબાર શરૂ કર્યું હતું ?
Answer: ઇન્ડિયન ઓપિનિયન

32. પારસીઓ કયા યુગમાં ગુજરાતમાં આવ્યા હતા ?
Answer: અનુમૈત્રક

33. પ્રાગ્ મહેલ ક્યાં આવેલો છે ?
Answer: ભૂજ

34. ગુજરાતની કઈ હિંમતવાન નારીએ સને ૧૧૭૯માં શહાબુદ્દીન ઘોરીને હરાવી પાછો કાઢ્યો હતો ?
Answer: નાયિકાદેવી

35. ગુજરાતના કયા શહેરમાં નરસિંહ મહેતાનો ચોરો આવેલો છે ?
Answer: જૂનાગઢ

36. સિદ્ધપુરનો 'રુદ્રમહાલય'સ્થાપત્યની કઈ શૈલીનો નમૂનો છે ?
Answer: ચાલુક્ય શૈલી

37. 'હરિનો મારગ છે શૂરાનો' - પદરચના કોની છે ?
Answer: પ્રીતમદાસ

38. ગુજરાતના સૌપ્રથમ ગુજરાતી ગઝલકાર કોણ હતા ?
Answer: બાલાશંકર કંથારિયા

39. કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇ ત્રણ ઐતિહાસિક નવલકથાઓ ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે ?
Answer: પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ

40. જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે ?
Answer: અલીખાન બલોચ

41. હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું ?
Answer: નવજીવન

42. ભવાઈના આદ્યપિતા અસાઈત ઠાકર ઊંઝામાં આવ્યા પછી તેઓ કઈ જ્ઞાતથી ઓળખાવા લાગ્યા ?
Answer: તરગાળા

43. સૌથી પ્રાચીન બ્રાહ્મણગ્રંથ કયો ગણાય છે ?
Answer: શતપથ બ્રાહ્મણ

44. તથાગત તરીકે કોને ઓળખવામાં આવે છે ?
Answer: ભગવાન બુદ્ધ

45. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં મંગળ ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?
Answer: બાવળનું કેચુ(ખેર)

46. વનમહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી રોપા દીઠ કેટલા પૈસા લેખે મહત્તમ 200 રોપાઓ વેચાણ કરવામાં આવે છે ?
Answer: 0.10 પૈસા

47. નળસરોવર પક્ષી અભયારણ્યમાં કુલ કેટલા ટાપુઓ આવેલ છે ?
Answer: 360

48. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સસ્તન પ્રાણી જોવા મળે છે ?
Answer: 390

49. ગુજરાતમાં આવેલ મરીન સેન્ચુરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
Answer: ઈ.સ. 1982

50. પ્રકૃતિના સંરક્ષણમાં કયા સમુદાયના યોગદાનને માન્યતા આપવા અને આ ક્ષેત્રમાં અભ્યાસને પ્રોત્સાહિત કરવા માટે 'ડેઝર્ટ ઇકોલોજી ફેલોશિપ' આપવામાં આવે છે ?
Answer: બિશ્નોઈ સમાજ

51. મહી અને શેઢી નદી વચ્ચે આવેલું મેદાન કયા નામે ઓળખાય છે ?
Answer: ચરોતરનું મેદાન

52. કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભ્યારણ્યની સ્થાપના કરાઈ છે ?
Answer: કાળિયાર

53. મહી નદી ખંભાતના અખાતમાં કઈ ખાડીમાં સમુદ્રસંગમ પામે છે ?
Answer: વહેરાની ખાડીમાં

54. વિશ્વમાં યુરેનિયમનો સૌથી વિશાળ જથ્થો ધરાવતી ઘુમાલાપેલી ખાણ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે ?
Answer: આંધ્રપ્રદેશ

55. ખજૂરાહો પ્રવાસસ્થળ ક્યાં આવેલું છે ?
Answer: મધ્યપ્રદેશ

56. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
Answer: ડોમિસાઇલ પ્રમાણપત્ર

57. બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

58. નદી, પ્રવાહો અને મોટા કેનાલ નેટવર્ક દ્વારા પુનઃપ્રાપ્ય પાવર ઊર્જા ઉત્પન્ન કરવા માટે કયો પ્રૉજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ?
Answer: સ્મોલ હાઇડલ પ્રૉજેક્ટ

59. 'રાષ્ટ્રીય ગ્રીન ઇન્ડિયા મિશન' યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
Answer: વર્ષ-2014

60. 'વીર મેઘમાયા બલિદાન પુરસ્કાર' માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ક્યારે અર્પણ કરવામાં આવે છે ?
Answer: સ્વાતંત્ર્ય દિનની ઉજવણી દરમ્યાન

61. ભારતમાં સૌથી મોટો ગુંબજ કયા રાજ્યમાં આવેલો છે ?
Answer: કર્ણાટક

62. 'ભારતીય તટરક્ષક દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 1 ફેબ્રુઆરી

63. કેટલા ગરીબ પરિવારોને 'રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન'નો લાભ આપવામાં આવશે ?
Answer: ૧૦ કરોડની આસપાસ

64. 'જનની શિશુ સુરક્ષા યોજના' ક્યારે શરૂ થઈ હતી ?
Answer: 2011

65. ગુજરાત સરકાર દ્વારા 'બાળસખા યોજના'ની શરૂઆત કયારે કરવામાં આવી હતી ?
Answer: 2009

66. FSSAI દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી રાષ્ટ્રીય સ્તરના પુરસ્કાર માટે કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ?
Answer: ગુજરાત

67. 'કાયાકલ્પ યોજના'માં સારી આરોગ્ય કામગીરી માટે કેટલા પુરસ્કાર આપવામાં આવે છે ?
Answer: પાંચ

68. વિશ્વ એઇડ્સ રસીકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 18, મે

69. ગુજરાત સરકારે MSMEs પાસેથી સરપ્લસ સોલાર પાવરની ખરીદી માટેની કિંમત INR 1.75/યુનિટથી વધારીને કેટલી કરી છે ?
Answer: રૂ. 2.25 પ્રતિ યુનિટ

70. એમએસએમઇ અંતર્ગત નીચેનામાંથી 'SIDBI' દ્વારા પૂરી પાડવામાં આવેલી સહાય કઈ છે ?
Answer: એમએસએમઇને નાણાકીય સહાય પૂરી પાડવી

71. ગવર્નમેન્ટ ઇ માર્કેટપ્લેસ (જીઇએમ) પ્લેટફોર્મ ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
Answer: 2016

72. આંતરરાષ્ટ્રીય સહયોગ (આઈસી) યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: નિકાસ બજારમાં પ્રવેશવા માટે MSME ને મદદ કરવાનો

73. સમર્થ યોજના નીચેનામાંથી કયા ક્ષેત્રમાં ક્ષમતાનિર્માણ માટેની મુખ્ય યોજના છે ?
Answer: કાપડ

74. કયું પોર્ટલ ભારતમાં વ્યવસાય શરૂ કરવા સાથે જોડાયેલ અગિયાર કેન્દ્રીય સરકારી સેવાઓ માટે સિંગલ-વિન્ડો ઍક્સેસ પ્રદાન કરે છે ?
Answer: ઇ-બિઝ પોર્ટલ

75. 'GeM સ્ટાર્ટ-અપ રનવે' સ્ટાર્ટ અપ્સ માટે કયા હેતુસર શરૂ કરવામાં આવ્યો હતો ?
Answer: સરકારને ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે

76. ભારત સરકાર દ્વારા કયા દિવસે પી .એમ. એસ. વાય એમ. યોજનાનો પ્રારંભ થયો હતો ?
Answer: 1 ફેબ્રુઆરી, 2019

77. ગુજરાત સરકારની શ્રમયોગી અકસ્માત સહાય યોજના અંતર્ગત ૭૦% થી વધુ શારીરિક વિકલાંગતા માટે કેટલી સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ.50000

78. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની હોમ લોન વ્યાજ સબસિડી યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી સબસિડી આપવામાં આવે છે ?
Answer: લોનની રકમના એક ટકા વ્યાજની સબસીડી

79. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના'નો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 50 વર્ષ

80. ગુજરાત સરકાર દ્વારા 'સક્ષમ- KVK 2.0' યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 14 વર્ષ

81. ગુજરાત વિધાનસભામાં ચિલ્ડ્રન યુનિવર્સિટી એક્ટ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો?
Answer: 2009

82. ગુજરાત વિધાનસભામાં 'લવ જેહાદ' વિરુદ્ધનું બિલ કોણે રજૂ કર્યું?
Answer: પ્રદીપસિંહ જાડેજા

83. ભારતની સંસદનું સચિવાલય કયા મંત્રાલય હેઠળ આવે છે ?
Answer: સંસદીય બાબતોના મંત્રી

84. ભારતના રાષ્ટ્રપતિ કોના દ્વારા ચૂંટાય છે ?
Answer: સંસદના બંને ગૃહો અને રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો

85. લોકસભાના કબજેદાર તરીકે કોને ગણવામાં આવે છે ?
Answer: સ્પીકર

86. નીચેનામાંથી કયો કર તમામ આયાત અને નિકાસ માલ પર લાદવામાં આવે છે ?
Answer: કસ્ટમ ડ્યુટી

87. સેબીની સ્થાપના ક્યારે થઈ હતી ?
Answer: 1988

88. GST કોના પર લાગશે ?
Answer: ઉપભોક્તા

89. સરદાર સરોવર પ્રૉજેક્ટ સિંચાઈ યોજનાના સંચાલન માટે ગુજરાત સરકારે 2013માં કયો કાયદો બનાવ્યો ?
Answer: ગુજરાત સિંચાઈ અને ડ્રેનેજ

90. પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના માટે જરૂરી પુરાવા કયા છે ?
Answer: અરજીપત્રક

91. સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
Answer: નર્મદા

92. 'રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન' અંતર્ગત કયા લાભાર્થીઓનો સમાવેશ કરવમાં આવે છે ?
Answer: શહેરી ગરીબ

93. વિશ્વની સૌથી મોટી સિંચાઈ માટેની નર્મદા નદીની મુખ્ય નહેરની લંબાઈ કેટલી છે ?
Answer: 458 કિ. મી.

94. ભારત સરકાર દ્વારા શરૂ થયેલ સ્વચ્છ ભારત મિશનનું ધ્યેય શો છે ?
Answer: સ્વચ્છતા પ્રત્યે લોકોને જાગૃત કરવા

95. હરિયાળી ક્રાંતિના સંદર્ભમાં ગુજરાતમાં નર્મદા યોજનાની શું અસર છે ?
Answer: વનસ્પતિ આવરણમાં વધારો અને વળતરજનક જંગલમાં લાભ

96. GUDCનું આખુ નામ શું છે ?
Answer: ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ

97. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ કઈ યોજનાનો હેતુ ટ્રીટમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને પશુઓ અને જૈવિક કચરાને સંપત્તિમાં રૂપાંતરિત કરવામાં સમુદાયોને મદદ કરવાનો છે ?
Answer: ગોબરધન યોજના

98. શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: મિનિસ્ટ્રી ઑફ રૂરલ ડેવલપમેન્ટ

99. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો સમયગાળો કેટલાં વર્ષનો રહેલો છે ?
Answer: 2020-21થી 2029-30

100. કઈ યોજનાનો ઉદ્દેશ મહિલાઓ અને બાળકોને સ્વચ્છ રાંધણ ગેસ (એલ.પી.જી)પ્રદાન કરીને તેમનાં સ્વાસ્થ્યની સુરક્ષા કરવાનો છે ?
Answer: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના

101. મુન્દ્રા પોર્ટ , જે ભારતના તમામ ઓપરેશનલ બંદરોમાં સૌથી મોટું છે, તેની કેટલા MMT કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા છે ?
Answer: 338

102. સાગરમાલા પ્રૉજેક્ટ હેઠળ પ્રથમ મલ્ટી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર કયા સ્થળે ખાતે સ્થાપવામાં આવ્યું છે ?
Answer: જવાહરલાલ નેહરુ બંદર

103. આમાંથી કયું સ્થળ પક્ષીઓં જોવા માટેનું સ્થળ છે ?
Answer: નખત્રાણા

104. સાગરમાલા કાર્યક્રમ હેઠળ કઈ પર્યટન પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ?
Answer: ક્રુઝ પ્રવાસન અને દીવાદાંડી પ્રવાસન

105. ભારતની પ્રથમ અન્ડર સી ટનલ કયા પ્રૉજેક્ટ અંતર્ગત બાંધવાની દરખાસ્ત કરવામાં આવી છે ?
Answer: બુલેટ ટ્રેન

106. હમીરસર તળાવ ગુજરાતમાં નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ?
Answer: ભુજ

107. કેવડિયા ખાતે એકતા નગર રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કોણે કર્યો ?
Answer: શ્રી રામનાથ કોવિંદ

108. ભારતીય પરંપરાના જ્ઞાન સાથે આવતીકાલના શિક્ષકોના ઘડતર અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાના આશય સાથે કઈ સંસ્થા શરૂ કરવામાં આવી છે ?
Answer: આઇઆઇટીઇ

109. કમલપથ રોડ ક્યાં આવેલો છે ?
Answer: મહેસાણા

110. પહાડી રાજ્યના લોકો માટે મકાનો બાંધવા માટે 'પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)'હેઠળ કેટલી રકમ મંજૂર કરવામાં આવી છે ?
Answer: રૂ. 1.3 લાખ

111. નીચેનામાંથી કઈ યોજના દેશમાં કન્યાની સંપત્તિના વિકાસ માટે છે ?
Answer: પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના

112. કેન્દ્ર સરકારની યોજના 'SMILE'નું પૂરું નામ શું છે ?
Answer: સપોટ ફોર માર્જિનલાઇઝ્ડ ઈન્ડિવિજ્યુઅલ ફોર લાઇવલીહુડ એન્ડ એન્ટરપ્રાઇઝ

113. PM-YASASVI યોજના હેઠળ પ્રિ-મેટ્રિકના લાભાર્થી વિદ્યાર્થીઓને બેંક ખાતામાં સ્કોલરશિપ તરીકે કેટલી રકમ જમા કરવામાં આવે છે ?
Answer: રૂ. 4000/-

114. 'વન નેશન વન રેશનકાર્ડ' યોજના હેઠળ લાભાર્થીઓની ઓળખ કેવી રીતે કરવામાં આવે છે ?
Answer: બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા

115. આદિવાસી બાળાઓમાં ઓછી સાક્ષરતા ધરાવતા તાલુકામાં આદિવાસી કન્યાઓનું શિક્ષણ ઊંચું આવે તે માટે કઈ સરકારી યોજના કાર્યરત છે ?
Answer: અલ્પ સાક્ષરતા કન્યાનિવાસી શાળા યોજના

116. 'MYSY' યોજના અંતર્ગત સ્નાતક કક્ષાના ઇજનેરી કોર્સ માટે પ્રથમ વર્ષે કેટલી પુસ્તકસહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 5000

117. મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિદ્યાર્થીઓને કેટલી કેટેગરીમાં લાભ મળે છે ?
Answer: 7

118. રોજગારી કૌશલ્યવિકાસ,ડિજિટલ સાક્ષરતા,આરોગ્ય અને પોષણ માટેની તકો જેવી સરકારશ્રીની વિવિધ સેવાઓ અંગેની માહિતી ગ્રામસ્તરની છેવાડાની મહિલાઓ સુધી પહોંચાડવા માટે સરકારશ્રીનું કયું એકમ કાર્યરત છે ?
Answer: મહિલા શક્તિ કેન્દ્ર

119. શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના હેઠળ વેપારક્ષેત્ર માટે મહત્તમ કેટલું લોનધિરાણ મળે છે ?
Answer: રૂ. 800000

120. અનુસૂચિત જાતિ માટેની ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
Answer: રૂ. 2,50,000થી ઓછી

121. ફેલોશિપ સ્કીમ (ધો.11થી અનુસ્નાતક સુધી) યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીની કૌટુંબિક આવક કેટલી હોવી જોઈએ ?
Answer: રૂ. 2.5 લાખથી ઓછી

122. સ્વનિર્ભર સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઈથી પ્રવેશ મળી શકે તેવા ઉમદા ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલ સરકારશ્રીની યોજના કઈ છે ?
Answer: ફ્રી શીપ કાર્ડ યોજના

123. રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાને વિજેતા બનનાર મહિલા ખેલાડીઓને વાર્ષિક કેટલી રકમ પુરસ્કારરૂપે આપવામાં આવે છે ?
Answer: રૂ. 4800

124. 'કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના'નો લાભ લેવાની આવકમર્યાદા કેટલી છે ?
Answer: કોઈ આવક મર્યાદા નથી

125. દીકરીઓના ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે નાના પાયે માસિક બચત કરવા કઈ યોજના અમલી બનાવાઈ છે ?
Answer: સુકન્યા સમૃદ્ધિ યોજના

126. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ 'બેટી બચાવો યોજના'ને વડાપ્રધાન બન્યા બાદ તેમણે કયા સ્વરૂપે રાષ્ટ્રીય યોજના તરીકે લાગુ કરી છે ?
Answer: બેટી બચાવો બેટી પઢાવો

127. 'રાષ્ટ્રીય મહિલા દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 13 ફેબ્રુઆરી


2-8-2022

1. AGR 3 યોજના હેઠળ વધુ ઉત્પાદનની વિવિધતાઓ/સંકર જાતોના બીજનું વિતરણ સબસિડી વગેરે પર બીજ અને ખાતરનું વિતરણ કોના માટે થાય છે ?
Answer: આદિવાસી વિસ્તારમાં આદિવાસી ખેડૂતો

2. પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનામાં કઈ સ્કીમ સમાવિષ્ટ છે ?
Answer: કોલ્ડ ચેઈન

3. જિલ્લાઓને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવામાં, આર્થિક અને સામાજિક-સાંસ્કૃતિક વિકાસને પ્રોત્સાહન આપવા અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો ઊભી કરવામાં મદદ કરવા માટે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય દ્વારા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ?
Answer: વન ડિસ્ટ્રિક્ટ વન પ્રૉડક્ટ (ODOP)

4. પ્રધાનમંત્રી ઇ-વિદ્યા 'વન ક્લાસ વન ચેનલ' પહેલ હેઠળ કેટલી ટીવી ચેનલો ધોરણ 1થી 12ને લગતી અભ્યાસસામગ્રીનું પ્રસારણ કરી રહી છે?
Answer: 12 ટીવી ચેનલો

5. સંધાન શું છે ?
Answer: સમગ્ર ગુજરાત સંકલિત વર્ગખંડ

6. નીચેનામાંથી કઈ કેન્દ્રીય યુનિવર્સિટી નથી ?
Answer: કુરુક્ષેત્ર યુનિવર્સિટી

7. વર્ષ 2001-02માં શાળાઓમાં બાળકોનો પ્રવેશ દર માત્ર 75.07% હતો પરંતુ ગુજરાત સરકારના સતત પ્રયાસોને કારણે વર્ષ 2012-13માં પ્રવેશ દર વધીને કેટલો થયો ?
Answer: 99.24 ટકા

8. ગ્રીન એનર્જી કોરિડોરના પ્રથમ તબક્કામાં કેટલા રાજ્યો અમલીકરણ હેઠળ છે ?
Answer: 8

9. 15 MW કેનાલ બેન્ક પાવર પ્રૉજેક્ટ્સ વડોદરા બ્રાન્ચ કેનાલ ખાતે ક્યારે શરૂ કરવામાં આવ્યો છે ?
Answer: સપ્ટેમ્બર - 2017

10. ઉજ્જવલા હેલ્પ લાઇનનો નંબર કયો છે ?
Answer: 1800-266-6696

11. પુનઃપ્રાપ્ય ઊર્જાક્ષેત્રે ગત ચાર વર્ષમાં ગુજરાતે એની સ્થાપિત ક્ષમતા કેટલી કરી દીધી છે ?
Answer: બે ગણી

12. GSTના નિયમ મુજબ, નીચેનામાંથી કોને સપ્લાયના મૂલ્યમાં સામેલ કરવામાં આવશે નહીં ?
Answer: GST

13. 01/09/2021ની અસરથી 181 દિવસથી માંડી 1 વર્ષથી ઓછા સમય માટેના ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટનો વ્યાજ દર કેટલા ટકા છે ?
Answer: 4.75% p.a.

14. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત ત્રીજી વખત) થયેલ ગ્રામ પંચાયતો (5000 સુધીની વસ્તીવાળા)ને પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: ₹ 7,75,000

15. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી કોની હેઠળ કાર્ય કરે છે ?
Answer: ગૃહ મંત્રાલય

16. NFSA હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોને (PHH) ઘઉં કેટલા રાહતદરે આપવામાં આવે છે ?
Answer: રૂ. 2 પ્રતિકિલો

17. નટબજાણિયાને પ્રતિ કલાકાર એક કાર્યક્રમ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કેટલી રકમ સુધીની સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 2100/-

18. ભૂચર મોરીનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ?
Answer: નવાનગરના જામ સતાજી અને અકબરના સૂબા મિર્ઝા અઝીઝ કોકા

19. માધાવાવ નામની ઐતિહાસિક વાવ ક્યાં આવેલી છે ?
Answer: વઢવાણ

20. આઝાદી બાદ ભારતમાં સૌપ્રથમ વિલીન થનાર રજવાડાંનું નામ શું હતું ?
Answer: ભાવનગર

21. મુહમ્મદાબાદ તરીકે કયું શહેર જાણીતું હતું ?
Answer: ચાંપાનેર

22. શ્રીરંગ અવધૂત મહારાજે કયા ભગવાનની ભકિતનો પ્રચાર કર્યો છે ?
Answer: દત્ત ભગવાન

23. સૌરાષ્ટ્રના ચારણો જંતર વાદ્યને કયા ભગવાનનું સ્વરૂપ માને છે ?
Answer: રુદ્ર

24. ભારતીય પ્રાચીન સાંસ્કૃતિક વારસો અને તેનો વૈભવ મનુભાઈ પંચોળી ‘દર્શક’ના કયા ગ્રંથમાં આલેખાયેલો છે ?
Answer: 'આપણો વારસો અને વૈભવ'

25. ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ખંડકાવ્યની રચના કોણે કરી હોવાનું માનવામાં આવે છે ?
Answer: કવિ કાન્ત

26. ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઉત્સવ ‘તાનારીરી’ ગુજરાતમાં કયાં ઉજવાય છે ?
Answer: વડનગર

27. મત્તુર ગામ, જેના રહેવાસીઓ સંસ્કૃત ભાષા બોલવા માટે જાણીતા છે, તે ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
Answer: કર્ણાટક

28. પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક કોણ છે ?
Answer: વલ્લભાચાર્ય

29. ક્રાન્તિકારી પત્રકાર છગન ખેરાજ વર્માને ક્યાં ફાંસી આપવામાં આવી હતી ?
Answer: સિંગાપોર

30. ફિકસ બેંગાલેન્સિસ (વડ) કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
Answer: શ્રી પદ્મપ્રભ સ્વામી

31. રાજ્ય સરકારની કઈ યોજના હેઠળ 33 જિલ્લાઓમાં 75 વડનાં જંગલો સ્થાપવામાં આવશે અને વન વિભાગ દરેક જંગલમાં 75 વડનાં વૃક્ષો વાવશે ?
Answer: નમો વડ વન

32. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના મૃદુકાય જોવા મળે છે ?
Answer: 350

33. ગુજરાતમાં લુપ્ત (Extinct-Ex) કોટિમાં આવતાં સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
Answer: 1

34. ગુજરાતમાં આવેલ જેસોર રીંછ અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
Answer: ઈ.સ. 1978

35. ગુજરાતમાં આવેલ મરીન સેન્ચુરી કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
Answer: 294.96

36. પ્રસિદ્ધ પર્યટન સ્થળ 'અલિયાબેટ' કઈ નદીમાં સ્થિત છે ?
Answer: નર્મદા

37. ભરૂચ અને સુરત જિલ્લાને ફળદ્રુપ બનાવતી નદીઓનાં નામ જણાવો.
Answer: નર્મદા અને તાપી

38. ગુજરાતમાંથી કેટલા જિલ્લાઓને 'એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ' તરીકે તારવામાં આવ્યા છે ?
Answer: 2

39. ગુજરાતમાં 'DREAM સિટી' ક્યાં આવેલું છે ?
Answer: સુરત

40. વોટર સેસ એક્ટ, 1977 હેઠળ રીટર્ન ભરવા અને ઓનલાઈન એસેસમેન્ટ ઓર્ડર મેળવવાની સુવિધા માટે કઈ ઓનલાઈન સુવિધા શરૂ કરવામાં આવી છે ?
Answer: XGN (એક્સટેન્ડેડ ગ્રીન નોડ)

41. UGCએ 2019માં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરૂ કરી છે ?
Answer: સ્ટ્રાઇડ યોજના

42. 'રાષ્ટ્રીય ટપાલ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 10 ઑક્ટોબર

43. ઔષધીય હેતુઓ સિવાય, સ્વાસ્થ્ય માટે હાનિકારક એવી નશાકારક દવાઓના વપરાશ પર પ્રતિબંધ લાવવાનો પ્રયાસ કરવા માટે કયો અનુચ્છેદ રાજ્યને નિર્દેશ આપે છે ?
Answer: અનુચ્છેદ 47

44. ફરજ દરમ્યાન 50 ટકાથી વધુ શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલા જવાનને રૂ. 100000/-ની રોકડ સહાય કયા ભંડોળ અંતર્ગત આપવામાં આવે છે ?
Answer: માનનીય મુખ્‍યમંત્રીશ્રી જવાન રાહત ભંડોળ

45. ભારતની 2011ની વસતીગણતરી મુજબ ભારતની કુલ જનસંખ્યા કેટલી હતી ?
Answer: 1,21,08,54,977

46. 'આયુષ્યમાન ભારત યોજના'ની શરૂઆત ગુજરાતમાં ક્યારથી કરવામાં આવી ?
Answer: 2018

47. એન.એચ.એમ. (નેશનલ હેલ્થ મિશન) ગુજરાત રાજ્ય માટેનું વેબપોર્ટલ કયું છે ?
Answer: nhm.gujarat.gov.in

48. એન.એચ.એમ. (નેશનલ હેલ્થ મિશન) હેલ્થ ડિરેક્ટરી સર્વિસ મોબાઇલ એપ્લિકેશન શું છે ?
Answer: જે વપરાશકર્તાના સ્થાનને એક્સેસ કરે છે અને નજીકની હોસ્પિટલો અને બ્લડ બેંકોને શોધવા માટે સક્ષમ કરે છે.

49. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દેશભરમાં રસીની સપ્લાય ચેઇન સિસ્ટમને મજબૂત બનાવવા માટે કયો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો ?
Answer: ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક (ઇવીઆઈએન))

50. જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના માટે કેટલી વયમર્યાદા નક્કી કરવામાં આવેલ છે ?
Answer: 25થી 50 વર્ષ

51. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ કયો છે?
Answer: આંતરરાષ્ટ્રીય સ્તરના માટીકામ માટે વિવિધ પ્રકારના નવા ઉત્પાદનો અને કાચા માલસામાનમાં નવું પરિવર્તન લાવવું

52. કોટન સ્પિનિંગ મિલરોને પ્રોત્સાહિત કરવા માટે સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ કઈ યોજના આવકવેરા કાયદાની કલમ 80JJAAમાં છૂટછાટ આપે છે અને એપેરલ સેક્ટર માટે નિશ્ચિત ગાળાનો રોજગાર શરૂ કરે છે ?
Answer: ધ એમેન્ડેડ ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ (ATUFS)

53. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત, ઇલેક્ટ્રોનિક મીડિયા કેમ્પઇનમાં શેનો સમાવેશ થાય છે ? ?
Answer: ઓડિયો-વિઝ્યુઅલ સ્પોટ્સ, શોર્ટ ફિલ્મો અને અન્ય સંબંધિત પ્રસારણ પ્રવૃત્તિઓ ટીવી અને સોશિયલ મીડિયા પર બતાવવાનો

54. ભારતમાં પેટ્રોલ સૌ પ્રથમ ક્યાંથી પ્રાપ્ત થયું હતું ?
Answer: આસામ

55. ભારત સરકારની 'અટલ પેન્શન યોજનામાં' લાભાર્થીને મળવાપાત્ર થતી પેન્શનની લઘુત્તમ રકમ કેટલી છે ?
Answer: રૂ. 1000/-

56. ગુજરાત સરકાર દ્વારા ' શિક્ષણ સહાય યોજના' હેઠળ ડિપ્લોમા અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?
Answer: રૂ. 2500/-

57. ગુજરાત સરકારની શ્રમનિકેતન યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
Answer: શ્રમયોગીઓને રહેવા માટેની સુવિધા આપવાનો

58. ભારત સરકારની જનશિક્ષણ સંસ્થાઓનો લાભ કયા વયજૂથના લોકો મેળવી શકે છે ?
Answer: 15-45

59. કયો અનુચ્છેદ ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થળના આધારે કોઈપણ નાગરિક સાથે ભેદભાવને પ્રતિબંધિત કરે છે ?
Answer: અનુચ્છેદ 15(1)

60. કયો અનુચ્છેદ સંસદ અથવા રાજ્ય વિધાનસભાને ચૂંટણી વિવાદોના નિર્ણય માટે ટ્રિબ્યુનલની સ્થાપના કરવાની સત્તા આપે છે ?
Answer: અનુચ્છેદ 323 B

61. ભારતમાં સંઘ (ફેડરેશન)ની સૌથી મહત્ત્વની વિશેષતા કઈ છે ?
Answer: રાજ્યોનો સંઘ

62. ભારતના રાષ્ટ્રપતિને શપથ આપવાની ફરજ કોણ નિભાવે છે ?
Answer: ભારતના મુખ્ય ન્યાયાધીશ

63. કઈ સંસ્થાઓ જાહેર વસ્તુઓના ઉપયોગની દેખરેખ કરવાનું અને વાણિજ્યના નિયમનનું કાર્ય કરે છે?
Answer: નિયમનકારી સંસ્થાઓ

64. ભારતના પ્રથમ શિક્ષણપ્રધાન કોણ હતા?
Answer: મૌલાના અબુલ કલામ આઝાદ

65. નીચેનામાંથી કયો કર કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવે છે અને રાજ્ય સરકારો દ્વારા એને એકત્રિત કરીને રાખવામાં આવે છે ?
Answer: સ્ટેમ્પ ડ્યૂટી

66. GST ક્યાંથી વસૂલવામાં આવે છે ?
Answer: ઉત્પાદકો

67. નર્મદા પ્રૉજેક્ટનો વધારાનો લાભ ગુજરાતના કયા સમુદાયને મળે છે ?
Answer: નાના અને સીમાંત અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના ખેડૂત સમુદાયને

68. ગુજરાતમાં નર્મદા યોજના હેઠળ કેટલા ટકા વસતીને પીવાના પાણીનો પુરવઠો મળ્યો છે ?
Answer: 75 ટકા

69. સરકારની સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા તરીકે 'વાસ્મો'ની કામગીરી શું છે ?
Answer: જનભાગીદારી અભિગમ સાથે ટકાઉ પીવાના પાણીની યોજના

70. 'સૌની યોજના લિંક-1'માં કયા ડેમોનો સમાવેશ થાય છે?
Answer: મચ્છુ-II ડેમ અને સાની ડેમ

71. JADAનું પૂરું નામ શું છે?
Answer: જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ

72. ગુજરાતમાં મુખ્યત્વે ક્યા સ્થળે મોતી આપતી 'પર્લફિશ' મળી આવે છે ?
Answer: પરવાળાના ટાપુ

73. ગ્રામ પંચાયતનું બજેટ કોના દ્વારા તપાસવામાં આવે છે ?
Answer: તાલુકા પંચાયત

74. કઈ યોજના નાના અને સીમાંત ખેડૂતોને ખાતરીપૂર્વકની આવક સહાય પૂરી પાડે છે ?
Answer: પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ

75. પંચાયતી રાજ સંગઠનનો અગત્યનો ભાગ કયો છે ?
Answer: ગ્રામ પંચાયત

76. પર્યટન મંત્રાલયે સંસ્કૃતિ મંત્રાલય અને અન્ય હિસ્સેદારોના સહયોગથી કયા પર્યટન સ્થળો માટે સુવિધાઓ વિકસાવવાની કલ્પના કરે છે ?
Answer: ધરોહર

77. કેશોદ હવે એપ્રિલ 2022થી હવાઈસેવાઓ દ્વારા કયા શહેર સાથે જોડાયેલું છે ?
Answer: મુંબઈ

78. ગુજરાતના કયા પ્રખ્યાત સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ?
Answer: વૌઠા

79. ગુજરાતની દક્ષિણ સરહદની છેલ્લી ચેકપોસ્ટ કઈ છે ?
Answer: ભિલાડ

80. પંપા સરોવર પાસે આવેલું શબરીધામ કયા તાલુકા-જિલ્લામાં આવેલું છે ?
Answer: સુબીર-ડાંગ

81. વંદે ભારત એક્સપ્રેસ શાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ?
Answer: મેક ઇન ઇન્ડિયા

82. ગુજરાતમાં 'એક્સ્ટ્રાડોઝ્ડ કેબલ-સ્ટેઇડ' પુલ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
Answer: નર્મદા

83. અમદાવાદમાં ગોતા અને સોલા સાયન્સ સિટીને જોડતા ફ્લાયઓવરની લંબાઈ કેટલી છે ?
Answer: 4.18 કિ.મી.

84. દારૂબંધી અને પદાર્થના દૂરુપયોગની ખરાબ અસરો વિશે જાગરૂકતા લાવવવા અને લોકોને શિક્ષિત કરવાની કઈ યોજના છે ?
Answer: આસિસ્ટન્સ ફોર પ્રિવેન્શન ઑફ આલ્કોહોલિઝમ એન્ડ સબસ્ટંસ (ડ્રગ્સ) એબયુઝ

85. UGC હેઠળ JRF (જુનિયર રિસર્ચ ફેલોશિપ) અને SRF (વરિષ્ઠ સંશોધન ફેલોશિપ)ના ફેલોશિપ પુરસ્કારનો કુલ સમયગાળો (કાર્યકાળ) કેટલો છે ?
Answer: 5 વર્ષ

86. મોબાઈલ એપ્લિકેશન 'સ્વચ્છતા અભિયાન' શા માટે વિકસાવવામાં આવી છે ?
Answer: ક્ષેત્રીય સ્તરેથી અસ્વચ્છ શૌચાલય માટે ડેટા એકત્રિત કરવા

87. ભારતના સૌપ્રથમ સંરક્ષણ મંત્રી કોણ હતા?
Answer: સરદાર બલદેવ સિંઘ

88. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત લાભ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક આવકમર્યાદા કેટલી નકકી કરવામાં આવેલ છે ?
Answer: 6 લાખ

89. બુક બેંકનો લાભ લેવા માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પુસ્તકોની કિંમતના કેટલા ટકા ડિપોઝિટ લઈને પુસ્તકો આપવામાં આવે છે ?
Answer: 10 ટકા

90. ધોરણ 10 અને ધોરણ 12નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ/પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના અંતર્ગત ધોરણ 10માં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે ?
Answer: રૂ. 41,000

91. નેશનલ સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 20 ફેબ્રુઆરી, 2015

92. રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીયકક્ષાએ શાળાકીય રમતોમાં ભાગ લેતા ખેલાડીઓને કેટલા રૂપિયાની વૃત્તિકા સહાય આપવામાં આવે છે?
Answer: રૂ. 2000

93. 'મમતા ડોળી યોજના'નો લાભ લેવા કયા પુરાવા આપવા પડે છે ?
Answer: કોઈ પુરાવાની જરૂર નથી

94. આંગણવાડી કેન્દ્ર પર મહિનામાં એકવાર કયા દિવસે 'મમતા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ?
Answer: બુધવાર

95. સરકારની 'બાલિકા સમૃદ્ધિ યોજના' અંતર્ગત કુટુંબ દીઠ વધુમાં વધુ કેટલાં બાળકોને આ યોજનાનો લાભ મળે છે ?
Answer: 2

96. ઇન્દ્રોડા પાર્ક કયા શહેરમાં આવેલું છે ?
Answer: ગાંધીનગર

97. શિવાજી મહારાજે નીચેનામાંથી કોનો વધ કર્યો હતો ?
Answer: અફઝલખાન

98. 'નીલદર્પણ' નાટકના લેખકનું નામ જણાવો.
Answer: દીનબંધુ મિત્રા

99. નીચેનામાંથી કયો પાસ લ્હાસાને લદ્દાખ સાથે જોડે છે ?
Answer: લાનક લા

100. મુંબઈ અને નાસિકને કયો ઘાટ જોડે છે ?
Answer: થાલઘાટ

101. મેગ્નસ કાર્લસન કઈ રમત સાથે જોડાયેલો છે ?
Answer: ચેસ

102. કોણ 'બાલ્ટીમોર બુલેટ' તરીકે ઓળખાય છે?
Answer: માઈકલ ફેલેપ્સ

103. દુનિયાભરનાં બાળકોમાં અંધત્વનું મુખ્ય કારણ નીચેનામાંથી કયું છે ?
Answer: વિટામિન Aની ઊણપ

104. સૌપ્રથમ કયા દેશે મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન આપ્યું ?
Answer: અમેરિકા

105. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે ?
Answer: ઉપરાષ્ટ્રપતિને

106. ભાસ્કરનો 'લીલાવતી' ગ્રંથ કયા વિષયને લગતો ગ્રંથ છે ?
Answer: ગણિત

107. હેપ્ટેનમાં કેટલાં કાર્બન પરમાણુઓ હોય છે ?
Answer: 7

108. નીચેનામાંથી કઈ એક વિલંબિત રક્ત ગંઠાઈ જવાની સ્થિતિ છે ?
Answer: હિમોફીલિયા

109. સર મોક્ષગુંડમ્ વિશ્વેશ્વરાયને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1955

110. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
Answer: શ્રી શિન્ઝો આબે

111. ભારતમાં કયા દિવસને 'રાષ્ટ્રીય સ્વૈચ્છિક રકતદાન દિવસ' તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: 1 ઑક્ટોબર

112. 'રાષ્ટ્રીય સંરક્ષણ દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 3 માર્ચ

113. સ્માર્ટ સિટી મિશન હેઠળ હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા જાન્યુઆરી 2016ના પરિશિષ્ટ 1 મુજબ ગુજરાતનું કયું શહેર ટોચના પાંચ શહેરોમાં સૂચિબદ્ધ છે ?
Answer: સુરત

114. ખીજડિયા વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે ?
Answer: જામનગર

115. આર. કે. નારાયણે તેમની રચનાઓમાં કયા કાલ્પનિક શહેરની રચના કરી હતી ?
Answer: માલગુડી

116. ભારતના પ્રથમ ચંદ્ર મિશનનું નામ શું છે ?
Answer: ચંદ્રયાન-1

117. માર્સ ઓર્બિટર મિશનને બીજું કયું નામ આપવામાં આવ્યું છે ?
Answer: મંગલયાન

118. તાપી નદી પર સ્થાપિત ઉકાઈ હાઈડ્રોપાવર સ્ટેશનમાં કેટલા વીજ ઉત્પાદન યુનિટ છે ?
Answer: 4

119. નીચેનામાંથી 'ભક્તિ આંદોલન'ના સંત કોણ છે ?
Answer: કબીર

120. મૈસુર પેલેસ કયા રાજ્યમાં આવેલો છે ?
Answer: કર્ણાટક

121. ભારતના કયા ભાગમાં આદિ શંકરાચાર્યએ 'શારદા મઠ'ની સ્થાપના કરી હતી ?
Answer: પશ્વિમ

122. પ્રોટીનનું રાસાયણિક પાચન શરીરના કયા ભાગમાં થાય છે ?
Answer: પેટ

123. માહિતીનું સૌથી નાનું એકમ શું છે ?
Answer: બિટ

124. ગુજરાતમાં કચ્છ પ્રદેશના પરંપરાગત ઘરો કયા નામે ઓળખાય છે?
Answer: ભૂંગા

125. ટેક્સટાઇલના સંદર્ભમાં ITCTIનું પૂરું નામ શું છે?
Answer: ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ધ ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝ (Information Technology Center for the Textile Industry)

126


.પ્રસ્તુત વીડિયોમાં વડાપ્રધાન એક મહાપ્રકલ્પની વાત કરી રહ્યા છે, જેને 2024 સુધી પૂરો કરવાનો નિર્ધાર કરેલ છે, તો પ્રકલ્પ કઈ યોજના અંતર્ગત લેવામાં આવેલ છે ?
Answer: અટલ ભુજળ યોજના

127


.પ્રધાનમંત્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેટલા શૌચાલયોનું નિર્માણ કરીને દેશને "ખુલ્લામાં શૌચ મુક્ત" રાખવાનો પ્રયાસ કર્યો છે ?
Answer: 1.2 કરોડ લગભગ


3-8-2022


1. સમગ્ર દેશમાં ગુજરાત કયા પાકમાં ૭૬% ઉત્પાદન સાથે અગ્રણી છે?
Answer: દિવેલા

2. ગુજરાત રાજ્યમાં મત્સ્ય ઉછેરમાં પેટ્રોલીંગ કમ ફીશ કલેકશન બોટ ખરીદ ક૨વા સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે?
Answer: અનુ.જાતિના માછીમારો

3. ખેતીકીય દૃષ્ટિએ ગુજરાતનો સૌથી સમુદ્ધ પ્રદેશ કયો છે ?
Answer: ચરોતર

4. સફળ ઉદ્યોગ સાહસિકતા અને રાષ્ટ્રની અર્થવ્યવસ્થા પર મોટી હકારાત્મક અસરના વિઝન સાથે ગુજરાતમાં સ્થપાયેલ સંસ્થા iCreateનું પૂરું નામ શું છે ?
Answer: ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશીપ એન્ડ ટેકનોલોજી

5. SHODH યોજના અંતર્ગત ગુણવતાયુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીને કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ?
Answer: 15000 રૂપિયા

6. વનબંધુ કલ્યાણ યોજના ક્યારે શરૂ થઈ ?
Answer: 2007

7. ગુજરાતની સૌપ્રથમ પેટ્રોલિયમ યુનિવર્સિટી કયાં આવેલી છે?
Answer: ગાંધીનગર

8. ગુજરાતમાં રીન્યુએબલ એનર્જી માટે ૬૦ હજાર હેક્ટર વિસ્તારમાં સ્થાપિત થવા જઈ રહેલ વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કોણે કર્યું ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

9. કાર્યક્ષમ LED લાઇટિંગના વિતરણ માટે ભારત સરકાર દ્વારા કઈ યોજનાની જાહેરાત થઈ છે?
Answer: ઊજાલા યોજના

10. ક્ષમતાની દૃષ્ટિએ ભારત પવન-ઊર્જાક્ષેત્રે કેટલામાં ક્રમે છે ?
Answer: ચોથા

11. એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક ચારણકા કેટલા વિસ્તારમાં વિકસાવાયો છે?
Answer: 2000 હેક્ટર

12. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત 80 વર્ષથી વધુ વયના વૃદ્ધોને શેનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે ?
Answer: પેન્શન

13. જો કોઈ કંપની પર સી.એસ.આર. લાગુ પડતું હોય તો કંપનીના તાત્કાલિક અગાઉના ત્રણ નાણાકીય વર્ષોના સરેરાશ ચોખ્ખા નફાની કેટલી ટકાવારી સી.એસ.આર. પર ખર્ચ કરવાની ફરજ પડશે ?
Answer: ઓછામાં ઓછું 2ટકા

14. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ -પ્રથમ વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: ₹ 4,50,000

15. ગુજરાત રાજ્યમાં રેકર્ડની જાળવણી અને સલામતી માટે અભિલેખાગાર ખાતાની કોમ્પેક્ટર રેકર્ડ સિસ્ટમની યોજના કયારથી અમલમાં છે ?
Answer: વર્ષ 2006-07

16. ગ્રાહકોના તકરારના ઝડપી નિર્ણય માટે ગુજરાત રાજ્યમાં કેટલાં જિલ્લા કમિશન કામ કરે છે ?
Answer: 37

17. કઈ યોજનામાં ગુજરાત સરકાર અને દાતાઓનો ફાળો 40:60ના ગુણોત્તરમાં હોય છે ?
Answer: વતન પ્રેમ યોજના

18. કઈ યોજના હેઠળ મફત ભોજનનું વિતરણ કરવા માટે ચેરીટેબલ /ધાર્મિક સંસ્થાઓ દ્વારા ચોક્કસ કાચા ખાદ્ય પદાર્થોની ખરીદી પર ચૂકવવામાં આવતા CGSTની ભરપાઈ ભારત સરકાર દ્વારા નાણાકીય સહાય તરીકે કરવામાં આવે છે ?
Answer: સેવા ભોજ

19. ભરૂચનું પ્રાચીન નામ શું હતું ?
Answer: ભૃગુ -કચ્છ

20. ગુજરાતમાં કયા કાળને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: સોલંકી

21. આપેલ વિકલ્પમાંથી ગુજરાતનો હેરિટેજ રૂટ કયો છે?
Answer: સાબરમતી આશ્રમથી દાંડી

22. રાજકોટ રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
Answer: વિભાજી

23. કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી અને સંશોધનનું કામ કરે છે ?
Answer: લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી

24. અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે ?
Answer: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ

25. ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતા ?
Answer: ફૂલછાબ

26. જાતક કથાઓ કોના પૂર્વજન્મની કથાઓ છે?
Answer: ગૌતમ બુદ્ધ

27. છાઉ નૃત્ય એ કયા રાજ્યનું પ્રખ્યાત લોકનૃત્ય છે?
Answer: અરુણાચલ પ્રદેશ

28. 'ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ'નાં લેખિકા કોણ છે ?
Answer: અરુંધતિ રોય

29. આઝાદ હિન્દ ફોજમાં રાણી લક્ષ્મીબાઈ રેજીમેન્ટના કેપ્ટન કોણ હતા?
Answer: લક્ષ્મી સહગલ

30. કેલોફિલમ ઈનોફિલમ (રંતુ નાગકેશર) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
Answer: શ્રી ચંદ્રપ્રભ સ્વામી

31. દતુરા મેટલ (ધતુરા) છોડ કયા સપ્તર્ષિ (સાત ઋષિ) સાથે સંબંધિત છે ?
Answer: ગૌતમ

32. ગુજરાતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની ફૂગ જોવા મળે છે ?
Answer: 164

33. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના ઉભયજીવી જોવા મળે છે ?
Answer: 19

34. ગુજરાતમાં આવેલ બરડા વાઈલ્ડલાઈફ સેન્ચુરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
Answer: ઈ.સ. 1979

35. ગુજરાતમાં આવેલ શૂળપાણેશ્વર વાઈલ્ડલાઈફ સેન્ચુરી કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
Answer: 607.7

36. ગુજરાત વન વિભાગના વર્ષ 2019ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે જંગલી ગધેડા(Wild Ass)ની સંખ્યા કેટલી છે ?
Answer: 6082

37. ગીર વિસ્તારમાં કુલ કેટલા ડુંગરો આવેલા છે ?
Answer: 643

38. જાહેર વહીવટના વિકાસનો ત્રીજો તબક્કો (ઈ.સ.1938 થી ઈ.સ. 1947) શાનાથી સંબંધિત છે ?
Answer: પડકાર યુગ (Era of Challenge)

39. ભારત સરકાર દ્વારા 2014માં ગંગા નદીને સ્વચ્છ કરવાના આશયથી કયું મિશન શરૂ કરવામાં આવ્યું છે?
Answer: નમામિ ગંગે

40. ગુજરાત સરકારની 1લી જુલાઈ 2021થી શરૂ થયેલી ગુજરાત ઇલેક્ટ્રિક વાહન પૉલિસી કેટલા વર્ષ સુધી અમલમાં રહેશે?
Answer: ચાર વર્ષ સુધી

41. ગીર ફાઉન્ડેશન દ્વારા કચ્છ-ભૂજના કયા વિસ્તારને ઘાસના વાવેતર દ્વારા પુન:જીવિત કરવામાં આવ્યું ?
Answer: બન્ની

42. માઇક્રોસ્કોપની શોધ કોણે કરી હતી?
Answer: આટોન વેન લીવેન હોક

43. ગૃહરક્ષકદળમાં ભરતી થવા માટેની ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત કેટલી નિયત કરેલી છે ?
Answer: ધોરણ-10 પાસ

44. સને 1962માં થયેલ ચીનના આક્રમણ પછી ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં નાગરિક સંરક્ષણ તંત્રની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
Answer: 6 ડિસેમ્બર 1962ના રોજ

45. અરુણાચલ પ્રદેશની 'બ્રહ્મપુત્રા' નદીનું બીજું નામ શું છે ?
Answer: દિહાંગ

46. 'મમતા તરૂણી યોજના' માટે છોકરીઓની વય મર્યાદા કેટલી છે ?
Answer: 10થી 19

47. સરકાર દ્વારા કયું વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જે યુઝર ફ્રેન્ડલી મલ્ટિપલ ચેનલો દ્વારા હોસ્પિટલોમાં મળતી સેવાઓ માટે ભારતના દર્દીઓનો પ્રતિસાદ લે છે ?
Answer: મેરા આસ્પતાલ

48. ગુજરાત સરકારના ઈ - મમતા પ્રોગ્રામનો હેતુ શો છે ?
Answer: માતા અને બાળમરણ અટકાવવું

49. ભારતને તેની 'પોલિયો મુક્ત' સ્થિતિ માટે સત્તાવાર પ્રમાણપત્ર કોણે રજૂ કર્યું ?
Answer: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન

50. પાવરલૂમ ક્ષેત્રને વેગ આપવા માટે ભારત સરકારે 2017માં કઈ યોજના શરૂ કરી?
Answer: પાવરટેક્સ યોજના

51. સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનિશિએટિવ હેઠળ ટ્રેડમાર્ક ફાઈલ કરવાની ફીમાં સ્ટાર્ટઅપને રિબેટ તરીકે કુલ ખર્ચની કેટલી ટકાવારી મળવા પાત્ર છે ?
Answer: 50ટકા

52. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રોજેક્ટમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?
Answer: અગરબત્તી ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા 10 દિવસની અગરબત્તી કૌશલ્ય અપગ્રેડેશન મફત તાલીમ આપવી

53. નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી) ના ઘટકોમાંની એક એવી ડિઝાઇન એન્ડ ટેકનોલોજી અપગ્રેડેશન (ડીટીયુ) યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: કારીગરોની કુશળતાને અપગ્રેડ કરવી, નવીન ડિઝાઇન અને પ્રોટોટાઇપ ઉત્પાદનો વિકસાવવાં

54. કયું રાજ્ય 2021માં સ્ટાર્ટઅપની દૃષ્ટિએ સૌથી વધુ શ્રેષ્ઠ પર્ફોર્મર રહ્યું હતું ?
Answer: ગુજરાત

55. ગુજરાત સરકારની શ્રમયોગી અકસ્માત સહાય યોજના અંતર્ગત સહાય મેળવવા માટે કેટલા સમયમાં અરજી કરવાની હોય છે ?
Answer: બે વર્ષ

56. ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના અંતર્ગત ડિપ્લોમાધારક સિવાયની લાયકાત ધરાવતા લાભાર્થીને કેટલા રુપિયાનું માસિક સ્ટાઈપેંડ આપવામા આવે છે ?
Answer: રુ.1500

57. શ્રમિકોને હોમ લોન વ્યાજ સબસિડી યોજનાનો લાભ મેળવવા માટે કઈ સંસ્થાની લોન માન્ય રહેશે ?
Answer: શીડલ્યુડ બેંક અથવા NBS

58. ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હેઠળ કાર્યરત 'SANKALP' પ્રકલ્પનું પુરું નામ શું છે?
Answer: સ્કીલ એક્વિઝીશન એન્ડ નોલેજ અવેરનેસ ફોર લાઈવલીહૂડ પ્રમોશન

59. RTI કાયદાને કારણે નીચેનામાંથી કયો અધિકાર વધ્યો છે?
Answer: માહિતીનો અધિકાર

60. સુપ્રીમ કોર્ટની સત્તા કોના દ્વારા વધારી શકાય છે ?
Answer: સંસદ

61. બંધારણ હેઠળ સુપ્રીમ કોર્ટની ભૂમિકા શું છે ?
Answer: વાલી તરીકે

62. ગુજરાત વિધાનસભામાં કામધેનુ યુનિવર્સિટી અધિનિયમ 2009 ક્યારે પસાર કરવામાં આવ્યો?
Answer: 7મી જુલાઈ 2009

63. કઈ સંસ્થાઓ પાસે માત્ર વહીવટી સંસ્થાઓ સંબંધિત અને ન્યાયિક નિર્ણયને લાગુ કરવાની સત્તા હોય છે?
Answer: અર્ધન્યાયિક સંસ્થાઓ

64. કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા પોક્સો ઈ-બોક્સ કયા વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યું હતું?
Answer: 2016

65. સરકાર દ્વારા કર અને ડ્યુટી તરીકે એકત્રિત કરવામાં આવતી રકમને શું કહેવાય છે ?
Answer: કર આવક રસીદો

66. માનવ વિકાસ સૂચકાંક 2018માં ભારતનો ક્રમ કેટલો હતો ?
Answer: 130th

67. હર ઘર જલ કાર્યક્રમ દ્વારા કેટલા ગ્રામીણ પરિવારોને પાઈપ દ્વારા પાણી પહોંચાડવામાં આવેલ છે ?
Answer: 18 કરોડ

68. નર્મદા કેનાલ આધારિત પીવાના પાણી પુરવઠા પ્રોજેક્ટને ગુજરાતની કઈ એજન્સી દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો ?
Answer: ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. (GWIL)

69. અંબાજી-ઉમરગામ સિંચાઇ વિકાસ યોજના હેઠળ વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં કઈ પાઈપલાઈન યોજના દ્વારા પાણી પહોંચાડવાનું લક્ષ્ય છે?
Answer: ઉદવાહન પાઈપલાઈન યોજના

70. સૌની યોજનાની લિંક-4નો શિલાન્યાસ કોના દ્વારા કરવામાં આવ્યો?
Answer: શ્રી રામનાથ કોવિંદ

71. 'સાંસદ આદર્શ ગ્રામ યોજના' ક્યારે શરૂ કરવામાં આવી હતી?
Answer: 11th Oct 2014

72. મોરબીમાં કયો બંધ આવેલો છે ?
Answer: મચ્છુ બંધ

73. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી 'મહિલા સમરસ ગ્રામ પંચાયત'ને બીજી વાર કેટલા રુપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે?
Answer: 3,75,000 Rs.

74. તાલુકા/જિલ્લા પંચાયતમાં આમંત્રિત સભ્ય તરીકે કોણ હોય છે?
Answer: ધારાસભ્ય

75. પંચાયતો પર કોનું નિયંત્રણ હોય છે?
Answer: રાજય સરકાર

76. 2018માં યાત્રાધામ બેટ દ્વારકાના વિકાસ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કેટલી નાણાકીય સહાય ફાળવવામાં આવી હતી ?
Answer: Rs. 15 કરોડ

77. 2020ના mygovtindia ના ટ્વીટ મુજબ ભારતના કેટલા શહેરોમાં મેટ્રો રેલ હતી?
Answer: 18

78. હિંદુ ધર્મના પવિત્ર સ્થળો ચાર ધામના જોડાણ માટે કઈ રેલવે યોજના શરૂ થઈ ?
Answer: ચાર ધામ રેલવે

79. ગુજરાતમાં ફિલ્મ શુટીંગને પ્રોત્સાહિત કરવા સરકારે કઈ ક્લીયરન્સ પોલીસી અપનાવી?
Answer: સિંગલ વિન્ડો ક્લિયરન્સ

80. 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'નું ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યારે કર્યું ?
Answer: 31 ઑક્ટોબર, 2018

81. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો મુખ્ય હેતુ કયો છે ?
Answer: ગ્રામીણ માર્ગોને વિસ્તૃત અને મજબૂત કરવા

82. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત કેટલા એકર જમીનમાં વિકસાવવામાં આવશે?
Answer: 100 એકર

83. ગુજરાત સરકારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને કેટલી જમીન ફાળવી છે?
Answer: 50,000 ચોરસ મીટર

84. સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગસાહસિકોની સતત વિકસિત ઈકોસિસ્ટમ બનાવવાની યોજના કઈ છે?
Answer: અટલ ઈન્ક્યુબેશન સેન્ટર્સ

85. ધોરણ 11થી 12માં ભણતા SERO પોઝિટિવ બાળકોને SERO પોઝિટિવ શિષ્યવૃત્તિ યોજના હેઠળ શું લાભ મળવાપાત્ર છે ?
Answer: ફી અને પુસ્તકો માટે 10 મહિના માટે રૂ. 400

86. સહકાર મિત્ર યોજના શું છે ?
Answer: તે સમર ઈન્ટર્નશિપ પ્રોગ્રામ (એસઆઈપી) છે.

87. આઝાદ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા?
Answer: લોર્ડ માઉન્ટ બેટન

88. વિધવા સહાય યોજનાનો લાભ લેવા ઇચ્છતા શહેરી વિસ્તારના વિધવા બહેનોના કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે?
Answer: 1,50,000

89. માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહલગ્ન યોજનાનો લાભ લેવા માટે કઈ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે?
Answer: www.esamajkalyan.gujarat.gov.in

90. ગુજરાત સ્પોર્ટ પોલીસી 2022 - 2027 માં ચુનંદા રમતવીરો માટે કેટલાં નવા ઉચ્ચ પ્રદર્શન કેન્દ્ર (HPCS) સ્થાપવાની પરિકલ્પના કરવામાં આવી છે?
Answer: 4

91. ગુજરાતમાં એનિમલ કેર સેન્ટર કેટલા લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે?
Answer: 50 લાખ

92. સુરતમાં રોજગાર દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીએ રોજગારી પૂરી પાડવા કયા પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો?
Answer: અનુબંધમ્

93. 'મુખ્યમંત્રી નાહરી કેન્દ્ર યોજના'ની સ્થાપના માટે કેટલી મહિલાઓનું સ્વસહાય જૂથ હોવું જોઈએ ?
Answer: 11

94. નેશનલ આયર્ન યોજના'માં શાળાએ ન જતાં બાળકોને કોના દ્વારા અઠવાડિયામાં એક વાર IFA ની ગોળી આપવામાં આવે છે ?
Answer: આંગણવાડી વર્કર

95. 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના' (PMUY) ની શરૂઆત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા વર્ષે થઈ હતી ?
Answer: 2016

96. ભારતનાં પંજાબ અને હરિયાણા એ બે રાજ્યોની રાજધાની કઈ છે ?
Answer: ચંડીગઢ

97. કયું સ્થળ ભારતનું પિટસબર્ગ તરીકે ઓળખાય છે?
Answer: જમશેદપુર

98. ભારતમાં તંતુવાદ્ય સિતારનું પ્રચલન કોણે કર્યું હતું?
Answer: અમીર ખુશરો

99. ભારતમાં હિમાલય પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે ?
Answer: કાંચનજંગા

100. 'ગિરિમથકોની રાણી ઊટી (તમિલનાડુ )' કઈ પર્વતશ્રેણીમાં આવેલી છે ?
Answer: નીલગિરિ

101. ચેસની રમતમાં કયો રંગ પ્રથમ ચાલ ચાલે છે?
Answer: સફેદ

102. 'રાયડર કપ' કઈ રમત સાથે સંકળાયેલ છે?
Answer: ગોલ્ફ

103. આયુર્વેદની સૌથી સચોટ વ્યાખ્યા નીચેનામાંથી કઈ છે?
Answer: તે દવાની અધિકૃત પ્રણાલીઓમાંની એક છે અને આવશ્યકપણે જીવન અને આયુષ્યનું વિજ્ઞાન છે, વૃદ્ધ આરોગ્ય સંભાળ તેની મુખ્ય ચિંતા છે.

104. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?
Answer: સ્પીકર

105. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિએ લેવાના શપથ અથવા પ્રતિજ્ઞા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
Answer: અનુચ્છેદ-60

106. પ્રથમ વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસ કયા વર્ષથી ઊજવવામાં આવે છે?
Answer: 1969

107. સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર શું છે?
Answer: H2SO4

108. રુધિરાભિસરણ તંત્રનું મુખ્ય અંગ કયું છે ?
Answer: હૃદય

109. કુમારસ્વામી કામરાજને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1976

110. ભારતમાં ભારત રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ ફિલ્મ નિર્માતા કોણ હતા?
Answer: સત્યજિત રે

111. ઑક્ટોબરના કયા સપ્તાહમાં 'વન્યજીવ સપ્તાહ' ઉજવવામાં આવે છે ?
Answer: 2 ઑક્ટોબર - 8 ઑક્ટોબર

112. 'વિશ્વ મૂર્ખ દિવસ' ક્યારે હોય છે ?
Answer: 1 એપ્રિલ

113. 'મિસ યુનિવર્સ-૨૦૨૧'ની વિજેતા કોણ હતી ?
Answer: હરનાઝ સંધુ

114. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન સહ સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું ?
Answer: રાંચી

115. ગુજરાતી સાહિત્યમાં 'માણભટ્ટ' તરીકે પ્રસિદ્ધ થયેલા કયા કવિ છે ?
Answer: પ્રેમાનંદ

116. નીચેનામાંથી કઈ ભાષા વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે?
Answer: મેન્ડરિન

117. ચંદ્રયાન-2 સાથેના લેન્ડર અવકાશયાનનું નામ શું છે?
Answer: વિક્રમ

118. ગુજરાતની કઈ સંસ્થા જળ સંસાધન વિકાસના ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસનું કાર્ય કરે છે?
Answer: ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GERI)

119. 'કલાયણ સુંદર' કોતરેલી મૂર્તિ ક્યાં જોવા મળે છે?
Answer: એલિફન્ટાની ગુફાઓ

120. તાજમહેલ કયા શહેરમાં આવેલો છે?
Answer: આગ્રા

121. ઉત્તરાખંડના કયા જિલ્લામાં કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
Answer: રુદ્રપ્રયાગ

122. કઈ રક્તવાહિનીઓનો વ્યાસ સૌથી નાનો છે?
Answer: રુધિરકેશિકાઓ

123. પ્રિન્ટ માટે કયું મેનુ પસંદ કરવામાં આવે છે?
Answer: ફાઇલ

124. કલાના સ્થાપત્ય તરીકે જાણીતા 'ત્રણ દરવાજા' ગુજરાતમાં ક્યાં આવેલા છે?
Answer: અમદાવાદ

125. વૈશ્વિક સ્તરે નીચેનામાંથી કયું આર્થિક ક્ષેત્ર ગ્રીનહાઉસ ગેસનું સૌથી વધુ ઉત્સર્જન કરે છે?
Answer: ટ્રાન્સપોર્ટેશન

126


.પ્રસ્તુત વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સ્કીમ સંદર્ભે વાત કરી રહ્યા છે ભારત સરકારની એ સ્કીમ કઈ છે ?
Answer: ડિજિટલ ઇન્ડિયા

127


.પ્રસ્તુત વીડિયોમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ "મેરી પહેચાન" પ્લેટફોર્મ પર કયા ડોક્યુમેન્ટથી રજીસ્ટર કરી શકાય છે?
Answer: ઉપરોક્ત તમામ

4-8-2022


1


.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએ એવી કઈ યોજના શરૂ કરેલ છે, જેમાં ડ્રાયવીંગ લાઇસન્સ,બર્થ સર્ટિફિકેટ,વીજળી બિલ જેવા સરકારી કામો ઝડપથી પૂર્ણ થઇ શકે છે ?
Answer: ડિજીટલ ઇન્ડિયા

2


.ઉપરોક્ત વિડીયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કઈ યોજના વિશે વાત કરી રહ્યા છે ?
Answer: ડિજીટલ ઇન્ડિયા

3. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી ગૌશાળાઓનેં આર્થિક સહાય આપવામાં આવેલ છે ?
Answer: 141

4. સપ્ટેમ્બર, 2019માં માનનીય વડાપ્રધાન દ્વારા પ્રાણીઓમાં પગ અને મોઢાના રોગના નિયંત્રણ માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
Answer: નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ (NADCP)

5. કૃષિના સંદર્ભમાં WBCISનું પૂરું નામ શું છે ?
Answer: વેધર બેઝડ ક્રોપ ઇન્સ્યોરન્સ સ્કીમ

6. નિપુણ ભારત મિશનનો હેતુ શો છે ?
Answer: દરેક બાળક પાયાની સાક્ષરતા અને સંખ્યા પ્રાપ્ત કરે તેની ખાતરી કરવાનો

7. નવી શિક્ષણનીતિ, 2020માં HRD મંત્રાલયને કયું નામ આપવામાં આવ્યું છે ?
Answer: શિક્ષણ મંત્રાલય

8. વર્ષ 2022માં ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર (PSA) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
Answer: અજયકુમાર સૂદ

9. ગુજરાતમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
Answer: વેરાવળ

10. ચારણકા સોલાર પાર્કમાં સૌર ઊર્જાના ઉત્પાદનને કારણે વાર્ષિક કેટલા ટન કાર્બન ડાયોક્સાઇડના પ્રદૂષણમાં ઘટાડો થયો છે ?
Answer: 80 લાખ ટનથી વધુ

11. વર્ષ 2011ની SECC દ્વારા ઓળખી કાઢવામાં આવેલા કુટુંબો કઈ યોજના હેઠળ નિઃશુલ્ક વીજજોડાણો મેળવવા પાત્ર બનશે ?
Answer: પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના

12. નેશનલ ઓફશોર વિન્ડ એનર્જી પોલિસી ક્યારે સૂચિત કરવામાં આવી હતી ?
Answer: 2015

13. IREDAનું પૂરું નામ શું છે ?
Answer: ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી

14. PROOFનું પૂરું નામ શું છે ?
Answer: પીએસયુ રિપોર્ટિંગ ઓપરચ્યુનિટી & રિપોર્ટિંગ ઓપરેશન એન્ડ ફેસિલિટેશન (PSU Reporting Opportunity & Facilitation)

15. 01/09/2021ની અસરથી 1થી 3 વર્ષ માટે ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટનો વ્યાજ દર કેટલા ટકા છે ?
Answer: 5.25% p.a.

16. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત ત્રીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001થી 25000 સુધીની વસતીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: Rs. 10,00,000

17. કેલેન્ડર વર્ષ 2021માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 'પર ડ્રોપ મોર ક્રોપ' અંતર્ગત પાટણ જિલ્લામાં કેટલા ખેડૂતોએ લાભ મેળવ્યો છે ?
Answer: 1031

18. 'મા અન્નપૂર્ણા યોજના' હેઠળ ગુજરાત રાજ્યના તમામ અંત્યોદય અન્ન યોજના કાર્ડધારકોને દર મહિને કેટલા કિલો અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે ?
Answer: 35 કિલો

19. બહુરૂપી કલાના પ્રચાર, પ્રસાર અને વિકાસ માટે એક કલાકારને એક કાર્યક્રમ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 3000/-

20. સ્વામી સચ્ચિદાનંદની કઈ કૃતિને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો ?
Answer: મારા અનુભવો

21. ઈ. સ. 1930માં અમદાવાદથી કેટલા કિ. મી. ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી ?
Answer: 385 કિ. મી.

22. હર્ષવર્ધન રાજાના દરબારના મહાકવિ કોણ હતા ?
Answer: બાણભટ્ટ

23. માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યા ?
Answer: અવંતિનાથ

24. ધોળાવીરા કઈ પ્રાચીન સભ્યતાનું શહેર છે ?
Answer: સિંધુ-સભ્યતા

25. મીનળદેવી ક્યાંનાં રાજકુંવરી હતાં ?
Answer: કર્ણાટક

26. શ્રીરંગ અવધૂત મહારાજે કઈ ભાષામાં પુસ્તકો લખ્યાં છે ?
Answer: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત

27. ‘ઠોઠ નિશાળિયો’ કોનું ઉપનામ છે ?
Answer: બકુલ ત્રિપાઠી

28. ભવાઇના આદ્યપિતા ગણાતા અસાઈત ઠાકર મૂળ કયાંના વતની હતા ?
Answer: સિદ્ધપુર

29. મહાવીર સ્વામી કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા ?
Answer: અર્ધમાગધી

30. અષાઢ સુદ પૂર્ણિમા અન્ય કયા નામથી ઓળખાય છે ?
Answer: ગુરુપૂર્ણિમા

31. 'કુલી' નવલકથાના લેખક કોણ છે ?
Answer: મુલ્કરાજ આનંદ

32. ઓસીમમ ગર્ભગૃહ (તુલસી)નો છોડ કયા સપ્તર્ષિ (સાત ઋષિ) સાથે સંબંધિત છે ?
Answer: કશ્યપ

33. વન વિભાગના સ્વસહાય જૂથ દ્વારા રોપ ઉછેર યોજનામાં લાભાર્થી જૂથને કોણ તકનીકી માર્ગદર્શન આપે છે ?
Answer: વન વિભાગ

34. ગુજરાતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની આવૃત્ત બીજધારી જોવા મળે છે ?
Answer: 2198

35. ભારતમાં 23.26% વનવિસ્તાર પૈકી કેટલા ટકા બિનવર્ગીકૃત વનો છે ?
Answer: 17.02 ટકા

36. ભારતમાં વન્યજીવ રક્ષિત વિસ્તારનું પ્રમાણ કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા છે ?
Answer: 4.30 ટકા

37. અમૃતા દેવી બિશ્નોઇ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એવોર્ડ અંતર્ગત કેટલા રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે ?
Answer: રૂ. 100000

38. ગુજરાતના કયા વિસ્તારમાં લગુનની રચના થઈ છે ?
Answer: ભાવનગરના દરિયાકિનારે

39. અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ કયા નામે ઓળખાય છે ?
Answer: ભાલ

40. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
Answer: વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર

41. ગુજરાતમાં i -Hubની સ્થાપના ક્યારે થઈ ?
Answer: 2019

42. ભારત સરકાર દ્વારા ચાલતી રાષ્ટ્રીય ગ્રીન મિશન યોજના અંતર્ગત વર્ષ-૨૦૨૦ સુધી સંવર્ધિત CO2 ઉત્સર્જનમાં કેટલા પ્રમાણમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે ?
Answer: 50થી 60 મિલિયન ટન

43. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ગુજરાતમાં કયા મહિનામાં આવે છે ?
Answer: ઑકટોબર અને નવેમ્બર

44. 'રાષ્ટ્રીય પ્રેસ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 16 નવેમ્બર

45. નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થો પરની રાષ્ટ્રીય નીતિ કયા અનુચ્છેદ પર આધારિત છે ?
Answer: અનુચ્છેદ 47

46. યુવાનોને નશાખોરીથી દૂર રહેવાની પ્રેરણા પૂરી પાડતી નવલકથા 'હાઇ ઑન કસોલ'નું વિમોચન ગુજરાતમાં કોણે કર્યું હર્તુ?
Answer: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત

47. બિહારની કઈ નદીને 'બિહારનો અભિશાપ' કહેવામાં આવે છે ?
Answer: કોશી

48. ભારતના કયા વડાપ્રધાને નવા આયુષ મંત્રાલયની રચના કરી ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

49. 'સંજીવની એક્સપ્રેસ બાઇક સેવા'નો પ્રારંભ ગુજરાતના કયા જિલ્લાએ કર્યો હતો ?
Answer: મહીસાગર

50. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા 'હર ઘર દસ્ક્ત' અભિયાનનો હેતુ કયો છે ?
Answer: નબળા પ્રદર્શન કરતાં જિલ્લાઓમાં કોવિડ -19 રસીકરણના પ્રયત્નોને વેગ આપવાનો

51. સમગ્ર ગુજરાતમાં યુનિવર્સલ વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત બાળકોને પીસીવી વેક્સિનનો પ્રથમ ડોઝ કયારે આપવામાં આવે છે ?
Answer: બાળકને જન્મનાં 6 અઠવાડિયા પછી

52. કઈ યોજનાનો હેતુ ટેક્ષ્ટાઈલ પ્રોસેસિંગ ક્ષેત્રને મરીન, રિવરાઇન અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ઝેડએલડી) સહિત યોગ્ય તકનીક દ્વારા પર્યાવરણીય ધોરણોને પરિપૂર્ણ કરવા માટે સક્ષમ કરવાનો છે ?
Answer: ઇન્ટીગ્રેટેડ પ્રોસેસિંગ ડેવલપમેન્ટ સ્કીમ (IPDS)

53. પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY) હેઠળ આકસ્મિક મૃત્યુ પર 18-70 વર્ષની વયજૂથના હેન્ડલૂમ વણકરો/કામદારોને કેટલી રકમ મળવાપાત્ર છે ?
Answer: રૂ. 2 લાખ

54. નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી)નાં ઘટક એવા હેન્ડલૂમ માર્કેટિંગ સહાય હેઠળ માર્કેટિંગ ઇવેન્ટ્સના આયોજન માટે રાજ્યો/પાત્રતા ધરાવતી હેન્ડલૂમ એજન્સીઓને કયા બજારો માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે ?
Answer: દેશના તેમજ વિદેશી બજારો

55. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજનાનો ઉદ્દેશ કયો છે ?
Answer: MSMEની યોજનાઓનો લાભ મેળવવા માટે SC/ST મહિલાઓમાં જાગૃતિ ફેલાવવાનો

56. વિશ્વમાં ભારત સ્ટાર્ટ-અપ ઇકો સિસ્ટમમાં કયું સ્થાન ધરાવે છે ?
Answer: તૃતીય

57. ગુજરાત સરકારની માનવગરિમા યોજના હેઠળ લાભાર્થીની વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 18થી 60 વર્ષ

58. અટલ પેન્શન યોજના હેઠળ લાભાર્થી દ્વારા ચૂકવવામાં આવતી પ્રીમિયમની રકમ જે તે વર્ષમાં કેટલી વાર વધારી કે ઘટાડી શકાય છે ?
Answer: 1 વાર

59. ભારત સરકારની SHREYAS યોજનાનું કેટલાં સ્તરમાં અમલીકરણ થયેલ છે ?
Answer: 3

60. ભારત સરકારના મંત્રાલય M.S.D.E નું પૂરું નામ શું છે ?
Answer: મિનિસ્ટ્રી ઑફ સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેનોરશિપ

61. ભારતમાં નેવિગેશનની સહાયના વિકાસ, જાળવણી અને સંચાલન માટે કયા બિલમાં માળખું આપવામાં આવ્યું છે ?
Answer: ધી મરીન એડસ ટુ નેવિગેશન બિલ, 2021

62. કટોકટીના સંબંધમાં રાષ્ટ્રપતિની સત્તાઓ બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રદાન કરવામાં આવી છે ?
Answer: અનુચ્છેદ 352

63. લોકસભામાં આધાર બિલ 2016 કોણે રજૂ કર્યું ?
Answer: નાણાપ્રધાન

64. કયો ભારતીય કૃષિ અધિનિયમ રદ કરવામાં આવ્યો છે ?
Answer: ભારતીય કૃષિ અધિનિયમ 2020

65. ભારતના બંધારણને અંતિમ સ્વરૂપ ક્યારે આપવામાં આવ્યું ?
Answer: 26 નવેમ્બર, 1949

66. કયા અધિનિયમે સુરક્ષિત ગર્ભપાત સેવાઓ માટે મહિલાઓની મર્યાદા અને પહોંચમાં વધારો કર્યો છે ?
Answer: મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (એમેન્ડમેન્ટ) એક્ટ

67. કેન્દ્ર સરકાર દ્વારા કયો કર વસૂલવામાં આવે છે ?
Answer: આવકવેરો, સંપત્તિ વેરો અને નિગમ કર

68. નીચેનામાંથી કઈ સેવાને GST બિલ હેઠળ મુક્તિ આપવામાં આવી છે ?
Answer: કાયદાકીય સેવાઓને

69. સરદાર સરોવર પ્રૉજેક્ટ દ્વારા ગુજરાતનાં કેટલાં ગામોને પીવાના પાણીના પુરવઠાનો લાભ મળે છે ?
Answer: 9490

70. SSNNLના પમ્પિંગ સ્ટેશનો પર પાવરના અવરિત ઉપયોગ માટે સપ્ટેમ્બર-2017માં નર્મદા કેનાલ પર કેટલા સોલાર પાવર પ્રૉજેક્ટસ ચાલુ કરવામાં આવ્યા છે ?
Answer: 2

71. ગુજરાત કેનાલ રુલ્સ 1962 રદ કરીને ગુજરાત સરકાર દ્વારા સિંચાઈ, પાણી પુરવઠા અને ડ્રેનેજ માટે આપવામાં આવતી તમામ સેવાઓના લાભમાં સુધારો કરવા વર્ષ 2014માં કયો નિયમ અમલમાં મૂકવામાં આવેલ હતો ?
Answer: ગુજરાત સિંચાઈ અને ડ્રેનેજ નિયમો 2014

72. નદીઓના ઇન્ટરલિંકિંગ પ્રૉજેક્ટના ભાગરૂપે સરસ્વતી નદીને રિચાર્જ કરવા માટે ધરોઈ પ્રૉજેક્ટમાંથી કઈ લિંક લેવામાં આવી છે ?
Answer: સાબરમતી-સરસ્વતી લિંક

73. સ્થાનિક સિંચાઈને ફાયદો થાય તે માટે સરફેસ ફ્લો ઇરિગેશન સ્કીમ હેઠળ ભારત સરકારની મદદથી નાના તળાવોમાં કયા પાણીનો સંગ્રહ કરવામાં આવે છે ?
Answer: વરસાદના પાણીનો

74. ગુજરાતમાં કયા સ્થળે 'મત્સ્ય ઔદ્યોગિક એસ્ટેટ'ની સ્થાપના કરવામાં આવી છે ?
Answer: ઓખા

75. ગુજરાતમાં ગ્રામકક્ષાએથી આયુષ્યમાન કાર્ડ, ઇ-શ્રમ કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?
Answer: ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના

76. ગ્રામસમાજ સાથે જોડાયેલી માહિતી કયા પોર્ટલ પર મળી રહે છે ?
Answer: ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલ

77. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત સમથળ વિસ્તારમાં કેટલાં રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 1.2 લાખ

78. 2017માં સોમનાથના વિકાસ માટે 'પ્રસાદ યોજના' હેઠળ કેટલી નાણાકીય ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી ?
Answer: રૂ. 3744 લાખ

79. AAI દ્વારા રાજસ્થાનના કિસનગઢ એરપોર્ટ પર GAGAN (ભારતીય ઉપગ્રહ આધારિત વૃદ્ધિસેવા)નું પરીક્ષણ ક્યારે કરવામાં આવ્યું હતું ?
Answer: 28 એપ્રિલ, 2022

80. આખા વર્ષ દરમિયાન આર્મી અને મશીનની ગતિશીલતાને સક્ષમ કરવા માટે વ્યૂહાત્મક ઝોઝિલા ટનલ કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં બનાવવામાં આવી રહી છે ?
Answer: લદ્દાખ

81. સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડનું વહીવટી નિયંત્રણ કોની પાસે છે ?
Answer: શીપિંગ મંત્રાલય

82. મૌન મંદિરના સ્થાપક કોણ હતા ?
Answer: પૂજય શ્રી મોટા

83. 'નિર્મળ ગુજરાત શૌચાલય યોજના' ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2002

84. પાટણ ખાતે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
Answer: 1 મે, 2022

85. અમદાવાદના સાયન્સ સિટીમાં જળચર ગૅલેરી બનાવવા માટે કેટલો ખર્ચ થયો છે ?
Answer: 260 કરોડ

86. જે બાળકોને રક્ષણ અને સંભાળની જરૂર હોય તેમને ચિલ્ડ્રન હોમ આપવા માટે કોણ જવાબદાર છે ?
Answer: બાળકલ્યાણ સમિતિ

87. કઈ યોજના હેઠળ લઘુત્તમ યોગદાન રૂ. 250 સાથે પાત્રતા ધરાવનાર અરજદારો 7.6% નું ઊંચું વળતર અને મહત્તમ રૂ.1.5 લાખના કર લાભો મેળવી શકે છે ?
Answer: સુકન્યા સમૃદ્ધિ યોજના

88. આઈ.એન.એસ. કેસરીએ હિંદ મહાસાગરના દેશોમાં કોવિડ રાહત સહાય તરીકે કઈ વસ્તુઓનું વહન કર્યું ?
Answer: ખાદ્ય ચીજવસ્તુઓ, દવાઓ અને તબીબી સહાય

89. લર્નિંગ પ્રોગ્રામ PMILPનું પૂરું નામ શું છે ?
Answer: પ્રધાનમંત્રી ઇનોવેટીવ લર્નિંગ પ્રોગામ

90. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમાધારક વ્યક્તિના આકસ્મિક અથવા કુદરતી મૃત્યુના સંજોગોમાં તેના વારસદારને વીમાની કેટલી રકમ આપવામાં આવે છે ?
Answer: 2 લાખ રૂપિયા

91. પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ફોર SC સ્ટુડન્ટ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે ?
Answer: ઑગસ્ટથી ઑક્ટોબર

92. ધોરણ 10 અને ધોરણ 12નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ /પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના હેઠળ ધોરણ ૧૨ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે ?
Answer: રૂ. 21,000

93. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલા યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે ?
Answer: આશરે 2 લાખ રૂપિયા

94. ‘ભીલ સેવા મંડળ’ના આજીવન સેવક બની ભીલોની આજીવન સેવા કરનાર રૂપાજી પરમારનો જન્મ ક્યાં થયો હતો ?
Answer: વરોડ ગામ-ઝાલોદ તાલુકો

95. રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ?
Answer: 7 જાન્યુઆરી, 2014

96. 'ડૉ.સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન માટેની યોજના' હેઠળ રાષ્ટ્રીય બચતપત્રો તરીકે મળતી સહાય કુલ કેટલી છે ?
Answer: રૂ. 50,000

97. ગુજરાત સરકારની 'વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના' અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ મેળવનાર કન્યાઓ માટે કયા બોન્ડ લેવામાં આવે છે ?
Answer: નર્મદા શ્રીનિધિ

98. અયોધ્યા કઈ નદીને કિનારે આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ છે ?
Answer: સરયૂ

99. કયા ભારતીય સ્વાતંત્ર્યસેનાનીનું અવસાન આગાખાન પેલેસ, પૂના ખાતે થયેલું ?
Answer: મહાદેવભાઈ દેસાઈ

100. ચીની બૌદ્ધ સાધુ હ્યુ-એન-સાંગ કયા ભારતીય સમ્રાટના શાસનકાળ દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા હતા ?
Answer: રાજા હર્ષવર્ધન

101. નીચેનામાંથી કયા રાજ્યમાં મુખ્ય ભાષા 'ખાસી' છે ?
Answer: મેઘાલય

102. આસામ, અરુણાચલપ્રદેશ ,નાગાલેન્ડ, મણિપુર મિઝોરમ, મેઘાલય અને ત્રિપુરા - ભારતના આ સાત રાજ્યો કયા નામે પ્રસિદ્ધ છે ?
Answer: સેવન સિસ્ટર્સ

103. કઈ રમતમાં ભાગ લેનારને 'મુગ્ધવાદી' કહેવામાં આવે છે ?
Answer: બોક્સિંગ

104. ઑલિમ્પિક ધ્વજમાં 5 રિંગ્સ શું દર્શાવે છે ?
Answer: વિશ્વના 5 ખંડો

105. માનવશરીરમાં સામાન્ય ધબકારાનો દર કેટલો હોવો જોઈએ ?
Answer: 60-100 ધબકારા પ્રતિ મિનિટ

106. સંસદ સભ્ય ન હોય તેવી વ્યક્તિ કેન્દ્રીયપ્રધાન તરીકે વધુમાં વધુ કેટલા સમય સુધી મંત્રી રહી શકે ?
Answer: 6 માસ

107. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ ઉપરના મહાઆરોપની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
Answer: અનુચ્છેદ-61

108. સૂરસિંહ તખ્તસિંહ ગોહિલનું તખ્ખલુસ કયું છે ?
Answer: કલાપી

109. લોખંડને કાટ લાગવો એ કયા પ્રકારની પ્રક્રિયા છે ?
Answer: ઓક્સિડેશન

110. સૌથી સ્થિર ઇકોસિસ્ટમ કઈ છે ?
Answer: મહાસાગર

111. ડૉ. રાજેન્દ્ર પ્રસાદને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1962

112. ભારત સરકાર દ્વારા વિદેશી/એનઆરઆઈ/પીઆઈઓ/ઓસીઆઈની શ્રેણીમાં કેટલા લોકોને પદ્મ પુરસ્કાર વર્ષ 2022થી નવાજવામાં આવ્યા છે ?
Answer: 10

113. 'રાષ્ટ્રીય ખેલ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 29મી ઑગસ્ટ

114. વિશ્વમાં એપ્રિલ મહિનાનો ચોથો શનિવાર કયા દિવસ તરીકે ઉજવાય છે ?
Answer: વિશ્વ પશુચિકિત્સા દિવસ

115. નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, કલકત્તા સિવાય પશ્ચિમ બંગાળમાં અન્ય કયું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત છે ?
Answer: બાગડોગરા એરપોર્ટ

116. ભારતના કયા શહેરમાં પર્યાવરણ મંત્રીએ વર્ષ 2021માં સૌપ્રથમ કાર્યરત સ્મોગ ટાવરનું લોકાર્પણ કર્યું હતું ?
Answer: આનંદવિહાર, દિલ્હી

117. 'જય જય ગરવી ગુજરાત..' .કોની કાવ્યરચના છે ?
Answer: નર્મદ

118. એલ.ઈ. ડી. નું પૂરું નામ શું છે ?
Answer: પ્રકાશ ઉત્સર્જક ડાયોડ

119. સતીશ ધવન સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે ?
Answer: શ્રીહરિકોટા

120. ગુજરાતમાં સમાજસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવનાર સંસ્થાનું નામ શું છે?
Answer: સદવિચાર પરિવાર

121. કઈ ગુફાઓ આજીવક સંપ્રદાયને સમર્પિત હતી ?
Answer: બારાબાર ગુફાઓ

122. નીચેનામાંથી કયા તહેવાર પર લોકો ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી કરે છે?
Answer: જન્માષ્ટમી

123. ભારતમાં 'આચાર્ય' તરીકે કોણ ઓળખાય છે ?
Answer: વિનોબા ભાવે

124. વિશ્વના કયા મ્યુઝિયમમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીની મીણની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું ?
Answer: લંડન

125. તાત્કાલિક ઉપયોગ કરી શકાય તેવા મુખ્ય સ્ટોરેજની બહાર કયું સંગ્રહ ઉપકરણ (સ્ટોરેજ ડિવાઇઝ) કમ્પ્યુટરમાં ઉમેરવામાં આવે છે ?
Answer: હાર્ડ ડિસ્ક

126. ગુજરાતનું પ્રથમ પ્રાગ્ ઐતિહાસિક સર્વેક્ષણ ક્યારે કરવામાં આવ્યું ?
Answer: ઈ.સ 1941-42

127. ડીહાઈડ્રેશનથી શરીરમાં કયું તત્ત્વ નીકળી જાય છે ?
Answer: પાણી

5-8-2022


1. ખેડૂતોને શૂન્ય વ્યાજ દર પર ધિરાણ કરવા ભારત સરકાર કેટલા ટકા વ્યાજ ચૂકવશે ?
Answer: 3 ટકા

2. દરિયાઈ સુરક્ષાના ભાગરૂપે કેન્દ્ર સરકારશ્રી દ્વારા તમામ દરિયાઈ માછીમારોની ઓળખ માટે કયું કાર્ડ આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે ?
Answer: બાયોમેટ્રીક કાર્ડ

3. ગુજરાતમાં સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (એસ.ડી.એ.યુ.) કયા જિલ્લામાં આવેલી છે?
Answer: બનાસકાંઠા

4. 2021 માં 'મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ' માટે MOU પર કોણે હસ્તાક્ષર કર્યા?
Answer: ગુજરાત શિક્ષણ વિભાગ અને કેમ્બ્રિજ પાર્ટનરશીપ ફોર એજ્યુકેસન

5. કાઉન્સિલ ઓફ ઈન્ડસ્ટ્રી એકેડેમિયા કોલેબોરેશન અંતર્ગત,શેના માધ્યમથી વિદ્યાર્થીઓને તાલીમ આપવાની વાત છે?
Answer: ઉદ્યોગમાં ઈન્ટર્નશીપ

6. એપ્રેન્ટિસશીપ તાલીમને પ્રોત્સાહન આપવા અને એપ્રેન્ટિસને જોડવા માંગતા નિયોક્તાઓને પ્રોત્સાહિત કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી?
Answer: નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ

7. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા અને શિક્ષકો અને શાળાઓને ગ્રેડ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે?
Answer: ગુણોત્સવ

8. ૨૦૧૬ થી ૨૦૨૧ દરમિયાન "વનબંધુ કલ્યાણ યોજના" હેઠળ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં કેટલા નવાં સબસ્ટેશનો ઊભા કરવામાં આવ્યાં છે?
Answer: 122

9. કચ્છમાં લિગ્નાઇટ આધારિત પાવર સ્ટેશન ક્યાં આવેલું છે?
Answer: પાનન્ધ્રો

10. કઈ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં કૃષિ ફીડર્સમાં જૂના/બગડેલા કંડકટરોને બદલીને વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠા દ્વારા જાહેર સેવાઓ અને સુવિધાઓમાં સુધારો અને વધારો કરવાનો ઉદ્દેશ્ય છે?
Answer: સરદાર કૃષિ જ્યોતિ યોજના

11. ગુજરાતની કુલ સ્થાપિત ઊર્જાક્ષમતામાં પુનઃપ્રાપ્ય ઊર્જાક્ષેત્રનો હિસ્સો કેટલા ટકા છે ?
Answer: 30 ટકા

12. શરૂઆતમાં કયા શહેરમાં રિઝર્વ બેંકની મધ્યસ્થ કચેરીની સ્થાપના કરવામાં આવી હતી ?
Answer: કોલકાતા

13. ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસ લિમિટેડ દ્વારા લિક્વિડ ડિપોઝિટ સ્કીમ કેટલા દિવસથી ઓછા સમય માટે પણ ખૂબ જ ટૂંકા ગાળાના ભંડોળ પર વ્યાજ મેળવવાની સુવિધા આપે છે?
Answer: 15

14. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત પાંચમી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: ₹ 11,00,000

15. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત પાંચમી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: ₹ 16,00,000

16. 'અમૃતા' નવલકથાના સર્જકનું નામ શું છે ?
Answer: રઘુવીર ચૌધરી

17. ગુજરાત સરકારે માતૃભૂમિ પર વિકાસલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવા,દાન સ્વીકારવા માટે કઈ યોજના શરૂ કરી છે ?
Answer: વતન પ્રેમ યોજના

18. 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ?
Answer: કોચરબ આશ્રમ

19. પૂજય શ્રી મોટાનું મૂળ નામ શું હતું ?
Answer: ચુનીલાલ આશારામ ભાવસાર

20. ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાનું સૌ પ્રથમ કયું નગર મળી આવ્યું હતું ?
Answer: રંગપુર

21. કયો ગ્રીક નાવિક ઘણા વર્ષો સુધી ભરૂચમાં રહ્યો હતો ?
Answer: પેરીપ્લસ

22. વિખ્યાત બાર્ટન લાઈબ્રેરી ક્યાં આવેલી છે ?
Answer: ભાવનગર

23. સ્ત્રીપાત્રોની ભૂમિકાને ગુજરાતી રંગભૂમિ પર જીવંત કરનાર નટ કોણ હતા ?
Answer: જયશંકર 'સુંદરી'

24. 'સિદ્ધહેમશબ્દાનુશાસન' કોના સમયમાં લખાયું ?
Answer: સિદ્ધરાજ સોલંકી

25. સ્નેહરશ્મિએ જાપાનના કયા કાવ્યપ્રકારનો પ્રયોગ ગુજરાતીમાં કર્યો છે ?
Answer: હાઇકુ

26. અથર્વવેદને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?
Answer: બ્રહ્મવેદ

27. બૌદ્ધ સાધુઓને કયા નામે ઓળખવામાં આવે છે ?
Answer: લામા

28. 'ગોરા' કોની રચના છે?
Answer: રવીન્દ્રનાથ ટાગોર

29. અમૃતલાલ પારેખ કયા સત્યાગ્રહથી જાણીતા બન્યા હતા?
Answer: પાંચ તલાવડા

30. ફિકસ લેકર (પીપળ) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે?
Answer: શ્રી શીતલનાથ સ્વામી

31. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વનઉછેર યોજના અન્વયે કઈ જમીનો ઠરાવ કરીને વન વિભાગને આપવામાં આવે છે?
Answer: ગૌચરની જમીન

32. પરિસરતંત્રોના વૈવિધ્યની સમૃદ્ધિની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં કયા ક્રમાંકે આવતું રાજ્ય છે?
Answer: છઠ્ઠા ક્રમાંકે

33. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના શૂળત્વચી જોવા મળે છે ?
Answer: 765

34. એફ.એસ.આઈ. દ્વારા કરવામાં આવેલા લાંબા ગાળાના વલણ એનિલેસી અનુસાર, ભારતમાં વન આવરણ હેઠળનો કેટલો વિસ્તાર ખૂબ જ હાઇ ફાયર ઝોન છે ?
Answer: 10 ટકા

35. ગુજરાત વન વિભાગના વર્ષ 2011ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે સાંભર(Sambar) હરણની સંખ્યા કેટલી છે?
Answer: 4497

36. બન્ની ઘાસનાં મેદાનો કયા જિલ્લામાં આવેલા છે?
Answer: કચ્છ

37. ગુજરાતમાં સૌથી લાંબી ડાઈક (ખાઈ) ક્યાં આવેલી છે ?
Answer: સરધાર-રાજકોટ

38. રાજ્યમાં પ્રદૂષણની સમસ્યાઓ અને તેના નિવારણ માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કયો અભિગમ અપનાવવામાં આવ્યો છે ?
Answer: પર્યાવરણ ક્લિનિક - ઓપન હાઉસ

39. 'આઝાદી કા અમૃત મહોત્સવ' હેઠળ આકાશવાણી પરથી સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન અને બલિદાનને બિરદાવતા કાર્યક્રમનું નામ શું છે ?
Answer: આઝાદી કા સફર

40. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ઇલેક્ટ્રિક વાહન પોલિસી હેઠળ RTOમાં ઈ-વાહન નોંધણી ફીમાં કેટલા ટકાની છૂટ આપવામાં આવે છે ?
Answer: 100 ટકા

41. ભારત સરકારના સુશાસન અંતર્ગત ' સબકા વિકાસ મહાક્વીઝ 'નું આયોજન કયા પોર્ટલ પર કરવામાં આવ્યું છે?
Answer: MyGov પોર્ટલ (માય જીઓવી -પોર્ટલ )

42. ચિરોલોજી શું છે?
Answer: હથેળી પર રેખાઓનો અભ્યાસ

43. કયું મંત્રાલય સત્તાવાર ભાષાને લગતા મહત્ત્વના નિર્ણયો લે છે?
Answer: ગૃહ મંત્રાલય

44. 'વીર મેઘમાયા બલિદાન' પુરસ્કાર અર્પણ કરવાની યોજનાની ઘોષણા માનનીય મુખ્યમંત્રીશ્રી એ ક્યાંથી કરી હતી?
Answer: પાટણ

45. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી ઓછી વસતી ધરાવતુ રાજ્ય કયું હતુ?
Answer: સિક્કીમ

46. કઈ યોજનાનો હેતુ જાહેર આરોગ્ય સુવિધાની મુલાકાત લેતી કોઈપણ મહિલા અને નવજાત શિશુને વિના મૂલ્યે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાનો છે?
Answer: સુમન યોજના

47. 'નિક્ષય પોષણ યોજના' હેઠળ સારવારના સંપૂર્ણ સમયગાળા માટે ટીબીના દરેક સૂચિત દર્દીને દર મહિને કેટલી રકમ આપવામાં આવે છે ?
Answer: 500

48. નીચેના પૈકી કયુ વેબ પોર્ટલ નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ હેઠળ ટીબીના નિયંત્રણ માટે દર્દી વ્યવસ્થાપનનું છે ?
Answer: nikshay.in

49. PM-ABHIM નું પૂરું નામ શું છે ?
Answer: પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન

50. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ હેઠળ, લાઇવલીહૂડ બિઝનેસ ઇન્ક્યુબેટર (એલબીઆઈ)નું કાર્ય શું છે?
Answer: ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે કૌશલ્ય વિકાસ અને ઇન્ક્યુબેશન પ્રોગ્રામ્સ આપવા.

51. ખાદી કારીગરો માટે વર્ક-શેડ યોજનાનો મુખ્ય ફાયદો શો છે?
Answer: સ્લિવર, કાચો માલ, ઓજારો વગેરે માટે વધુ સંગ્રહ અને કામ કરવાની જગ્યા પૂરી પાડવા માટે.

52. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રોજેક્ટનો ઉદ્દેશ શો છે?
Answer: દેશમાં અગરબત્તી ઉદ્યોગને સક્રિય કરવો.

53. પ્રોક્યુરેમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ (પીએમએસ) યોજનાનો ઉદ્દેશ શો છે?
Answer: વેપાર મેળામાં વ્યક્તિગત MSEને ભાગ લેવા પ્રોત્સાહન આપવું

54. કયા માર્ગે થતો વેપાર ગુજરાતના અર્થતંત્રમાં સૌથી મહત્ત્વની ભૂમિકા અદા કરે છે ?
Answer: દરિયાઇ માર્ગ

55. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગી લગ્ન સહાય યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ.5100

56. ગુજરાત સરકાર દ્વારા 'ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના' હેઠળ બાંધકામ શ્રમિકની દીકરીને કેટલી રકમનાં બોન્ડ આપવામાં આવે છે ?
Answer: રુ. 10000/-

57. શ્રમયોગી માટે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમના બિલ મંજૂર કરાવવા માટે બિલ સાથે શું જોડવું જોઈએ ?
Answer: શ્રમ કલ્યાણ વિભાગ અને સંસ્થાનાં બેનરો સાથે 10 થી વધુ તસવીરો

58. ભારત સરકારની જન શિક્ષણ સંસ્થાઓની નોંધણી માટે કયો કાયદો છે ?
Answer: સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ -1860

59. કાયદા અને ન્યાય મંત્રાલયમાં લેજિસ્લેટિવ વિભાગનું મુખ્ય કાર્ય શું છે?
Answer: મુખ્ય કાયદાનો મુસદ્દો તૈયાર કરવો

60. કલમ 80 કયા વિષય સાથે સંબંધિત છે?
Answer: રાજ્યસભાની રચના

61. સરકારિયા કમિશન કોની સાથે સંબંધિત છે?
Answer: કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું સંતુલન

62. રાજ્યો દ્વારા જહાજોની નોંધણી, માલસામાન અને મુસાફરોની સલામત વહન સહિત આંતરદેશીય જહાજ નેવિગેશનના નિયમન માટે કયો અધિનિયમ પ્રદાન કરવામાં આવ્યો છે?
Answer: ધ ઇનલેન્ડ વેસેલ્સ બિલ 2021

63. ભારતના બંધારણનો અનુચ્છેદ-44 શેની સાથે જોડાયેલ છે ?
Answer: યુનિફોર્મ સિવિલ કોડ

64. કાયદાપંચનું મુખ્યાલય ક્યાં આવેલું છે?
Answer: નવી દિલ્હી

65. પંચાયતરાજ સાથે સંકળાયેલી સંસ્થાઓની ગવર્નન્સ ક્ષમતાઓને વધારવા માટે નીચેનામાંથી કઈ નવી પુનઃરચિત યોજના શરૂ કરવામાં આવી હતી ?
Answer: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન

66. ECOMARK શેનાથી સંબંધિત છે?
Answer: પર્યાવરણ માટે સલામત સામાન

67. અટલ ભુજલ યોજનાનો હેતુ શો છે ?
Answer: ટકાઉ ભૂગર્ભ જળ વ્યવસ્થાપનની સુવિધા

68. ગુજરાતના ખેડૂતોના લાભાર્થે સુજલામ સુફલામ સ્પ્રેડીંગ કેનાલ પ્રોજેક્ટનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે કેટલી નદીઓને જોડવામાં આવશે?
Answer: 21

69. ગુજરાત સરકાર દ્વારા 2007માં શરૂ કરાયેલા દસ મુદ્દાના કાર્યક્રમ 'વનબંધુ કલ્યાણ યોજના'માં 'સિંચાઈ'નો કયા નંબર પર સમાવેશ કરવામાં આવ્યો છે?
Answer: પોઈન્ટ નંબર 7

70. સૌની યોજનાનો ત્રીજો તબક્કો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો?
Answer: શ્રી વિજયભાઈ રૂપાણી

71. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માર્ચ 2022માં સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાની ગાંધીનગર જિલ્લાના કયા ગામથી શરૂઆત કરવામાં આવી હતી?
Answer: કોલવડા

72. માઈક્રો સિંચાઈ યોજનાના અમલીકરણ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ એજન્સીની સ્થાપના કરવામાં આવી છે?
Answer: ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની

73. ગુજરાતમાં 5000 થી 25,000ની વસ્તી ધરાવતી 'સામાન્ય સમરસ ગ્રામ પંચાયત'ને ત્રીજી વાર કેટલા રુપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે?
Answer: 4,68,750 Rs.

74. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ના બીજા તબક્કાનો સમયગાળો કયો છે?
Answer: 2020-2021 થી 2024-2025

75. ગુજરાતની 'સરદાર પટેલ આવાસ યોજના-2' હેઠળ પ્રથમ તબક્કામાં 'પક્કા હાઉસ'નો લાભ મેળવવા માટે એ.પી.એલ(APL)નો સ્કોર કેટલો હોવો જોઈએ?
Answer: 21 થી 28

76. 'સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી' ની કુલ ઊંચાઈ કેટલી છે?
Answer: 216 ફૂટ

77. ગુજરાતમાં કેટલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત છે?
Answer: 3

78. પ્રસિદ્ધ બ્લેકબક નેશનલ પાર્ક ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે?
Answer: વેળાવદર

79. પ્રવાસન મંત્રાલયે 2017 થી 2019 દરમિયાન હિન્દીમાં પ્રવાસન પર લખાયેલા પુસ્તકો માટે ક્યો એવોર્ડ આપવાની ઘોષણા કરી?
Answer: રાહુલ સાંકૃતાયન પર્યટન પુરસ્કાર યોજના

80. 2017 માં ભારતમાલા પરિયોજના હેઠળ બાંધવામાં આવેલા નવા બ્રહ્મપુત્રા બ્રિજના પ્રોજેક્ટની કુલ કિંમત કેટલી હતી?
Answer: Rs 475 કરોડ

81. ગુજરાત સરકારે 'ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી' ની સ્થાપના ક્યારે કરી ?
Answer: 2016

82. અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડની કુલ લંબાઈ કેટલી છે ?
Answer: 76 કિ.મી.

83. મહેસાણામાં 'કમલ પથ રોડ' લોકો માટે કયા વર્ષમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો?
Answer: 2021

84. સરકારની કઈ યોજના બાળકીનાં માતાપિતાને તેમના બાળકીના ભાવિ શિક્ષણ અને લગ્નખર્ચનુ ભંડોળ ભેગું કરવા માટે પ્રોત્સાહિત કરે છે?
Answer: સુકન્યા સમૃદ્ધિ યોજના

85. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એચઆરડી) દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક ટ્રેકિંગ માટે શરૂ કરવામાં આવેલી યોજના ASHMITAનું આખું નામ શું છે?
Answer: ઓલ સ્કૂલ મોનિટરિંગ ઈંડિવિજ્યુલ ટ્રેસિંગ એનાલિસિસ

86. પીએમ સ્ટ્રીટ વેન્ડરના આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) હેઠળ પ્રોત્સાહનોના સ્વરૂપો શું છે?
Answer: લોનની નિયમિત પુનઃચુકવણી પર વાર્ષિક 7 ટકાના દરે વ્યાજ સબસિડી અને નિયત ડિજિટલ વ્યવહારો હાથ ધરવા પર દર વર્ષે રૂ. 1200/- સુધીનું કેશબેક

87. ભારતના સૌપ્રથમ નોબલ પારિતોષિક વિજેતા કોણ હતા?
Answer: રવીન્દ્રનાથ ટાગોર

88. ગુજ્રરાત સરકારશ્રીની 'દિવ્યાંગ લગ્ન સહાય યોજના'નો લાભ લેવા માટેનું અરજીપત્રક કઈ કચેરીમાંથી મેળવવાનું હોય છે?
Answer: જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાંથી

89. સ્કોલરશીપ ટુ સ્ટુડન્ટ ફોર ITI પ્રોફેશનલ કોર્સિસ સ્ટડી યોજનાનો લાભ લેવા ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા વિદ્યાર્થીની કૌટુંબિક આવક કેટલી હોવી જોઈએ?
Answer: મહત્તમ 1,20,000

90. ધોરણ 10 અને ધોરણ 12નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ /પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના હેઠળ ધોરણ ૧૨ નાં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે?
Answer: રૂ.11,000

91. સ્કીલ ઇન્ડિયા મિશનમાં રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઇટ કઈ છે?
Answer: www.msde.gov.in

92. ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઈ છે ?
Answer: છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય

93. 'મમતા તરૂણી યોજના' અંતર્ગત સહાય મેળવવા આવક મર્યાદા કેટલી રાખેવામાં આવેલી છે ?
Answer: કોઈ આવક મર્યાદા નથી

94. 'ડૉ.આંબેડકર સરકારી કન્યા છાત્રાલય'માં પ્રવેશ મેળવવા માટે અરજી સમયે નીચેનામાંથી કયો પુરાવો રજૂ કરવો પડે છે ?
Answer: આવકનો દાખલો

95. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના 'સુકન્યા સમૃદ્ધિ યોજના'નું સ્વરૂપ કેવું છે ?
Answer: માસિક બચત યોજના

96. ગુજરાતમાં કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે ?
Answer: કપાસ

97. ચિતરંજન દાસનું ઉપનામ કયું છે?
Answer: દેશબંધુ

98. મહાયાન કયા ધર્મનો સંપ્રદાય છે?
Answer: બૌદ્ધ

99. ભારતનું નીચેનામાંથી કયું રાજ્ય પ્રખ્યાત તળાવ 'ફુલહાર' માટે જાણીતું છે?
Answer: ઉત્તર પ્રદેશ

100. વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે ?
Answer: સાતમું

101. બલબીર સિંહ જુનિયર કઈ રમત સાથે સંકળાયેલા છે?
Answer: હોકી

102. 2007-2013 સુધી નિર્વિવાદ વિશ્વ ચેસ ચેમ્પિયન કોણ છે?
Answer: વિશ્વનાથન આનંદ

103. RSBY નું પૂરું નામ શું છે?
Answer: રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

104. ભારતના બંધારણમાં 'સંયુક્ત/સમવર્તી યાદી'એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?
Answer: ઓસ્ટ્રેલિયા

105. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
Answer: અનુચ્છેદ-54

106. આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
Answer: ભાલણ

107. નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસ, ઇન્ડિયાનું હેડ ક્વાર્ટર ક્યાં આવેલું છે?
Answer: પ્રયાગરાજ

108. શરીરમાં પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે?
Answer: લીવર

109. ભારતરત્ન પુરસ્કારની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
Answer: 1954

110. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે નીચેનામાંથી કોને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
Answer: ડૉ. ચંદ્રશેખર કમ્બારા

111. 'ગાંધી જયંતી' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 2 ઑક્ટોબર

112. 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 8 માર્ચ

113. ભારતીય રેલ્વેએ સૌપ્રથમ સૌર ઉર્જા પ્લાન્ટ કયા સ્થળે સ્થાપ્યો છે?
Answer: બીના

114. ભારતનું કયું શહેર બ્લુ સિટી તરીકે ઓળખાય છે?
Answer: જોધપુર

115. ગુજરાતી સાહિત્યના કયા સર્જક 'મૂછાળી માં'ના નામથી જાણીતા થયા છે ?
Answer: ગિજુભાઈ બધેકા

116. ‘હોપ’ – દરેક જગ્યાએ લોકોને મદદ કરવી, પોર્ટલ એ કયા ભારતીય રાજ્યની પહેલ છે?
Answer: ઉત્તરાખંડ

117. ભારતીય વાયુસેનાનું કયું ફાઇટર એરક્રાફ્ટ મીગ-21નું સ્થાન લેશે?
Answer: એલ.સી.એ તેજસ

118. ગુજરાતની પ્રથમ બુનિયાદી શાળા શરૂ કરાવનાર મહાનુભાવનું નામ શું છે?
Answer: બબલભાઈ

119. જહાજ મહેલ ક્યાં આવેલો છે?
Answer: માંડુ

120. 'વસંતપંચમી' ના દિવસે કયા દેવીની ઉપાસના કરવામાં આવે છે?
Answer: સરસ્વતી

121. ભારતમાં અંગ્રેજીમાં લખનાર નાટ્યકાર નીચેનામાંથી કોણ છે?
Answer: ગિરીશ કર્નાડ

122. રંગ અંધત્વ ધરાવતા માણસને લાલ રંગ તરીકે શું દેખાય છે?
Answer: લીલો

123. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ શેનો ભાગ છે?
Answer: સિસ્ટમ યુનિટ

124. મોઢેરાના સૂર્ય મંદિરના કુંડનું નામ શું છે?
Answer: રામકુંડ

125. કલ્પના ચાવલાનો જન્મ ક્યાં થયો હતો ?
Answer: કરનાલ, હરિયાણા

126


.આપેલ વિડિયોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શ્રમિકો માટે કઈ યોજના વિશે વાત કરી રહ્યા છે ?
Answer: શ્રમયોગી માનધન યોજના

127


.જે બાળકોના માતા પિતા તેમજ કોઈ સગાં સંબંધી ના હોય તેવા બાળકોને ભારત સરકાર દ્વારા કઈ યોજના અનુસાર ચાઈલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશનમાં તેમની સંભાળ લેવામાં આવે છે ?
Answer: PM care for children

7-8-2022


1. સૂક્ષ્મ સિંચાઈપદ્ધતિમાં કયો જિલ્લો રાજ્યમાં દ્વિતીય આવેલ છે?
Answer: જૂનાગઢ

2. ર૦ મીટરથી ઓછી લંબાઇની માછીમારી માટેની યાંત્રિક હોડીઓ ધરાવનાર રાજ્યના ડીઝલ કાર્ડધારક માછીમારોને કઈ યોજનાનો લાભ મળવાપાત્ર છે?
Answer: માછીમારો માટે ડિઝલ વેટ રાહત યોજના

3. CMFRI દ્વારા સંશોધકો અને લોકોના શિક્ષણ માટે દરિયાઈ અને દરિયાકાંઠાના વાતાવરણમાં બનતી પ્રજાતિઓના સંગ્રહ, જાળવણી, સૂચિ અને પ્રદર્શન માટે કયું સંગ્રહાલય સ્થાપવામાં આવ્યું છે?
Answer: મરીન બાયોડાઈવરસીટી મ્યુઝીયમ

4. સેન્ટર ઓફ એકસલન્સની શી કામગીરી છે?
Answer: ઉચ્ચ શિક્ષણની શ્રેષ્ઠ સંસ્થાઓને પ્રોત્સાહિત કરવી

5. કાઉન્સિલ ઓફ ઈન્ડસ્ટ્રી એકેડેમિયા કોલેબોરેશન કોને જોડવાનું કામ કરે છે ?
Answer: શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો

6. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હેઠળ કઈ યોજનામાં SEBCની ફક્ત વિદ્યાર્થિનીઓ "પોસ્ટ એસ.એસ.સી. સ્કોલરશિપ" મેળવવા માટે અરજી કરી શકે છે, જ્યાં વિદ્યાર્થિનીઓ માટે વાર્ષિક આવકમર્યાદા નથી?
Answer: બી.સી.કે.-78

7. વર્ષ 2022 મુજબ ભારતમાં કેટલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(NIT) આવેલી છે?
Answer: 31

8. ગુજરાતના દરિયાકિનારે એલએનજી પ્રાપ્તિ અને પુનઃગેસિફિકેશન ક્ષમતાના વિકાસને પ્રોત્સાહન આપવાની કઈ નીતિ છે?
Answer: LNG ટર્મિનલ પોલિસી

9. 'દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના'કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી?
Answer: 2015

10. બોર્ડર એરિયા વિલેજને વિકસાવવા માટે કેન્દ્રીય નાણાં પ્રધાનના બજેટ 2022 માં કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે?
Answer: વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ

11. ગ્રામીણ વિસ્તાર માટે માનવ કલ્યાણ યોજના માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ?
Answer: ₹ 120000 સુધી

12. MIBORનું પૂરું નામ શું છે ?
Answer: મુંબઈ ઈન્ટર બેંક ઓફર રેટ

13. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત બીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: ₹ 5,75,000

14. તા 31/01/2022ની સ્થિતિએ ગુજરાત રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર હેઠળ (રાજ્ય તેમજ કોર્પોરેશન હસ્તક તમામ) કેટલી પ્રયોગશાળાઓ છે ?
Answer: 6

15. 'અશ્રુઘર' નવલકથાના લેખકનું નામ શું છે ?
Answer: રાવજી પટેલ

16. ચાંપાનેરની ઐતિહાસિક સાઇટ્સને યુનેસ્કોએ કયા નામે જાહેર કરી છે ?
Answer: વર્લ્ડ હેરિટેજ સાઇટ

17. ગુજરાતમાં કવાંટ મેળો કયાં ભરાય છે ?
Answer: છોટાઉદેપુર

18. રાણકી વાવ કઈ નદીના કિનારે આવેલી છે ?
Answer: સરસ્વતી નદી

19. ‘રાઇનો પર્વત’ના લેખક કોણ છે ?
Answer: રમણલાલ નીલકંઠ

20. ગુપ્ત સામ્રાજ્યનાં બાઘ ચિત્રો કયા ભારતીય રાજ્યમાંથી મળી આવ્યાં હતાં ?
Answer: મધ્યપ્રદેશ

21. ભારતીય અને ગ્રીક સુવિધાઓને જોડતી કલા શૈલીને શું કહેવામાં આવે છે ?
Answer: ગાંધાર

22. નિમ્નલિખિત ક્યા નેતા અમદાવાદ મ્યુનિસિપાલિટી ના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે?
Answer: સરદાર પટેલ

23. 67મો રાજ્ય કક્ષાનો વન મહોત્સવ ક્યારે ઉજવાયો હતો ?
Answer: 2016

24. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Echiura જોવા મળે છે ?
Answer: 43

25. ગુજરાતમાં આવેલ ગાગા વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
Answer: 3.33

26. ગુજરાત વન વિભાગના વર્ષ 2017ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે થોળના જળ પક્ષીઓ( Water Birds)ની સંખ્યા કેટલી છે ?
Answer: 61438

27. ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે ?
Answer: આરાસુરની ટેકરીઓ

28. કોવિડ મહામારી દરમિયાન કયા વેચાણકારોને જામીન મુકત લોન આપવામાં આવી ?
Answer: ફેરિયાઓને

29. કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
Answer: શૈક્ષણિક ક્ષેત્રે

30. કઈ યોજના માટે આદિવાસી ખેડૂતને રૂ.3.00 લાખના એકમ પરના કુલ ખર્ચના 90 ટકા અથવા રૂ.2.70 લાખ મળે છે ?
Answer: પ્લગ નર્સરી યોજના

31. ગુજરાતના ભૌગોલિક સંકેત (જીઆઇ ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
Answer: પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક્સ

32. ભારતમાં 'સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' ક્યાં આવેલી છે?
Answer: કોચી

33. 2020 માં કેટલી મહિલા પોલીસ અધિકારીઓને તપાસમાં ઉત્કૃષ્ટતા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાનના ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે?
Answer: 21

34. ગુજરાતમાં નિર્ભયા ફંડ યોજના હેઠળ ભારતના ગૃહ મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવેલા 'સેફ સિટી પ્રોજેક્ટ્સ'માં કયા શહેરનો સમાવેશ થાય છે?
Answer: અમદાવાદ

35. ભારતના પૂર્વના છેડાથી પશ્ચિમના છેડા સુધીનું અંતર કેટલા કિલોમીટર છે ?
Answer: 2933

36. 'ગુજરાત વાહન અકસ્માત સહાય યોજના'નો પ્રાથમિક હેતુ શું છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

37. વિશ્વ વસ્તી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?
Answer: 11મી જુલાઈ

38. 'પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના’ (PMASBY) હેઠળ આવતા છ વર્ષમાં કયો લક્ષ્‍યાંક હાંસલ કરવામાં આવશે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

39. બી.એમ. ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થની સ્થાપના કોણે કરી હતી ?
Answer: કમલિની સારાભાઈ

40. નીચેની કઈ યોજના કાપડના સંયોજિત ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ અને પ્લેસમેન્ટ લક્ષી તાલીમ પ્રદાન કરવા માગે છે?
Answer: સમર્થ યોજના

41. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે?
Answer: કુંભારને PMEGP યોજના હેઠળ પોતાનું એકમ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવા

42. ભારત સરકાર દ્વારા કેટલા ઔદ્યોગિક કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે?
Answer: 11

43. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો મુખ્ય ફાયદો શો છે?
Answer: કોયર ઉદ્યોગના વિકાસ અંગે જાગૃતિ કાર્યક્રમો કરવા

44. નીચેનામાંથી કયું બિન ધાતુ મિનરલ છે?
Answer: ડોલોમાઇટ

45. પ્રધાનમંત્રી દ્વારા અમલમાં આવેલી અટલ પેન્શન યોજના અંતર્ગત લાભાર્થી કેટલા વર્ષ સુધી લધુતમ યોગદાન કરી શકે છે ?
Answer: 20 વર્ષ કે તેથી વધુ

46. ગુજરાત સરકાર દ્વારા 'વ્યાવસાયિક રોગોને કારણે થતી બીમારીઓમાં સહાય યોજના' હેઠળ બાંધકામ શ્રમિકનાં 90-100 ટકા અશક્તતાનાં કિસ્સામાં, લાભાર્થીને દર મહિને મહત્તમ કેટલી નાણાકીય સહાય મળવાપાત્ર છે ?
Answer: રૂ. 3000/-

47. ગુજરાત સરકાર દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ મિશન અંતર્ગત યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવા માટે કેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે ?
Answer: રૂ.150 કરોડ

48. ભારત સરકારના NCS પોર્ટલમાં અત્યાર સુધી કેટલા મૉડલ કેરિયેર કેન્દ્રની ભારતભરમાં મંજૂરી આપવામાં આવી છે?
Answer: 200થી વધારે

49. લોકસભા સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે?
Answer: રાષ્ટ્રપતિ

50. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે?
Answer: 3 વર્ષ

51. સામાન્ય લોકો માટે 'કોર્ટમાં પ્રવેશ' નો અર્થ શું થાય છે?
Answer: ન્યાયની પહોંચ

52. કાયદા સુધારણા અંગે ભલામણ કયા પંચને કરવામાં આવે છે?
Answer: કાયદા પંચ

53. તાજેતરમાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની શપથવિધિ કોણે કરાવી છે?
Answer: એન વી રામના

54. નીચેના પૈકી કઈ આવક કરવેરા સિવાયની આવક છે?
Answer: પોસ્ટલ સર્વિસીસ જેવા જાહેર સાહસોમાંથી ડિવિડન્ડ

55. ચલણના અવમૂલ્યનનો અર્થ શું થાય છે?
Answer: સ્થાનિક ચલણના બાહ્ય મૂલ્યમાં ઘટાડો

56. કડાણા ડેમના પૂરનાં પાણીને ગુજરાતની 21 નદીઓને રિચાર્જ કરવા માટે કઈ સ્પ્રેડિંગ ચેનલનું કામ ચાલુ છે ?
Answer: સુજલામ-સુફલામ

57. 'સ્વજલધારા કાર્યક્રમ'નું અમલીકરણ કેવી રીતે કરવામાં આવે છે?
Answer: લોકભાગીદારી અને પાણી સમિતિ દ્વારા

58. ભારત સરકારના જલ જીવન મિશન હેઠળ સ્થાપિત જળ પરીક્ષણ પ્રયોગશાળાઓ પાણીના પરીક્ષણ અને ગુણવત્તાના ધોરણો માટે કઈ એજન્સીનું પાલન કરે છે?
Answer: નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ

59. નીચેનામાંથી કયું શહેર ઘેલો નદીના કિનારે આવેલ નથી ?
Answer: સુલતાનપુર

60. કઈ યોજનાનો ઉદ્દેશ્ય પંચાયતી રાજ સંસ્થાઓ (PRIs) ના ચૂંટાયેલા પ્રતિનિધિઓની તાલીમ અને ક્ષમતા નિર્માણ કરવાનો છે?
Answer: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન

61. પંચાયતીરાજ માટે સરળ કાર્ય આધારિત એકાઉન્ટિંગ પોર્ટલનું નામ શું છે?
Answer: ઈ-ગ્રામ સ્વરાજ

62. ગુજરાતની 'પંચવટી યોજના' માટે ગ્રામ પંચાયતને કેટલી ગ્રાન્ટ મળવાપાત્ર છે?
Answer: 1 લાખ

63. પ્રથમ મેરીટાઈમ ઈન્ડિયા સમિટ ભારતના કયા શહેરમાં યોજાઈ હતી?
Answer: મુમ્બઇ

64. GSRTC બસ સેવાઓના પાસ માટે અરજી કરવા માટેની વેબસાઇટ કઇ છે?
Answer: www.gsrtc.in

65. ભારતમાં 2 લેન નેશનલ હાઈવેની પહોળાઈ કેટલી છે?
Answer: 30 મીટર

66. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ?
Answer: સાપુતારા

67. વર્ષ 2017-18 માટે ગુજરાતમાં 'મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના' હેઠળ કેટલું કામ પૂર્ણ થયું હતું ?
Answer: 3792 કિ.મી.

68. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સલામત અને અડચણ વિનાની મુસાફરી માટે પુલ બનાવવા કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ?
Answer: સેતુ ભારતમ્

69. વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ ક્યાં સ્થાપિત થવા જઈ રહ્યું છે ?
Answer: ભાવનગર

70. SFCAC યોજના હેઠળ પાલક માતાપિતા માટે રૂ. 3000 ફાળવવા માટે કોણ જવાબદાર છે?
Answer: જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી

71. કોના આદેશથી ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા બાળકોને સલામતીના સ્થળે રાખી શકાય છે?
Answer: જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ

72. વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી મિશન સાગર યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: કોવિડ -19 રાહત મિશન

73. વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી યોજના 'ધ્રુવ' નો ઉદ્દેશ શો છે?
Answer: હોશિયાર બાળકના કૌશલ્ય અને જ્ઞાનને સમૃદ્ધ બનાવવા માટે

74. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનું અમલીકરણ કયા દિવસે કરવામાં આવ્યું ?
Answer: વર્લ્ડ યુથ સ્કીલ ડે

75. સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકસતી જાતિના કુમાર વિદ્યાર્થીઓ માટે વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે?
Answer: 6,00,000

76. ફેલોશિપ સ્કીમ, ગુજરાત હેઠળ ગ્રેજ્યુએશન લેવલનાં વિદ્યાર્થીને દર મહિને કેટલી સહાય મળવાપાત્ર છે?
Answer: 3000 રૂપિયા

77. નેશનલ સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમની વયમર્યાદા કેટલી છે?
Answer: 8 થી 12 વર્ષ

78. ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ માટે કાર્યરત શક્તિદૂત યોજના સરકારશ્રી દ્વારા કયા વર્ષથી અમલમાં મુકવામાં આવી?
Answer: 2006

79. એન.સી.ડબ્લ્યુ. નું પૂરું નામ શું છે ?
Answer: નેશનલ કમિશન ફોર વુમન

80. જોખમી અને ભૌગોલિક અંતરિયાળ વિસ્તારમાં કઇ યોજના દ્વારા રસીકરણનું આયોજન કરવામાં આવે છે ?
Answer: મિશન ઇન્દ્રધનુષ યોજના

81. 'કન્યાઓને વિના મૂલ્યે શિક્ષણ' અન્વયે વાર્ષિક કેટલી ફી ભરપાઈ કરવામાં આવે છે ?
Answer: રૂ. 600

82. જયપુર શહેરની સ્થાપના કોણે કરી હતી ?
Answer: મહારાજા સવાઈ જયસિંહ

83. કડાણા યોજના કઈ નદી પર છે ?
Answer: મહી

84. તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચેના મૈત્રી સેતુનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ સેતુ કઈ નદી પર નિર્માણ પામ્યો છે?
Answer: ફેની નદી

85. કારાકોરમ પર્વતમાળાની હિમનદીઓ નીચેનામાંથી કયા યુગની છે?
Answer: પ્લેઈસ્ટોસીન

86. શિવસમુદ્રમ ફોલ નીચેનામાંથી કઈ નદીના વહેણમાં જોવા મળે છે?
Answer: કાવેરી

87. બીચ વોલીબોલ માં, દરેક બાજુ કેટલા ખેલાડીઓ હોય છે?
Answer: 2

88. સુપ્રસિદ્ધ “મુહમ્મદ અલી” દ્વારા કઈ રમત કરવામાં આવે છે?
Answer: બોક્સિંગ

89. નીચેનામાંથી કયો રોગ પ્રોટીનની ઉણપને કારણે થાય છે?
Answer: કેવાશિઓર્કર

90. લોકસભાનું વિસર્જન કોની સલાહથી થાય છે ?
Answer: વડાપ્રધાન

91. પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓના 'નાગરિકતા હક' બંધારણની કઈ કલમમાં આવે છે ?
Answer: કલમ-6

92. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું તખ્ખલુસ કયું છે ?
Answer: સુંદરમ

93. માનવ શરીરના ચેતાતંત્રનો મૂળભૂત એકમ શું છે?
Answer: ન્યુરોન

94. બેટરીમાં કયા પ્રકારની ઊર્જાનો સંગ્રહ થાય છે?
Answer: કેમિકલ

95. ભારતરત્ન અને નોબેલ પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોણ હતા ?
Answer: સર સી. વી. રમન

96. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
Answer: શ્રી તરુણ ગોગોઇ

97. 30 મી જાન્યુઆરીને ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
Answer: શહીદ દિવસ

98. 'રાષ્ટ્રીય સંરક્ષણ દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 3 માર્ચ

99. સમગ્ર વિશ્વમાં 'વિશ્વ ડુગોંગ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 28, મે

100. તાજેતરમાં આંધ્રપ્રદેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્વાતંત્ર્ય સેનાનીની 30 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું?
Answer: અલ્લુરી સીતારામ રાજુ

101. 'બાળગરબાવળી' કાવ્યસંગ્રહ કયા કવિએ લખ્યો છે ?
Answer: નવલરામ

102. એલ.સી.એ તેજસની પ્રથમ ઉડાન ક્યારે હાથ ધરવામાં આવી હતી?
Answer: 4 જાન્યુઆરી 2001

103. ભારતીય વાયુસેના માટે કેટલા એલ.સી.એ તેજસ બનાવવામાં આવશે?
Answer: 123

104. જેસલના મનમાંથી મૃત્યુનો ભય દૂર કરી હ્રદય પલટો કરાવનાર સતિનું નામ શું છે?
Answer: સતિ તોરલ

105. પિંક સિટી તરીકે કયુ શહેર જાણીતું છે?
Answer: જયપુર

106. હવામહેલ કયા શહેરમાં આવેલો છે?
Answer: જયપુર

107. કુંચીકલ ધોધની ઊંચાઈ કેટલી છે?
Answer: 1493 ફૂટ

108. મહારાષ્ટ્રના કયા જિલ્લામાં ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
Answer: પુણે

109. ભારતના 'મિસાઇલ મેન' તરીકે કોણ ઓળખાય છે?
Answer: ડૉ.એપીજે અબ્દુલ કલામ

110. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સેન્ટર ફોર બ્રેઈન રિસર્ચ (CBR)નું ઉદ્ઘાટન કર્યું?
Answer: કર્ણાટક

111. આર્ટિસ્ટ 'બેન્કસી' મૂળ કયા બ્રિટીશ શહેર સાથે સંકળાયેલ છે?
Answer: બ્રિસ્ટોલ

112. ડૉક્યુમેન્ટ બનાવવા માટે ફાઇલ મેનૂ પર કયો આદેશ જરૂરી છે?
Answer: New

113. નીચેનામાંથી કયું વપરાશકર્તાને એકસાથે અનેક સર્ચ એન્જિનો પર શોધવાની મંજૂરી આપે છે?
Answer: મેટા સર્ચ એન્જિન

114. ગુજરાતમાં ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વ ઉદ્યાન ક્યા જિલ્લામાં આવેલું છે?
Answer: પંચમહાલ

115. કચ્છનાં ઈતિહાસમાં કઈ ગુફાઓનો ઉલ્લેખ 'ખાપરા કોડિયા'ની ગુફાઓ તરીકે થયો છે?
Answer: શૈલ ગુફા

116. હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિને શું કહેવાય છે ?
Answer: હાયપરટેન્શન

117. ત્રણેય ગોળમેજી પરિષદો સમયે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા?
Answer: જેમ્સ રામસે મેકડોનાલ્ડ

118. ફિલેરીઆસિસ રોગને એલિફન્ટિઆસિસ તરીકે પણ શા માટે ઓળખવામાં આવે છે?
Answer: વધુ પડતા પગ પહોળા થવાને કારણે

119. કલર, રબર, કાપડમાં કયા ખનિજનો ઉપયોગ થાય છે?
Answer: બેરીટ્સ

120. કવિ હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું ?
Answer: ચાંગદેવ

121. વૈશાલી ખાતે વિશ્વના પ્રથમ ગણતંત્રની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
Answer: લિચ્છવી

122. મહાવીરના પ્રથમ શિષ્યનું નામ શું છે ?
Answer: જમાલી

123. બાકસના ઉત્પાદનમાં કયા તત્ત્વનો ઉપયોગ થાય છે?
Answer: ફોસ્ફરસ

124. સ્વામી વિવેકાનંદ દ્વારા રામકૃષ્ણ મિશન ની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી?
Answer: 1 મે, 1897

125. સંત બોડાણા નો જન્મ ક્યાં થયો હતો?
Answer: ડાકોર

126


.ભારત સરકાર દ્વારા ચાલતા જળ જીવન મિશન અંતર્ગત 2024 સુધીમાં અંદાજિત કેટલા ઘરો સુધી નળ દ્વારા પાણી પહોચાડવામાં આવશે?
Answer: સાડા 14 કરોડ ઘરો સુધી

127


.ભારત સરકાર દ્વારા દરેક ઘરે નળ દ્વારા પાણી પહોચાડવા જળ જીવન મિશનની શરૂઆત કયારે કરવામાં આવી ?
Answer: 15 ઓગસ્ટ 2019

8-8-2022

1. સીડ સ્પાઇસીસ અને રાઇઝોમેટીક સ્પાઇસ એ કયા પાકોના પ્રકારો છે?
Answer: મસાલા પાકો

2. કચ્છ જિલ્લાના કયા શહેરમાં "ખારેક સંશોધન કેન્દ્ર " છે?
Answer: મુન્દ્રા

3. ગુજરાતમાં સ્વદેશી ઓલાદના શ્રેષ્ઠ પશુઓની જાળવણી અને શ્રેષ્ઠ વ્યવસ્થાપન પદ્ધતિઓનો અભ્યાસ કરતા ખેડૂતોને કયો એવોર્ડ આપવામાં આવે છે?
Answer: ગોપાલરત્ન એવોર્ડ

4. વિદ્યાર્થીની ઉદ્યોગ સાહસિકતા અને શોધશક્તિ વધે તે માટેની યોજના કઈ છે ?
Answer: SSIP

5. NCERT દ્વારા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું?
Answer: 2005

6. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન-2020માં કઈ સંસ્થાએ પ્રથમ ઇનામ જીત્યું?
Answer: ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ટેકનોલોજી (DIAT)

7. ગુજરાતના એકમાત્ર શિક્ષણમંત્રી કોણ છે જેમને રાષ્ટ્રપતિનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે?
Answer: શ્રીમતી આનંદીબેન પટેલ

8. કયા પ્રોગ્રામમાં ગ્રામીણ વિસ્તારોમાં સિંચાઈ અને રહેણાંક/કોમર્શિયલ લોડ ના અલગીકરણનું મુખ્ય પાસું છે જેથી કરીને વીજ ચોરી અટકાવવા પગલાં લઈ શકાય?
Answer: આદિવાસી વિસ્તારના પરામાં રહેતાં 10 કે તેથી વધુ જૂથમાં રહેતી પ્રજા

9. કિસાન કૃષિ સર્વોદય યોજના હેઠળ ખેડૂતોને કયા સમય દરમિયાન વીજળી મળે છે?
Answer: સવારે 5:00 થી રાત્રિના 9:00 કલાક

10. ચારણકા સોલર પાર્ક હેઠળ કેટલા વિકાસકર્તાઓને મંજૂરી આપવામાં આવી છે?
Answer: 36

11. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત કયા કારણોસર થયેલા મૃત્યુના કિસ્સામાં વીમાની રકમ મળવાપાત્ર છે?
Answer: આકસ્મિક મૃત્યુ

12. GSFSનું પૂરું નામ શું છે ?
Answer: ગુજરાત સ્ટેટ ફિનાસિયલ સર્વિસ લિમિટેડ

13. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત પાંચમી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે?
Answer: Rs. 11,00,000

14. ગુજરાત રાજ્યમાં તા: 31-12-2021ની સ્થિતિએ બે બેટરીબોટો ધરાવતા માછીમારોને ઇલેકટ્રીક સગડી ખરીદવા માટે કેટલી નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે ?
Answer: Rs. 3000/-અથવા ખરીદ કિંમત બેમાંથી જે ઓછું હોય

15. સિદ્ધહેમશબ્દાનુશાસન ગ્રંથ કોણે રચ્યો છે?
Answer: હેમચંદ્રાચાર્ય

16. વર્ષ ૧૮૯૫માં બિરસા મુંડાને અંગ્રેજ સરકારે કેટલા વર્ષની સજા કરેલી ?
Answer: બે

17. ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે ?
Answer: ચંદ્રનો રક્ષક

18. અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો?
Answer: દેસાઈની પોળ

19. ગુજરાતી ગઝલના 'ગાલિબ' તરીકે કોણ જાણીતા છે?
Answer: મરીઝ

20. 'રાઉત નાચ' લોકનૃત્ય મુખ્યત્વે કયા રાજ્યના આદિવાસી સમુદાયો દ્વારા કરવામાં આવે છે?
Answer: છત્તીસગઢ

21. વાયકોમ સત્યાગ્રહ કયા રાજયમાં થયો હતો?
Answer: કેરળ

22. તાસ્કંદ કરાર સમયે ભારતના વડાપ્રધાન કોણ હતા?
Answer: લાલ બહાદુર શાસ્ત્રી

23. ભારતમાં સૌપ્રથમ રિઝર્વ બાયોસ્ફિયર કયુ છ ?
Answer: નીલગિરિ, તમિલનાડુ

24. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Sipuncula જોવા મળે છે?
Answer: 35

25. ગુજરાતમાં આવેલ બાલારામ અંબાજી વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
Answer: 544.78

26. 'મોતિયા દેવ' તરીકે પણ ઓળખાતા મોતીલાલ તેજાવતનું શહીદ સ્મારક ગુજરાત સરકારે ક્યા નામે બનાવ્યું છે?
Answer: વીરાંજલિ વન, પાલ-દઢવાવ

27. નીચેનામાંથી કયું શિખર ગીરની ટેકરીઓમાં આવેલ છે?
Answer: સરકલા

28. સરકારના કયા મિશનનો ઉદ્દેશ ભારતીય સનદી અધિકારીઓને વધુ સર્જનાત્મક, રચનાત્મક, કાલ્પનિક, નવીન, સક્રિય, વ્યાવસાયિક, પ્રગતિશીલ, ઊર્જાવાન, સક્ષમ, પારદર્શક અને ટેકનોલોજી-સક્ષમ બનાવીને ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે?
Answer: મિશન કર્મયોગી

29. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ગ્રીન મિશન યોજના અંતર્ગત કઈ-કઈ સેવાઓનો સમાવેશ કરવામાં આવેલ છે?
Answer: કાર્બન સિક્વેસ્ટેશન અને સ્ટોરેજ (જંગલ અને અન્ય ઇકોસિસ્ટમમાં), હાઇડ્રોલોજિકલ સેવાઓ

30. ગુજરાત સરકાર દ્વારા 'ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'ની રચના ક્યારે કરવામાં આવી હતી?
Answer: 15 ઓક્ટોબર, 1974

31. માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા 'STRIDE ' યોજના ક્યારે મંજૂર કવામાં આવી?
Answer: જુલાઈ, 2019

32. ભારતનું પ્રથમ 'NVIDIA AI ટેક્નોલોજી સેન્ટર' સ્થાપવા માટે કઈ ભારતીય સંસ્થાએ બહુરાષ્ટ્રીય ટેકનોલોજી કંપની 'NVIDIA' સાથે ભાગીદારી કરી છે?
Answer: IIT- હૈદરાબાદ

33. ભારતમાં ગૃહ મંત્રાલય દ્વારા સાયબર અને માહિતી સુરક્ષા (CIS) વિભાગની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી?
Answer: 2017

34. ભારતમાં સૌથી લાંબામાં લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય કયું છે ?
Answer: ગુજરાત

35. ભારતનું કયું બંદર અરબી સમુદ્રની રાણી તરીકે ઓળખાય છે?
Answer: કોચી

36. 'આયુષ્યમાન ભારત યોજના'નો હેલ્પલાઇન નંબર કયો છે?
Answer: 14555

37. 'માતા યશોદા ગૌરવ નિધિ'નો હેતુ શું છે?
Answer: આંગણવાડી કાર્યકરો અને મદદગારોને વીમા કવરેજ

38. ૨૦૨૨ના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ શું હતી?
Answer: જેન્ડર ઇક્વાલિટી ટૂડે ફોર અ સસ્ટેઈનેબલ ટુમોરો

39. ગુજરાતના જામનગર ખાતે કયા વર્ષમાં આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી?
Answer: 1967

40. નીચે આપેલા વિકલ્પોમાંથી ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીસ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) યોજના માટે કોણ અરજી કરી શકે છે?
Answer: ઇનક્યુબેશન અને/અથવા કૌશલ્ય વિકાસ કાર્યક્રમોને સફળતાપૂર્વક ચલાવવાનો અનુભવ ધરાવતી કોઈપણ બિન-લાભકારી ખાનગી સંસ્થાઓ

41. કૃષિ ઉત્પાદનોના પરિવહનમાં ખેડૂતોને મદદ કરવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માર્ગો પર કઈ યોજના શરૂ કરવામાં આવી છે?
Answer: કૃષિ ઉડાન યોજના

42. બેઝ લાઇન સર્વેક્ષણ અને આંબેડકર હસ્તશિલ્પ વિકાસ યોજના, જે નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી)ના ઘટકોમાંનો એક છે તેનો હેતુ શો છે?
Answer: કારીગરોના ક્લસ્ટરો વિકસિત કરીને ભારતીય હસ્તકલાને પ્રોત્સાહન આપવું

43. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત, કઈ પ્ર્વૃતી કરવામાં આવે છે?
Answer: ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ તૈયાર કરીને મૂકવું

44. વેરાવળ કયા પ્રકારના કાપડના ઉત્પાદન માટે જાણીતું છે ?
Answer: રેયોન

45. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના' હેઠળ વીમાધારકના આંશિક શારીરિક અશક્તતાનાં કિસ્સામાં કેટલું કવરેજ પૂરું પાડવામાં આવે છે?
Answer: રુ. 1 લાખ

46. અટલ પેંશન યોજના હેઠળ લાભાર્થીએ ભરવાની પ્રીમિયમની રકમ જે તે વર્ષમા કયા મહિનામા વધારી કે ઘટાડી શકાય છે?
Answer: એપ્રિલ

47. ભારત સરકારની SHREYAS યોજના નીચેનામાંથી ક્યા મંત્રાલયના નેજા હેઠળ કાર્ય કરે છે?
Answer: આ તમામ

48. ભારત સરકાર દ્વારા શરુ કરેલી P.M.K.V.Y યોજનાનુ પૂરું નામ શું છે?
Answer: પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના

49. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના ઉપ-રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે?
Answer: રાષ્ટ્રપતિ

50. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ પર કઇ હાઇકોર્ટનું અધિકારક્ષેત્ર છે?
Answer: બોમ્બે હાઈકોર્ટ

51. સુપ્રીમ કોર્ટના જજ ઓછામાં ઓછા કેટલા વર્ષથી હાઈકોર્ટના જજ હોવા જોઈએ?
Answer: 5 વર્ષ

52. ગુજરાત સરકાર દ્વારા રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી?
Answer: 2009

53. વર્તમાન સમયમાં નીતિ પંચના ઉપાધ્યક્ષ કોણ છે?
Answer: શ્રી સુમન બેરી

54. હાલની પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ભારત સરકારે લોકડાઉન દરમિયાન ખેડૂતોને કેટલા પૈસા આપ્યા હતા?
Answer: રૂ. 2000

55. માનવ વિકાસ અહેવાલ કોણ બહાર પાડે છે?
Answer: સંયુક્ત રાષ્ટ્રો

56. સ્માર્ટ સિટી મિશન કોની સાથે સંબંધિત છે?
Answer: શહેરી ક્ષેત્રના વિકાસ માટે

57. પાણી પૂરવઠા યોજના અંતર્ગત કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે?
Answer: ગ્રામ્ય પાણી પૂરવઠો

58. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ મકાનો કોના નામ પર મંજૂર કરવામાં આવે છે?
Answer: ઘરની સ્ત્રી

59. મહીથી ઢાઢરના મુખપ્રદેશની વચ્ચે આવેલી કાંપથી રચાયેલી કરાડ કયા નામે ઓળખાય છે?
Answer: સુવાલીની ટેકરીઓ

60. ગરીબી ઘટાડવાની વ્યૂહરચનાના ભાગ રૂપે બિનજોડાણ ધરાવતાં રહેઠાણોને જોડાણ આપવા માટે કઈ યોજના અમલમાં છે?.
Answer: પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના

61. કઈ યોજના નાના અને સીમાંત ખેડૂતોને વૃદ્ધાવસ્થા સુરક્ષા અને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે?
Answer: પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના

62. મિશન અંત્યોદય કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે?
Answer: ગ્રામીણ વિકાસ મંત્રાલય

63. ગુજરાતના કચ્છ જિલ્લામાં કઈ વર્લ્ડ હેરિટેજ સાઈટ આવેલી છે?
Answer: ધોળાવીરા

64. નીચેનામાંથી 'UDAN' યોજનાનું પૂરૂ નામ કયું છે?
Answer: ઉડે દેશ કા આમ નાગરિક

65. પ્રવાસન શેના મુખ્ય ચાલકબળ તરીકે ઉભરી આવ્યું છે?
Answer: આર્થિક વૃદ્ધિ અને રોજગાર સર્જન

66. શંકરાચાર્યે દ્વારકામાં સ્થાપેલો મઠ કયા નામે ઓળખાય છે?
Answer: શારદાપીઠ

67. શહેરી વિસ્તારોમાં 'પંડિત દિનદયાળ આવાસ યોજના' માટેના લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે?
Answer: રૂ. 1,50,000/-

68. ગુજરાતના કયા શહેરોમાં નવી મેડિકલ કૉલેજ બાંધવામાં આવનાર છે?
Answer: રાજપીપળા, નવસારી, ગોધરા, પોરબંદર અને મોરબી

69. નીચેનામાંથી કયા પ્રોજેક્ટને હાઇવે માટેના 'સિગ્નેચર પ્રોજેક્ટ્સ' હેઠળ ગણતરીમાં લઈ શકાય નહી?
Answer: બુલેટ ટ્રેન

70. કઈ યોજનાનો હેતુ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે OBC વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે?
Answer: રાષ્ટ્રીય ફેલોશિપ

71. બાબુ જગજીવન રામ છાત્રાલય યોજના હેઠળ છાત્રાલયોના બાંધકામ/સંપૂર્ણતાની પ્રગતિની દેખરેખ અને સમીક્ષા કોણ કરે છે?
Answer: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સંયુક્ત સચિવ

72. પીએમ આવાસ યોજનાનું શ્રેષ્ઠ લક્ષણ કયું છે?
Answer: આ યોજના હેઠળ કોઈ પ્રી-પેમેન્ટ શુલ્ક નથી

73. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની યોજના 'ધ્રુવ' કયા બે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે?
Answer: કળા અને વિજ્ઞાન

74. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે રાજ્યમાં કુલ કેટલા હેલ્પ સેન્ટર્સ કાર્યરત છે?
Answer: 331

75. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સામાન્ય પ્રવાહમાં શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજનાનો લાભ લેવા માટે ધોરણ 10માં કેટલા ટકા હોવા જોઈએ?
Answer: 75% કે તેથી વધુ

76. અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની IIM/NIFT/ CEPT/NLU પરીક્ષાના તાલીમ વર્ગો માટે નાણાંકીય સહાય યોજનાનો લાભ લેવા વિદ્યાર્થી કયા ધોરણમાં અભ્યાસ કરતો હોવા જોઈએ?
Answer: ધોરણ 12

77. ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે કેટલી નગર રોજગાર વિનિમય કચેરી કાર્યરત છે?
Answer: 5

78. आजादी का अमृतमहोत्सव અંતર્ગત સ્પેશિયલ ઓલમ્પિક ભારત સંસ્થા દ્વારા ભારતભરના કેટલા દિવ્યાંગોનો હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું?
Answer: 1 લાખથી વધુ

79. 'મમતા ડોળી યોજના' અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે?
Answer: કોઈ આવક મર્યાદા નથી

80. 'મમતા સખી યોજના' અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે?
Answer: કોઈ આવક મર્યાદા નથી

81. ગ્રામીણ વિસ્તારમાં લૈંગિક અને શૈક્ષણિક તફાવત દૂર કરવાના ઉદ્દેશ માટે કઈ યોજના કાર્યરત છે ?
Answer: કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય

82. ઈલોરાની ગુફા સ્થળનું મૂળ નામ શું છે ?
Answer: વેરુળ

83. સાયમન કમિશન વિરોધી આંદોલનમાં ક્યાં નેતાનું અવસાન થયું?
Answer: લાલા લાજપતરાય

84. ક્રાંતિકારી નાયિકા રાણી ગાઇડેલ્યુ ક્યાંના હતા?
Answer: નાગાલેન્ડ

85. નીચેનામાંથી 'કોલાર ગોલ્ડફિલ્ડ' ધારવાડ પ્રણાલીની કઈ શ્રેણીનું છે?
Answer: ચેમ્પિયન શ્રેણી

86. ભારતના હવામાન વિભાગનું વડું મથક ક્યાં આવેલું છે
Answer: પુના ( મહારાષ્ટ્ર )

87. ટોક્યો ઓલિમ્પિકમાં કુસ્તીમાં સિલ્વર મેડલ જીતનાર રવિ દહિયા કયા રાજ્યના છે?
Answer: હરિયાણા

88. થોમસ કપ સાથે કઈ રમત સંબંધિત છે?
Answer: બેડમિન્ટન

89. માનવ શરીરની અંદરની કઈ પ્રક્રિયા હૃદયનો અવાજ પેદા કરે છે?
Answer: હૃદયના વાલ્વ બંધ અને ખોલવા

90. ભારતના રાષ્ટ્રીય વૃક્ષનું નામ શું છે ?
Answer: વડ

91. રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી ફરજિયાત છે ?
Answer: 30 વર્ષ

92. ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું ?
Answer: લોથલ

93. નીચેનામાંથી કયું બ્રાઇન દ્રાવણના વિદ્યુતવિભાજનનું ઉત્પાદન છે?
Answer: ક્લોરિન

94. મધની મુખ્ય શર્કરા કઈ છે?
Answer: ફ્રુક્ટોઝ

95. ડૉ. પાંડુરંગ વામન કાણેને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા?
Answer: 1963

96. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા કલાના ક્ષેત્રમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
Answer: શ્રી એસ. પી. બાલાસુબ્રમણ્યમ

97. 'વિજય દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 16 ડિસેમ્બર

98. ભારતમાં 'રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 11 મે

99. આસામ થઈને ત્રિપુરા સાથે કયા રાજ્યને જોડતી પ્રથમ જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેન જાન્યુઆરી 2022 માં શરૂ થઈ હતી?
Answer: મણિપુર

100. નવી દિલ્હીમાં 'ગરવી ગુજરાત ભવન'નું ઉદ્ઘાટન કોણે કર્યું?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી વિજયભાઈ રૂપાણી

101. 'ગૂર્જરી ભૂ' કાવ્યના રચયિતા કોણ છે ?
Answer: સુંદરમ

102. ચંદ્રયાન-2 દ્વારા કેટલા મોડ્યુલ વહન કરવામાં આવ્યા હતા?
Answer: 3

103. ગુજરાત સરકાર દ્વારા 2021 માં રાજ્યના વિકાસમાં નદીઓના યોગદાન તેમજ તેમના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે કયો તહેવાર ઉજવવામાં આવ્યો હતો?
Answer: નદી ઉત્સવ

104. નીચેનામાંથી કયો જૈનોનો સૌથી મહત્વપૂર્ણ વાર્ષિક પવિત્ર પર્વ છે?
Answer: પર્યુષણ

105. ભારતનું કયુ શહેર 'સિલિકોન સિટી' તરીકે પ્રખ્યાત છે?
Answer: બેંગ્લોર

106. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત 'ગોવર્ધન મઠ' કયા સ્થળે આવેલું છે?
Answer: પુરી

107. નીચેનામાંથી કોણ બાળ મજૂરી વિરુદ્ધ ઝુંબેશ ચલાવનાર સામાજિક કાર્યકર્તા છે?
Answer: સ્વામી અગ્નિવેશ

108. માનવ શરીરમાં નખ શેમાંથી બને છે?
Answer: કેરાટીન

109. સ્પ્રેડશીટમાં આમાંથી કયો મિશ્ર સંદર્ભ છે?
Answer: $A1

110. 'ગિફ્ટ સિટી'નું પૂરું નામ શું છે?
Answer: ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી

111. જૈન સ્થાપત્ય 'હઠિસિંહના દેરાં' ક્યાં આવેલ છે?
Answer: અમદાવાદ

112. ભૂમિતિમાં ત્રિકોણનો સૌથી પ્રખ્યાત સિદ્ધાંત કયો છે?
Answer: પાયથાગોરસનો પ્રમેય

113. પોરબંદર જિલ્લામાં માધવરાયનો મેળો કયા સ્થળે ભરાય છે?
Answer: માધવપુર (ઘેડ)

114. ટોક્સિકોલોજી શું છે?
Answer: ટોક્સિકોલોજી એ વિજ્ઞાનની એક શાખા છે જે ઝેરની પ્રકૃતિ અને અસર સાથે કામ કરે છે

115. નીચેનામાથી ભારતની પ્રથમ કોલસાની ખાણ ક્યા આવેલ છે?
Answer: રાણીગંજ

116. 'કીડી બિચારી કીડલી કીડીનાં લગનિયાં લેવાય....હાલોને કીડીબાઈની જાનમાં '- રચના કોની છે ?
Answer: ભોજાભગત

117. નીચેનામાંથી કયો પદાર્થ પૃથ્વી પરનો સૌથી સખત પદાર્થ છે?
Answer: ડાયમંડ

118. 'વિશાળે જગ વિસ્તરે નથી એક જ માનવી' કયા કવિની પંક્તિ છે?
Answer: ઉમાશંકર જોષી

119. યુનેસ્કો દ્વારા વિશ્વ માનવ ધરોહરને દર્શાવતા સાહિત્યની યાદીમાં નીચેનામાંથી કયા ગ્રંથનો સમાવેશ કરવામાં આવ્યો છે?
Answer: ઋગ્વેદ

120. ‘ત્રિપિટક’ કઈ ભાષામાં લખાયેલું છે?
Answer: પાલિ

121. જો કોઈ વ્યક્તિ કોઈ ખોરાક ગળતી વખતે અચાનક ઉધરસ શરૂ કરે, તો તે કયા અંગની અયોગ્ય હિલચાલના પરિણામે હોઈ શકે છે?
Answer: એપિગ્લોટિસ

122. કમ્પ્યુટરમાં રીડુ (Redo) કરવા માટે કઈ ટૂંકી કીનો ઉપયોગ થાય છે?
Answer: Ctrl + Y

123. નીચેનામાંથી કઈ કોશિકા શ્વસન પ્રક્રિયાનું વહન કરે છે?
Answer: મિટોકોન્ડ્રિયા

124. સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું?
Answer: રામકૃષ્ણ પરમહંસ

125. ભક્ત કવિયિત્રી ગંગાસતી ક્યાંનાં હતાં?
Answer: સમઢીયાળા

126


.ગુજરાત સરકારની કઈ યોજના હેઠળ 15656 ચેકડેમો અને 1000 ખેતતલાવડીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે?
Answer: સુજલામ સુફલામ યોજના

127


.ઉપર્યુક્ત વિડિઓમાં દર્શાવેલ વિવિધ કાર્યોએ કઈ યોજનાને અંતર્ગત કરવામાં આવશે ?
Answer: સુજલામ સુફલામ યોજના


9-8-2022

1. ફાર્મ ગેટની નજીકમાં છૂટક કૃષિ બજારોમાં કયું કૃષિ બજાર, જે ખેડૂતોના વધુ કાર્યક્ષમ વ્યવહારને પ્રોત્સાહન અને સેવા આપે છે?
Answer: ગ્રામીણ કૃષિ બજારો

2. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને મળતી વિદ્યુત પાક સંરક્ષણ સાધનો માટેની સહાય કેટલા વર્ષે મળે છે?
Answer: દર 5 વર્ષે

3. નેશનલ એગ્રીકલ્ચરલ સાયન્સ મ્યુઝિયમ (NASM) ક્યાં આવેલું છે?
Answer: નવી દિલ્હી

4. ગુજરાતમાં વધારેમાં વધારે બાળકો શાળાએ જતાં થયાં હોય તે માટે કઈ પહેલ જવાબદાર છે ?
Answer: શાળા પ્રવેશોત્સવ

5. કઈ રાષ્ટ્રીય સંસ્થાને પ્રાદેશિક ભાષાઓમાં રાષ્ટ્રીય એટલાસ નકશા તૈયાર કરવાનો અધિકાર છે?
Answer: NATMO

6. કઈ યોજના હેઠળ ધોરણ 6 થી 12 સુધીનું શિક્ષણ મફત આપવામાં આવે છે?
Answer: એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળા

7. ગુજરાતમાં આવેલ લકુલીશ યોગ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ ?
Answer: 2013

8. વિશ્વના સૌથી મોટા પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદકોમાં ૨૦૨૨માં ભારત કયો ક્રમ મેળવશે?
Answer: 3rd

9. ડીઝલ મોટર્સના ઉત્પાદન માટે ગુજરાતનું કયું શહેર પ્રથમ ક્રમે છે?
Answer: રાજકોટ

10. ગુજરાતની કુલ નિકાસમાં કેમિકલ અને પેટ્રો કેમિકલ નિકાસનો કેટલો ફાળો છે?
Answer: 27 ટકા

11. વીમા કંપની દ્વારા સેવાઓના કરપાત્ર પુરવઠાના કિસ્સામાં, ઇનવોઇસ સેવાના સપ્લાયની તારીખથી કેટલા દિવસની અવધિમાં જારી કરવામાં આવશે ?
Answer: 45 દિવસ

12. ICDનું પૂરું નામ શું છે ?
Answer: ઈન્ટર કોર્પોરેટ ડિપોઝિટ

13. ગુજરાત સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન વાસ્તવિક આવકના રૂપમાં કરવેરાની આવકની કેટલી ટકાવારી એકત્રિત કરવામાં આવે છે ?
Answer: 46 ટકા

14. ભારતમાં રાષ્ટ્રીય આવકનો અંદાજ કોના દ્વારા લગાવવામાં આવે છે ?
Answer: કેન્દ્રીય આંકડાકીય સંસ્થા

15. ગુજરાતમાં યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 1970

16. સંતરામપુરના રાજમાતા ગોવર્ધનકુમારીને તેમની કઈ વિશિષ્ટ લોકનૃત્યકલામાં આગવું પ્રદાન કરવા બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં ?
Answer: ઘુમર નૃત્ય

17. તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ?
Answer: દ્રૌપદી સ્વયંવર

18. કુમારપાળ કોના ઉત્તરાધિકારી બન્યા?
Answer: સિદ્ધરાજ જયસિંહ

19. ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું ?
Answer: છેલ્લો કટોરો

20. યજ્ઞ-યાગને લગતો વેદ કયો છે ?
Answer: યજુર્વેદ

21. 'સાદી ભાષા સાદી કડી સાદી વાત વિવેક 'કોની જાણીતી પંક્તિ છે?
Answer: શામળ

22. 'ટ્રેન ટુ પાકિસ્તાન' નવલકથા કોની છે?
Answer: ખુશવંતસિંઘ

23. અચિરાન્થેસ એસ્પેરા (અધેડો/ચિચિડા) છોડ કયા સપ્તર્ષિ (સાત ઋષિ) સાથે સંબંધિત છે ?
Answer: ભારદ્વાજ

24. ઇજાગ્રસ્ત પક્ષીઓના જીવનને બચાવવા માટે મકરસંક્રાંતિના તહેવાર પર વન વિભાગ દ્વારા કયા અભિયાનનું સંચાલન કરવામાં આવે છે ?
Answer: કરુણા અભિયાન

25. ગુજરાતમાં આવેલ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
Answer: 162.89

26. કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ?
Answer: મુંદ્રા

27. ગુજરાતમાં એકમાત્ર એકમાત્ર જળ પ્લાવિત સંવર્ધનક્ષેત્ર ક્યાં આવેલું છે?
Answer: છારી-ઢંઢ

28. ગુજરાત સરકાર દ્વારા અસરકારક, કાર્યક્ષમ અને પારદર્શક શાસનને કોમ્પ્યુટરાઈઝડ અને ઓટોમેટેડ બનાવવા માટે કઈ એપ્લિકેશન વિકસાવવામાં આવી ?
Answer: ઈ-સરકાર

29. ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશનનું સંચાલન કયા વિભાગ દ્વારા કરવામાં આવે છે ?
Answer: માહિતી અને પ્રસારણ મંત્રાલય

30. 'ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021' હેઠળ, રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરની ખરીદી પર મહત્તમ કેટલા રૂપિયાની સબસિડી આપશે ?
Answer: રૂ. 50,000

31. કયા ભારતીય વૈજ્ઞાનિકને બ્લેક હોલ પરના તેમના કાર્ય માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો?
Answer: સુબ્રહ્મણ્યન ચંદ્રશેખર

32. કઈ ભારતીય સંસ્થાએ ક્વોન્ટમ ટેક્નોલોજી પર 'સેન્ટર ઑફ એક્સલન્સ (CoE)'ની સ્થાપના કરી છે?
Answer: IIT દિલ્હી

33. કયા વેબપોર્ટલ પર કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમ થાય તો નામી કે અનામી રીતે તમામ પ્રકારના સાયબર ક્રાઇમની ફરિયાદ કરી શકો છે?
Answer: નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ

34. ભારતનો એકમાત્ર સક્રિય જવાળામુખી કઈ જગ્યાએ આવેલો છે ?
Answer: બરેન આઈલેન્ડ

35. 'સશસ્ત્ર બલ વયોવૃદ્ધ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 14 જાન્યુઆરી

36. 'સુમન યોજના' ક્યાંથી શરું કરવામાં આવી હતી?
Answer: નવી દિલ્હી

37. ભારત સરકારની કઈ યોજના હેઠળ સરકારી સુવિધાઓમાં ખાનગી ડોકટરોની ભાગીદારી સાથે ગર્ભવતી મહિલાઓ માટે દર મહિનાની 9 તારીખે મફત પ્રસૂતિ પહેલાની તપાસ કરવામાં આવે છે ?
Answer: પ્રધાન મંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન

38. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા 'સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયા (આઈડીસીએફ)-2022'નું લક્ષ્ય શું છે?
Answer: બાળપણના ઝાડાને કારણે થતાં બાળકના મૃત્યુનો દર શૂન્ય કરવો

39. સલામત ખોરાક અને તંદુરસ્ત આહાર વિશે શીખવાની તક પૂરી પાડવા માટે કયું અભિયાન શરું કરવામાં આવ્યું હતું ?
Answer: ઈટ રાઇટ મેલા

40. પુનઃરચિત રાષ્ટ્રીય વાંસ મિશન કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું?
Answer: 2018

41. પ્રધાન મંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY) હેઠળ કાયમી આંશિક વિકલાંગતા પર 18-70 વર્ષની વય જૂથના હેન્ડલૂમ વણકરો/કામદારોને કેટલી રકમ મળવા પાત્ર છે?
Answer: રૂ. 1 લાખ

42. એન.ઈ.આર અને સિક્કિમમાં એમએસએમઇ પ્રમોશનનો ઉદ્દેશ શો છે?
Answer: ઔદ્યોગિક વિસ્તારોમાં MSMEs માટે માળખાકીય સુવિધાઓ બનાવવી

43. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ (CSB) ની મુખ્ય પ્રવૃત્તિઓમાંની એક કઈ છે?
Answer: રેશમ ઉદ્યોગમાં સંશોધન અને વિકાસ

44. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ?
Answer: 24

45. 'પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજના(PM-DAKSH)' ચાલુ તાલીમે પગારનું વળતર મેળવવા માટે લધુત્તમ કેટલા ટકા હાજરી હોવી જરૂરી છે ?
Answer: 80 ટકા

46. ગુજરાત સરકાર દ્વારા ' શિક્ષણ સહાય યોજના' હેઠળ 10 માં ધોરણથી 12 માં ધોરણ સુધી અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?
Answer: રુ. 500/-

47. શ્રમયોગી કલ્યાણ બોર્ડ પાસેથી નાણાકીય મદદ મેળવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યા પછી કોઈ સંસ્થા શ્રમયોગીઓ માટે આગામી વિશેષ કાર્યક્રમ ક્યારે ગોઠવી શકે છે ?
Answer: ત્રણ વર્ષ પછી

48. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પી.એમ.કે.વી. વાય) 2.0' કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2016

49. 'ફેડરલ' શબ્દ જે લેટિન શબ્દ 'foedus' પરથી આવ્યો છે તેનો અર્થ શું થાય છે ?
Answer: કરાર

50. નીચેનામાંથી કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરીને રાજ્ય વિધાનસભાની બેઠકને અનિશ્ચિત સમય માટે સમાપ્ત કરી શકાય છે?
Answer: સ્થગિત

51. ચૂંટણી પ્રચાર એક મતવિસ્તારમાં ક્યારે બંધ કરવો પડે છે??
Answer: મતદાનના 48 કલાક પહેલા

52. કર્મચારીઓના ભવિષ્ય માટે શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કઈ સંસ્થા આવે છે?
Answer: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન

53. 'બંધારણ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 26 નવેમ્બર

54. ભારતમાં કયા પ્રકારની કર પ્રણાલી જોવા મળે છે?
Answer: વિપરીત

55. રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની ઉત્પાદન પદ્ધતિને આપણે શું કહીએ છીએ?
Answer: આવક પદ્ધતિ

56. ગુજરાત સરકારનો 'સૌની' કયા પ્રકારનો સિંચાઈ પ્રોજેક્ટ છે?
Answer: લિંક પ્રોજેક્ટ

57. ગુજરાતમાં ગ્રામીણ પાણી પુરવઠા કાર્યક્રમ હેઠળ પશુઓ માટે દૈનિક પાણી પુરવઠાનો દર કેટલો છે?
Answer: 100 એલપીસીડી

58. ગુજરાતના સંદર્ભે HUDCO નું પૂરું નામ શું છે?
Answer: હાઉસિંગ અને અર્બન ડેવલ્પમેંટ કોર્પોરેશન

59. કચ્છના અખાત પાસે કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતા પુલનું નામ શું છે ?
Answer: સૂરજબારી પુલ

60. દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાની પ્રગતિને વધુ વેગ આપવા માટે કયા અભિયાન દ્વારા નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે?
Answer: ગ્રામ વિદ્યુત અભિયાન

61. ગુજરાતની 'સરદાર આવાસ યોજના-2' હેઠળ યુનિટ કોસ્ટ -1 લાખ સામે રાજય સરકાર દ્વારા કેટલાં રૂપિયાની સહાય આપવામાં આવે છે?
Answer: 40000

62. જો કોઈ વ્યક્તિ ગ્રામપંચાયતની કાર્યપદ્ધતિ અને કામને લગતાં રેકર્ડની નકલ માંગે તો કેટલાં દિવસમાં રેકર્ડની નકલ નિયત ફી લઈને આપવાની હોય છે?
Answer: પંદર

63. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે લોહા કેમ્પિંગ હેઠળ કેટલા મેટ્રિક ટન લોખંડ એકત્ર કરવામાં આવ્યું હતું?
Answer: 134.25

64. ગુજરાતમા પ્રવાસન વિભાગ દર વર્ષે 'સમર ફેસ્ટિવલ'નું આયોજન ક્યાં કરે છે?
Answer: સાપુતારા

65. સ્કાઇટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સમા ક્યા ભારતીય એરપોર્ટને ભારત અને દક્ષિણ એશિયામા સર્વશ્રેષ્ઠ ડોમેસ્ટિક એરપોર્ટનો પુરસ્કાર મળ્યો ?
Answer: બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ

66. સાગરમાલા પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો?
Answer: માર્ચ -2015

67. હાઇ સ્પીડ રેલ તાલીમ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ?
Answer: વડોદરા

68. નાબાર્ડ (NABARD) નું પૂરું નામ શું છે ?
Answer: નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ

69. ગુજરાતના કયા બે શહેરો વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવનાર છે ?
Answer: અમદાવાદ-રાજકોટ

70. ફોસ્ટર કેરના સંદર્ભમાં SFCAC નું પૂરું નામ શું છે?
Answer: સ્પોન્સરશિપ અને ફોસ્ટર કેર એપ્રુવલ કમિટી

71. શિષ્યવૃત્તિ યોજના PMSS નું પૂરું નામ શું છે?
Answer: પ્રાઈમ મિનિસ્ટર સ્પેશિયલ સ્કોલરશીપ સ્કીમ

72. PM-YASASVI યોજના હેઠળ પોસ્ટ મેટ્રિકમાં પાત્ર વિદ્યાર્થીઓને બેંક ખાતામાં સ્કોલરશિપ તરીકે કેટલી રકમ જમા કરવામાં આવે છે?
Answer: રૂ. 5000-20000/-

73. કઈ યોજના હેઠળ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરનાર લાભાર્થી કોઈ પણ શહેરની વાજબી ભાવની દુકાનમાંથી સબસિડીવાળું અનાજ ખરીદી શકે છે?
Answer: વન નેશન વન રેશન કાર્ડ યોજના

74. પ્રિમિટિવ ટ્રાયબલ ગ્રુપ- પીટીજી ધો.1થી 8ના વિદ્યાર્થીઓ માટે મળવાપાત્ર શિષ્યવૃત્તિની રકમ કેટલી છે ?
Answer: 1350

75. મુનિ મેતરજ યોજના હેઠળ ધોરણ 3 થી 8 હોસ્ટેલર વિદ્યાર્થીને 10 માસ માટે વાર્ષિક કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે?
Answer: રૂપિયા 8000

76. ખેલકૂદનાં તમામ અભિલાષી રમતવીરોમાં રમત-ગમતનાં અદ્યતન જ્ઞાન અને કૌશલનો પ્રચાર પ્રસાર કરવાનાં ધ્યેયથી સરકારશ્રી દ્વારા કઇ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે?
Answer: સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી.

77. ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓના ઇનોવેશન અને રિસર્ચને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કયા ઓનલાઇન ટ્રેનિંગ પ્રોગ્રામનો પ્રારંભ કરાયો હતો?
Answer: બેઝિક્સ ઓફ વર્નાક્યુલર ઇનોવેશન પ્રોગ્રામ.

78. પંચમહાલ જિલ્લાના સ્વાતંત્ર્યસેનાનીઓ અને ભીલ સેવકોમાં ક્યા કયા આદિવાસી મહાનુભાવોના નામ આવે છે ?
Answer: આ તમામ

79. 'જનની સુરક્ષા યોજના'ના લાભાર્થી કોણ છે?
Answer: ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની પ્રસૂતા

80. આંગણવાડી કેન્દ્ર પર મહિનામાં એક બુધવારે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ?
Answer: મમતા દિવસ

81. દરિયાકાંઠાના બર્થ યોજના હેઠળના ફ્લેગશિપ પ્રોજેક્ટ્સ સાગરમાલા પ્રોગ્રામને કેટલા રાજ્યોમાં વહેંચવામાં આવ્યો છે ?
Answer: 8

82. અમદાવાદમાં આવેલું અટીરા શાના માટે જાણીતું છે ?
Answer: કાપડ -સંશોધન

83. ભારતમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત કયા બે સ્ટેશનો વચ્ચે થઈ હતી ?
Answer: મુંબઈ અને થાણે

84. વલભી શેના માટે પ્રખ્યાત હતું?
Answer: બૌદ્ધ ધર્મના શિક્ષણનું કેન્દ્ર

85. નીચેનાં શહેરોમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ કયું સૌથી અધિક વિસ્તૃત હતું?
Answer: ધોળાવીરા

86. નીચેનામાંથી કયો પ્રદેશ ધરતીકંપના અત્યંત ઊંચા જોખમવાળા વિસ્તારમાં આવેલો છે?
Answer: હિમાલયન વિસ્તાર

87. અરુણાચલ અને આસામને જોડતો ' ભૂપેન હજારિકા સેતુ ' લોકાર્પણ કોના હસ્તે દ્વારા કરવામાં આવ્યું છે ?
Answer: શ્રી નરેન્દ્ર મોદી

88. કયા ભારતીય ક્રિકેટરને 2021 માં ICC પુરૂષ ક્રિકેટ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
Answer: સૌરવ ગાંગુલી

89. લિયોનેલ મેસ્સી કયા દેશનો છે?
Answer: આર્જેંટીના

90. નીચેનામાંથી કયું કાર્ય માનવ યકૃતનું છે?
Answer: બધા વિકલ્પો સાચા છે.

91. દૂધની શુદ્ધતા ચકાસવા માટે કયું સાધન વપરાય છે?
Answer: લેક્ટોમીટર

92. ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવે છે ?
Answer: 19-1(D)

93. રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ?
Answer: 5 વર્ષ

94. સિંઘભુમ તાંબાનો વિસ્તાર ક્યાં સ્થિત છે?
Answer: બિહાર

95. નીચેનામાંથી કયો ઉર્જાનો સૌથી સ્વચ્છ સ્ત્રોત છે?
Answer: પવન ઊર્જા

96. કયા ભારતીય એરોસ્પેસ વૈજ્ઞાનિકે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)માં કામ કર્યું અને "વિકાસ" એન્જિનની શોધ કરી?
Answer: એસ. નામ્બી નારાયણન

97. આયર્ન ઓરમાંથી લોખંડનું નિષ્કર્ષણ કઈ પ્રક્રિયાથી થાય છે ?
Answer: રીડકશન

98. પુરુષોત્તમ દાસ ટંડનને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1961

99. વર્ષ 2016 માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાંથી નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા?
Answer: ડાહ્યાભાઈ શાસ્ત્રી

100. રાષ્ટ્રીય બાળમજૂરી વિરોધ દિવસ ક્યારે ઉજવાય છે ?
Answer: 30 એપ્રિલ

101. 'વિશ્વ પુસ્તક કોપી રાઈટ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 23 એપ્રિલ

102. ગુજરાતમાં 'મરીન નેશનલ પાર્ક' ક્યાં આવેલ છે ?
Answer: કચ્છના અખાતમાં

103. કયા રાજ્યમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રીય કસ્ટમ્સ અને GST મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું?
Answer: ગોવા

104. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં 'આખ્યાનશિરોમણિ' કોણ ગણાય છે?
Answer: પ્રેમાનંદ

105. પ્રસિદ્ધ નવલકથા 'આનંદમઠ' કોણે લખી હતી?
Answer: બંકિમચંદ્ર ચેટર્જી

106. વિશ્વનું સૌથી મોટું પ્રાણી કયું છે?
Answer: બ્લુ વ્હેલ

107. નીચેનામાંથી કઈ એક સ્ટેન્ડ અલોન નેવિગેશન સિસ્ટમ છે?
Answer: NavIC

108. સંતા આપા દાનાના શિષ્યનું નામ શું છે?
Answer: આપા ગીગા

109. કોણ ડાંગની દાદી તરીકે જાણીતું છે?
Answer: પૂર્ણિમાબેન પકવાસા

110. નીચેનામાંથી કઈ સાહિત્યિક કૃતિઓ ગુપ્તકાળ દરમિયાન રચવામાં આવી હતી?
Answer: ઋતુસંહાર

111. રામાયણમાં કુલ કેટલા કાંડ છે ?
Answer: 7

112. ઓણમ કયા મલયાલમ કેલેન્ડર મહિનામાં શરૂ થાય છે?
Answer: ચિંગમ

113. 'ક્વિન ઓફ ધ ડેક્કન' તરીકે કયુ શહેર જાણીતું છે?
Answer: પુણે

114. ભારતમાં કયા રાજ્યમાં ધૃષ્ણેશ્વર જ્યોતીર્લીંગ મંદિર આવેલું છે?
Answer: મહારાષ્ટ્ર

115. એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે કયા વર્ષે ન્યૂયોર્ક શહેરમાં 'ઇસ્કોન' (ISKCON)ની સ્થાપના કરી હતી?
Answer: 1966

116. મે 2019 માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દ્વારા ઓડિશાને કેટલી નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવી હતી?
Answer: 1000 કરોડ

117. કોરોના વાયરસ શું છે?
Answer: તે વાયરસનો મોટો પરિવાર છે અને તે નિડોવાયરસના પરિવારનો છે..

118. નીચેનામાંથી કોને કોમ્પ્યુટરના મગજ તરીકે ગણવામાં આવે છે?
Answer: સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ

119. મોનિટરને CPU સાથે જોડવા માટે કયા પોર્ટનો ઉપયોગ થાય છે?
Answer: વી.જી.એ.

120. પ્રખ્યાત શોર મંદિરો ક્યાં સ્થિત છે?
Answer: મહાબલીપુરમ

121. કર્ણાવતી પહેલા આજનું અમદાવાદ શહેર કયા નામથી જાણીતું હતુ?
Answer: આસાવલ

122. કયો ગ્રહ લાલ રંગનો છે ?
Answer: મંગળ

123. અવશેષોના વૈજ્ઞાનિક અધ્યયનને શું કહેવામાં આવે છે ?
Answer: પેલેઓન્ટોલોજી

124. 'श्रमः एव जयते' આ કોનું ધ્યેય વાક્ય છે?
Answer: શ્રમ મંત્રાલય

125. ભવાઈના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
Answer: અસાઈત ઠાકર

126


.ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ કઈ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને એક ટાઇમ સંપર્ણ ભોજન ,દૂધ સંજીવની IFA અને કેલ્શિયમની ગોળી તથા આરોગ્ય અંગે સમજણ અપાશે ?
Answer: પોષણ ક્ષુધા યોજના

127


.ઉપરોક્ત વિડીયોમાં જણાવ્યા મુજબ કઈ યોજના હેઠળ પ્રથમવાર દેશના ગામડાંઓની પ્રોપર્ટીની ડિજીટલ મેપિંગ કરવામાં આવે છે અને ડિજીટલ પ્રોપર્ટી કાર્ડ નિકાળી આપવામાં આવે છે ?
Answer: પ્રધાનમંત્રી સ્વમિત્ત્ યોજના


10-8-2022


1. સમગ્ર દેશમાં ગુજરાત કયા પાકમાં ૪૭% ઉત્પાદન સાથે અગ્રણી છે?
Answer: મગફળી

2. એક દેશી ગાયથી કેટલા એકરમાં પ્રાકૃતિક ખેતી થઈ શકે છે?
Answer: 30

3. ખેડૂતો માટે કઈ સરકારી યોજના દુષ્કાળ, ભારે વરસાદ અને કમોસમી વરસાદ જેવા 3 જોખમોને આવરી લે છે?
Answer: મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના

4. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શ્રવણની ક્ષતિ ધરાવતા વ્યક્તિઓ માટે લોન્ચ કરવામાં આવેલ શબ્દકોશનું નામ જણાવો?
Answer: ભારતીય સાઇન લેંગ્વેજ ડિક્શનરી

5. નવી શિક્ષણ નીતિ-2020માં નીચેનામાંથી કયો અભ્યાસક્રમ નાબૂદ કરવામાં આવ્યો છે?
Answer: એમ. ફિલ.

6. વિદેશમાં અભ્યાસ કરવા માટે ઉજ્જવળ કારકિર્દી ધરાવતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મહત્તમ કેટલી લોન આપવામાં આવે છે?
Answer: 15 લાખ

7. ગુજરાત સરકારની ઉચ્ચશિક્ષણ માટે સહાય અંગેની યોજનાઓ અંતર્ગત અપાતી એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના અન્વયે પાત્રતા માટે અરજદારે ઉચ્ચ અભ્યાસ અર્થે શિડ્યુલ્ડ બેંક પાસેથી કઈ તારીખ પછીથી એજ્યુકેશન લોન લીધેલ હોવી જોઈએ?
Answer: 4 જુલાઈ, 2017

8. સૂર્યશક્તિ કિસાન યોજના હેઠળ ખેડૂતોને સબસિડી તરીકે કેટલા ટકા રકમ મળે છે?
Answer: 60 Percentage

9. પીએમ-કુસુમ યોજનામાં કેટલા ઘટકો છે?
Answer: 3

10. અકોટા સોલાર બ્રિજ પ્રોજેક્ટ થકી પ્રતિદિન કેટલા યુનિટ વીજળી ઉત્પાદન થાય છે?
Answer: 3940 યુનિટ

11. ગુજરાતના 2022-23 બજેટ અંતર્ગત ક્યાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ઊભી કરવાની જોગવાઈ કરવામાં આવી છે ?
Answer: બીલીમોરા

12. LDSનું પૂરું નામ શું છે ?
Answer: લિક્વિડ ડિપોઝિટ સ્કીમ

13. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત ત્રીજી વખત) થયેલ ગ્રામ પંચાયતો (5000 સુધીની વસ્તીવાળા) ને પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: Rs. 10,00,000

14. ભારતમાં રોજગારીનો બીજો સૌથી મોટો સ્ત્રોત કયા ક્ષેત્રમાં છે ?
Answer: કાપડ

15. નીચેનામાંથી કયા સર્જકે બાળ સાહિત્ય આપ્યું છે ?
Answer: ગિજુભાઈ બધેકા

16. રંગઅવધૂત મહારાજનું મૂળ નામ શું હતું ?
Answer: પાંડુરંગ વિઠ્ઠલા વળામે

17. લોથલમાં વસતા હડપ્પીય સંસ્કૃતિના લોકોએ કઈ ધાતુમાંથી ચોક્કસ માપ દર્શાવતી ફૂટપટ્ટી બનાવી હતી ?
Answer: હાથીદાંત

18. ગુજરાતના તાજમહેલ તરીકે ઓળખવામાં આવેલ 'મણિમંદિર' કયા જિલ્લામાં છે ?
Answer: મોરબી

19. ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ કયાં થયો હતો ?
Answer: નડિયાદ

20. રામાયણ પ્રમાણે શબરીએ કયા ઋષિના આશ્રમની સફાઈ કરી હતી ?
Answer: માતંગ ઋષિ

21. 'ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ'ને કયો એવોર્ડ મળ્યો છે?
Answer: બૂકર

22. ભારતમાં બજેટ પ્રણાલીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી
Answer: 1860

23. બ્યુટીઆ મોનોસ્પર્મા (ખાખરો/પલાશ) વૃક્ષ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
Answer: શ્રી ધર્મનાથ સ્વામી

24. ભારતમાં ઓછા ભય હેઠળ પણ સંકટની નજીકની કોટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
Answer: 92

25. પર્યાવરણીય વિજ્ઞાન અને જૈવવિવિધતાના ક્ષેત્રમાં કયો ફેલોશિપ એવોર્ડ આપવામાં આવ્યો છે ?
Answer: બી.પી.પાલ નેશનલ એન્વાયર્મેન્ટ ફેલોશિપ એવોર્ડ

26. ગુજરાત વન વિભાગના વર્ષ 2018ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે ગીધ (Vultures Species)ની સંખ્યા કેટલી છે ?
Answer: 820

27. જૈવ વિવિધતાની દૃષ્ટિએ ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે ?
Answer: છઠ્ઠું

28. નીચેનામાંથી ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
Answer: વિધવા પ્રમાણપત્ર

29. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ગ્રીન મિશન યોજના અંતર્ગત કઈ-કઈ સેવાઓનો સમાવેશ કરવામાં આવેલ છે ?
Answer: જૈવવિવિધતા જેવી ઇકો-સિસ્ટમ સેવાઓમાં સુધારો/વધારો કરવો

30. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કઈ જોગવાઈ અનુસાર કરવામાં આવી હતી ?
Answer: પાણી અધિનિયમ, 1974

31. STRIDE યોજનાના પ્રથમ ઘટકમાં કેટલું અનુદાન આપવામાં આવે છે ?
Answer: 1 કરોડ

32. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે?
Answer: તિરુવનંતપુરમ

33. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું કાર્ય કયા ત્રણ સ્તંભો પર આધારિત છે?
Answer: બુદ્ધિ, અમલીકરણ અને સંકલન

34. ભારત સરકારના કયા મંત્રાલયે સાયબર ક્રાઇમનો સામનો કરવા માટે મહિલાઓ અને બાળકો માટે સાયબર અપરાધ નિવારણ (CCPWC)ની યોજના અમલી કરી છે ?
Answer: ગૃહ વિભાગ

35. ઉજ્જૈનમાં કઈ નદીના કિનારે કુંભમેળો યોજાય છે ?
Answer: ક્ષિપ્રા

36. નેશનલ એઇડ્સ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ પોલીસી ક્યારે શરૂ કરવામાં આવી હતી?
Answer: 1992

37. 'સંજીવની એક્સપ્રેસ બાઇક સર્વિસ'નો હેતુ શું હતો ?
Answer: બહુહેતુક આરોગ્ય કાર્યકર દ્વારા કોવિડ દર્દીના ઘરે મુલાકાત અને થર્મલ ગન પરીક્ષણ માટે

38. રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ દ્વારા ટેલિ-મેડિસિન સેવાઓ પ્રદાન કરવા માટે કયું પોર્ટલ શરું કરવામાં આવ્યું હતું ?
Answer: સર્વિસિસ ઇ-હેલ્થ આસિસ્ટન્સ એન્ડ ટેલિ-કન્સલ્ટેશન (SeHAT)

39. રસીઓની ગુણવત્તા જાળવવાની પ્રક્રિયાને શું કહેવાય છે ?
Answer: શીત શૃંખલા (કોલ્ડ ચેઇન)

40. પ્રધાનમંત્રી કૌશલ્ય વર્ધન યોજના હેઠળ તાજેતરમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં કેટલા વાંસ આધારિત કૌશલ્ય વર્ધન કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું?
Answer: 4

41. પેટન્ટ ફાઈલ કરવાની ફીમાં સ્ટાર્ટઅપને રિબેટ તરીકે કુલ ખર્ચની કેટલા ટકા રકમ મળવાપાત્ર છે?
Answer: 80 Percentage

42. DMIC પ્રોજેક્ટ હેઠળ કેટલાં રાજ્યો આવરી લેવામાં આવ્યા છે?
Answer: 6

43. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત, ઈલેક્ટ્રોનિક મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે?
Answer: કલા જાથાઓ, શેરી નાટકો, લોકગીતો વગેરે દ્વારા ઇચ્છનીય વર્તનને પ્રોત્સાહન આપવા માટે શેરી નાટક કરવા

44. ભારતનું સૌપ્રથમ 'પેટ્રોલિયમ અને પેટ્રો રસાયણ બંદર' કયું છે ?
Answer: દહેજ

45. ભારત સરકારની 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ યોજના'માં પ્રૂફ ઓફ કન્સેપ્ટ, અથવા પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ અથવા પ્રોડક્ટ ટ્રાયલની માન્યતા માટે મહત્તમ કેટલી નાણાકીય સહાયનો લાભ મેળવી શકાય છે ?
Answer: રુ. 20 લાખ

46. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની ઉચ્ચ શિક્ષણ પુરસ્કાર યોજના હેઠળ B.D.S./B.A.M.S./B.H.M.S વિદ્યાર્થીને પ્રવેશ માટે કેટલી રકમની મદદ મળે છે ?
Answer: રૂ.7500

47. ગુજરાત સરકારની શ્રમ નિકેતન યોજનાનો લાભ લેવા માટે GIDC માં શ્રમયોગીઓની સંખ્યા કેટલી હોવી જોઈએ ?
Answer: 15 હજારથી વધુ

48. ભારત સરકારના NCS પોર્ટલમાં NCS પાર્ટનર તરીકે નીચેનામાંથી કયા ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
Answer: આ તમામ

49. સંસદ દ્વારા બંધારણ હેઠળ ભારતની સત્તાવાર ભાષા અંગેની જોગવાઈમાં સુધારો કઈ રીતે થઈ શકે છે ?
Answer: તેના સભ્યોની સાદી બહુમતી

50. મુસ્લિમ મહિલા (લગ્ન પરના અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019 ક્યારે અમલમાં આવ્યો?
Answer: 19 સપ્ટેમ્બર 2018

51. ધ સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર બિલ 2014 હેઠળ ક્યા શહેરમાં સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચરને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓનો દરજ્જો જાહેર કરવામાં આવ્યો છે?
Answer: ભોપાલ

52. વર્તમાન સમયમાં આયોજનપંચનું સ્થાન કઈ નવી સંસ્થાએ લીધું છે?
Answer: નીતિપંચ

53. ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા?
Answer: લોર્ડ વિલિયમ બેંટિક

54. અગ્નિપથ યોજના હેઠળ ઓછામાં ઓછા કેટલા સમયગાળા માટે ઉમેદવારો સેનામાં જોડાયેલા રહેશે?
Answer: 4 વર્ષ

55. IGST માં “I” નો અર્થ શું છે?
Answer: ઇંટિગ્રેટેડ

56. ભૂગર્ભ જળ તપાસ માટે ગુજરાતમાં GWRDC હેઠળ કઈ યોજના કાર્યરત છે?
Answer: નર્મદા પાણી પુરવઠા અને જળ સંસાધન વિભાગ

57. સૌરાષ્ટ્ર-નર્મદા અવતરણ યોજના કયા નામથી ઓળખાય છે?
Answer: સૌની યોજના

58. ડીસેલીનેશન પ્લાન્ટની ખૂબી કઈ છે?
Answer: દરિયાના પાણીમાંથી મીઠું પાણી બનાવવું

59. શહેરી વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવા માટે ઓછામાં ઓછી કેટલી વસ્તી હોવી જોઈએ ?
Answer: 1 મિલિયન

60. ગુજરાત રાજ્યમાં કેટલી જિલ્લા પંચાયતો છે?
Answer: 33

61. ખેડૂતોને સવારે 5 થી રાત્રે 9 સુધી વીજળી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના લાગુ કરવામાં આવી છે?
Answer: ગુજરાત કિસાન સર્વોદય યોજના

62. દેશી બોવાઈન(ગાય) ઓલાદોના વિકાસ અને સંરક્ષણ માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
Answer: રાષ્ટ્રીય ગોકુલ મિશન

63. મેરીટાઇમ અને શિપબિલ્ડીંગમાં સેન્ટર ઓફ એક્સેલન્સનું કાર્ય શું છે
Answer: મેરીટાઇમ અને શિપબિલ્ડીંગ સેક્ટરમાં માનવબળ પૂરું પાડવું

64. અંબાજી મંદિર ગુજરાતની કઈ પર્વતમાળામાં આવેલું છે?
Answer: અરવલ્લી

65. ભારતમાં તમારી ટ્રેનને ટ્રૅક કરવા માટેની સત્તાવાર સાઇટ કઈ છે?
Answer: einquiry.indianrail.gov.in

66. નીચેનામાંથી કયું શહેર ટેરાકોટા મંદિરો માટે જાણીતું છે?
Answer: બિષ્ણુપુર

67. તાલુકા અને જિલ્લા મથકો વચ્ચે જોડાણ સુધારવા માટે કઈ યોજના દાખલ કરવામાં આવી છે ?
Answer: કિસાનપથ

68. 'ભારતમાલા પરિયોજના' દ્વારા ભારતના કેટલા જિલ્લાઓને જોડવામાં આવનાર છે ?
Answer: 550

69. ગુજરાતમાં 'નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત' ની સ્થાપના ક્યારે થઈ હતી?
Answer: 16મે, 2013

70. કઈ સંસ્થાઓ અસ્વીકાર્ય બાળકોને છત, ખોરાક, તબીબી સહાય અને જીવન કૌશલ્યની તાલીમ આપે છે?
Answer: બાળ કલ્યાણ સંસ્થાઓ

71. કયા મંત્રાલય હેઠળ શાળા ગુણવત્તા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે?
Answer: માનવ સંસાધન મંત્રાલય

72. મે 2020ની મિશન સાગર યોજના હેઠળ શું મિશન હાથ ધરવામાં આવ્યું હતું?
Answer: ભારતના દરિયાઈ ભાગીદારોના બંદરો સુધી દવાઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવી

73. આઝાદ ભારતના અંતિમ અને એક માત્ર ભારતીય ગવર્નર જનરલ કોણ હતા?
Answer: ચક્રવર્તી રાજગોપાલાચારી

74. કન્યાઓ માટેની પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપનો લાભ લેવા વિદ્યાર્થિનીઓએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ?
Answer: જૂન થી ઓગસ્ટ

75. પરિક્ષિતલાલ મજમુદાર પ્રિ.એસ.એસ.સી શિષ્યવૃત્તિ યોજના કયાથી કયા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે છે?
Answer: ધોરણ 1થી 10

76. ગુજરાતની કેટલી યુનિવર્સિટીઓમાં ડોક્ટર આંબેડકર ચેર ઉભી કરવામાં આવી છે?
Answer: 5

77. સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો લાભ લીધેલ હોય તો લાભાર્થીને ટ્રેડ માર્ક રજિસ્ટ્રેશન ફીમાં કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે?
Answer: 50 Percentage

78. 19મી સદીમાં 'નાયકા ચળવળ' ઊભી કરી સ્થાનિક રિયાસતો અને બ્રિટિશ શાસન સામે બળવો કરનાર રૂપસિંહ નાયક્નો જન્મ ક્યાં થયો હતો?
Answer: જાંબુઘોડા રાજયના ઝીંઝરી ગામે

79. ઘરેલુ હિંસા સામે સ્ત્રી રક્ષણ અધિનિયમ-૨૦૦૫ હેઠળ જરૂરિયાતમંદ પીડિત મહિલાઓ માટે શું કાર્યરત છે ?
Answer: નારી સંરક્ષણ ગૃહ

80. 'નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન' અંતર્ગત બેન્કો પાસેથી ઓછા વ્યાજે કેટલી રકમનું ધિરાણ આપવામાં આવે છે ?
Answer: 1 થી 10 લાખ

81. રાજ્ય સરકાર દ્વારા ધો.10 અને ધો.12માં અભ્યાસ કરતી કન્યાઓને બોર્ડની પરીક્ષા ફી માંથી કેટલા ટકા મુક્તિ આપવામાં આવે છે ?
Answer: 100 Percentage

82. ઉત્તરપ્રદેશમાં મંદાકિની નદીના તટે આવેલું રામાયણપ્રસિદ્ધ પૌરાણિક પર્વતીય તીર્થસ્થળ નીચેનામાંથી કયું છે ?
Answer: ચિત્રકૂટ

83. ચંદ્રપ્રભા પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ?
Answer: ઉત્તરપ્રદેશ

84. પ્રાચીન ભારતના મહાન શસ્ત્રક્રિયા નિષ્ણાત ( સર્જન) કોણ હતા?
Answer: સુશ્રુત

85. લિંગાયત સંપ્રદાયના સ્થાપકનું નામ જણાવો.
Answer: બાસવન્ના

86. નીચેનામાંથી કયો ધોધ ભારતનો સૌથી ઊંચો ધોધ છે?
Answer: કુંચિકલ ધોધ

87. ગુજરાતમાં હમીરસર તળાવ ક્યાં આવેલું છે ?
Answer: ભુજ

88. કઇ ઓલિમ્પિક રમતમાં ફોઇલ, ઇપી અને સેબર શબ્દોનો ઉપયોગ થાય છે?
Answer: ફેન્સીંગ

89. કયા દેશે ઓલિમ્પિકમાં હોકીમાં આઠ ગોલ્ડ મેડલ મેળવ્યા છે?
Answer: ભારત

90. છોડના કયા ભાગમાં સામાન્ય રીતે પ્રકાશસંશ્લેષણ થાય છે?
Answer: પાંદડાઓ

91. રોગોના વર્ગીકરણને શું કહેવામાં આવે છે?
Answer: નોસોલોજી

92. ભારતમાં 'રાજ્યસભાના સભ્યોની ચૂંટણી' એ કયા દેશ પાસેથી લેવામાં આવેલી બાબત છે ?
Answer: દક્ષિણ આફ્રિકા

93. ભારતના ઉપરાષ્ટ્રપતિ કેટલા સમયગાળા માટે હોદ્દો સંભાળે છે ?
Answer: 5 વર્ષ

94. ભાલણે કઈ કૃતિનો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો?
Answer: કાદંબરી

95. નીચેનામાંથી કયું ખનીજ છત્તીસગઢ રાજ્યમાં કુદરતી રીતે જોવા મળે છે?
Answer: બોક્સાઈટ

96. આવર્તનનો S.I એકમ શું છે?
Answer: હર્ટ્ઝ

97. સજીવો અને પર્યાવરણ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાને શું કહેવામાં આવે છે??
Answer: ઇકોલોજી

98. નીચેનામાંથી કોને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યાં છે ?
Answer: અટલ બિહારી વાજપેયી

99. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા કલાના ક્ષેત્રમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
Answer: શ્રી સુદર્શન સાહુ

100. નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિનને કયા નામથી ઓળખવામાં આવે છે ?
Answer: પરાક્રમ દિવસ

101. 'વિશ્વ હવામાન દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 23 માર્ચ

102. સમગ્ર વિશ્વમાં 'વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 7 સપ્ટેમ્બર

103. ભારતના કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ડાર્ક સ્કાય રિઝર્વની સ્થાપના કરવામાં આવશે?
Answer: લદ્દાખ

104. શક્તિપીઠ બહુચરાજીની સ્તુતિવંદના કરતા ગરબા કયા ભક્તકવિએ રચ્યા છે ?
Answer: વલ્લભ મેવાડો

105. નેશનલ બુક ટ્રસ્ટની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી?
Answer: 1957

106. તંદુરસ્ત વ્યક્તિના પેશાબમાં ગ્લુકોઝની ટકાવારી કેટલી હશે?
Answer: 0 ટકા

107. અગ્નિ-2 મિસાઈલની સ્ટ્રાઈક રેન્જ કેટલી છે?
Answer: 2000-3500 Km

108. 100 KW સુધીના હાઇડલ પ્રોજેક્ટને ગુજરાતમાં કયા પ્રકારનો પ્રોજેક્ટ કહેવામાં આવે છે?
Answer: માઇક્રો હાઇડલ પ્રોજેક્ટ્સ

109. 'રેવન્યુ સ્ટેમ્પ' આત્મકથાની લેખિકાનું નામ શું છે?
Answer: અમૃતા પ્રિતમ

110. જહાંગીરે કયા હિંદુ ચિત્રકારને પર્શિયાના શાહ અબ્બાસ-પ્રથમનું ચિત્ર બનાવવા માટે મોકલ્યા હતા?
Answer: બિશન દાસ

111. ‘અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે?
Answer: ચાણક્ય

112. કયું શહેર ભારતના 'પિંક સિટી' તરીકે ઓળખાય છે?
Answer: જયપુર

113. 'શબરી ધામ' મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
Answer: ડાંગ

114. ગુજરાતમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
Answer: સોમનાથ

115. મધ્યપ્રદેશનું રાજ્ય વૃક્ષ કયું છે?
Answer: વડ

116. મનુષ્ય માટે જીવલેણ કોરોના વાયરસનું નામ શું છે?
Answer: SARS

117. નીચેનામાંથી કયું આંખનું બાહ્ય પડ છે?
Answer: કોર્નીઆ

118. ગ્રાફિકલ યુઝર એન્વાયરમેન્ટમાં સ્ટાન્ડર્ડ પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે?
Answer: માઉસ

119. ફિલ્મ જોવા માટે નીચેનામાંથી કયા ઉપકરણનો ઉપયોગ કરી શકાય છે?
Answer: કોમ્પ્યુટર

120. ઉત્તર ભારતમાં મંદિર-સ્થાપત્યની કઈ શૈલી છે?
Answer: નાગર-શૈલી

121. નીચેનામાંથી કઈ ભારતીય એકેડેમી રાષ્ટ્રીય સ્તરે નૃત્ય, નાટક અને સંગીતને પ્રોત્સાહન આપી રહી છે?
Answer: સંગીત નાટક અકાદમી

122. અવાજનું પ્રસરણ કયા માધ્યમમાં સૌથી વધુ ઝડપથી થાય છે ?
Answer: ઘન

123. ઇજનેરીના ક્યા ક્ષેત્રમાં રસ્તાઓ, પુલ, ઇમારતો અને જળ સંસાધનો જેવી માળખાકીય સુવિધાઓનું નિર્માણ અને જાળવણી કરવામાં આવે છે?
Answer: સિવિલ એન્જિનિયરિંગ

124. જો ભારતને જાણવું હોય તો સ્વામી વિવેકાનંદને જાણો આ કથન કોણે કર્યું છે?
Answer: રવીન્દ્રનાથ ટાગોરે

125. તમે ભલે દુબળા હો પણ કાળજુ વાઘ અને સિંહનું રાખો એવું કહેનાર નેતા કોણ હતા?
Answer: સરદાર વલ્લભભાઈ પટેલ

126


.ગુજરાત સરકારની જ્ઞાનકુંજ યોજના હેઠળ ક્સ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતી કેટલી વિદ્યાર્થીનીઓને વિનમુલ્યે શિક્ષણ અને હોસ્ટેલની સુવિધા પૂરી પાડવામાં આવે છે?
Answer: 15 હજાર

127


.રાજ્યના છેવાડાના માણસોની નાની – નાની સમસ્યાઓનું સ્થળ ઉપર નિવારણ થાય તે માટે રાજ્ય સરકારે કયા કાર્યક્રમ હેઠળ મહા અભિયાન સમગ્ર રાજ્યમાં આરંભ્યું છે.
Answer: સેવા સેતુ

11-8-2022

1. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી ડેરી સહકાર યોજના કેન્દ્ર સરકારની કઈ એજન્સી દ્વારા ચલાવવામાં આવે છે ?
Answer: નેશનલ કો-ઓપરેટીવ ડેવલોપમેન્ટ કોર્પોરેશન

2. પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનામાં કઈ સ્કીમ સમાવિષ્ટ છે ?
Answer: મેગા ફૂડ પાર્ક

3. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR)માં વૈજ્ઞાનિક સિદ્ધિઓની દેખરેખ અને મૂલ્યાંકન કરવા માટે વિકસિત અને અમલમાં મુકાયેલી મહત્વની સિસ્ટમ કઈ છે ?
Answer: એગ્રીકલ્ચરલ રિસર્ચ મેનેજમેન્ટ સિસ્ટમ (ARMS)

4. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ ઇન્સ્ટિટ્યુશન્સ ઑફ એમિનન્સ (IOEs) યોજના હેઠળ પસંદ કરાયેલ સરકારી સંસ્થાઓને કેટલું વધારાનું ભંડોળ પૂરું પાડવામાં આવશે ?
Answer: 1000 કરોડ

5. STEMM વિસ્તારમાં લિંગ ઉન્નતિ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (GOI) દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
Answer: જેન્ડર એડવાન્સમેન્ટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્સ્ટિટ્યુશન્સ (GATI)

6. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હેઠળ કઈ યોજનામાં મેડિકલ, એન્જિનિયરિંગના કોર્સના NTDNT(વિચાર વિમુક્ત જાતિ)ના વિદ્યાર્થીઓ 'ભોજન બિલ સહાય' મેળવવા માટે અરજી કરી શકે છે ?
Answer: ડી.એન.ટી.-2

7. કયા ગુજરાતી ગણિતજ્ઞએ આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કર્યું છે ?
Answer: ડૉ. પી. સી. વૈદ્ય

8. ગુજરાત સોલર પાવર પોલિસી હેઠળ સ્થાપિત સોલર પ્રોજેક્ટ્સના લાભો કેટલા વર્ષના પ્રોજેક્ટ સમયગાળા માટે મેળવી શકાશે ?
Answer: 25

9. ૨૦૨૨ સુધીમાં 'નેશનલ ઓફ શોર વિન્ડ એનર્જી' પોલિસી હેઠળ ઓફશોર વિન્ડ ઇન્સ્ટોલેશન્સનું શું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે ?
Answer: 5 GW

10. ગુજરાતનું સૌથી મોટો પાવર પ્લાન્ટ કયો છે ?
Answer: મુંદ્રા પાવર પ્લાન્ટ

11. શરૂઆતમાં કોલકાતામાં રિઝર્વ બૅન્ક ઓફ ઇન્ડિયાની કેન્દ્રીય કચેરીની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ તેને કાયમી ધોરણે ક્યાં ખસેડવામાં આવી હતી ?
Answer: મુંબઈ

12. નલ સે જલ મિશન અન્વયે દરેક ઘરને કયા વર્ષ સુધીમાં નળ થી જળ આપવાનો નિર્ણય થયો છે ?
Answer: 2024

13. શ્રી નીતિનભાઈ પટેલે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે કયા સમયગાળા દરમિયાન સેવા આપી હતી ?
Answer: 2016 થી 2021

14. ગુજરાત રાજ્યમાં, તા: 31-12-2021ની સ્થિતિએ બે બેટરીબોટો ધરાવતા માછીમારોને ઇન્વર્ટર ખરીદવા માટે કેટલી નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે ?
Answer: ₹ 8500/-અથવા ખરીદ કિંમત બે માંથી જે ઓછું હોય.

15. ભવનાથ મહાદેવનો મેળો ગુજરાતમાં કેટલાં દિવસ માટે ઉજવવામાં આવે છે ?
Answer: 5

16. હાલનું વડનગર પ્રાચીનકાળમાં કયા નામે ઓળખાતું હતું ?
Answer: આનર્તપુર

17. અકબરના કયા મંત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી ?
Answer: ટોડરમલ

18. વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલી ‘કર્ણાવતી અતીતની ઝાંખી’ કયાં આવેલી છે ?
Answer: સંસ્કાર કેન્દ્ર-અમદાવાદ

19. ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયક કોણ હતા ?
Answer: હેમુ ગઢવી

20. સંસ્કૃતમાં સૌપ્રથમ વ્યાકરણનો ગ્રંથ રચનાર વ્યાકરણશાસ્ત્રી કોણ હતા ?
Answer: પાણિની

21. ભારતમાં કઈ પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો ?
Answer: ભીલી

22. કયા આંદોલનને ગાંધીજીએ 'હિમાલય જેવડી ભૂલ' ગણાવી હતી ?
Answer: અસહકાર

23. આઝાદીરચતા ઇન્ડિકા (લીમડો) છોડ કયા નક્ષત્ર સાથે સંબંધિત છે ?
Answer: ઉત્તરા ભાદ્રપદ

24. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Echiura જોવા મળે છે ?
Answer: 11

25. ગુજરાતમાં આવેલ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
Answer: ઈ.સ. 1979

26. ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે ?
Answer: કચ્છ

27. નીચેનામાંથી કોનો સમાવેશ અરવલ્લી પર્વતમાળામાં થતો નથી ?
Answer: રતનમહાલનો ડુંગર

28. ભારત સરકાર દ્વારા જનજાતિ ગૌરવ દિવસ ક્યારે ઉજવાય છે ?
Answer: 15 નવેમ્બર

29. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદઘાટન કયા દિવસે થયું હતું ?
Answer: 31 ઓકટોબર, 2018

30. ગુજરાત સરકાર દ્વારા વન વિસ્તાર વધારવા માટે કઈ યોજના શરૂ કરી છે ?
Answer: પ્લગ નર્સરી યોજના

31. માણસના વાળ અને નખમાં કયું પ્રોટીન હોય છે ?
Answer: કેરાટિન (Keratin)

32. નીચેનામાંથી કયું સ્પેસ ટેલિસ્કોપ છે ?
Answer: હબલ

33. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પ્રથમ રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ક્યા વર્ષમાં તૈયાર કર્યો હતો ?
Answer: 2016

34. વિશ્વનો સૌથી ઊંચો સડકમાર્ગ કયો છે ?
Answer:  ઉમલિંગ લા પાસ

35. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને કયા દિવસ તરીકે ઓળખવવામાં આવે છે ?
Answer: રાષ્ટ્રીય એકતા દિવસ

36. 'લક્ષ્ય યોજના' કયા વર્ષે શરું કરવામાં આવી હતી ?
Answer: 2017

37. 'મુસ્કાન યોજના' કયા વય જૂથના બાળકો માટે છે ?
Answer: 0-12 વર્ષ

38. જન્મ અને મૃત્યુ નોંધણી માટે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા ગુજરાતના આરોગ્ય અને કલ્યાણ વિભાગે કઈ એપ્લિકેશન વિકસાવી છે ?
Answer: ઈ-ઓળખ

39. 'જનની સુરક્ષા યોજના'નો લાભ કોને મળે છે ?
Answer: બી.પી.એલ. કાર્ડ ધારક પ્રસૂતા મહિલા

40. આંતરરાષ્ટ્રીય સહયોગ (આઈસી) યોજનાનો પેટા ઘટક કયું છે ?
Answer: એમએસએમઇ માટે બજાર વિકાસ સહાય (MDA)

41. ઉચ્ચ ગુણવત્તાની હેન્ડલૂમ પ્રોડક્ટ્સના બ્રાન્ડિંગ માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કઈ બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી છે ?
Answer: ઇન્ડિયા હેન્ડલૂમ

42. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?
Answer: મધમાખી વ્યવસ્થાપનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી

43. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: મંત્રાલયની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે વ્યક્તિઓ અને SMEમાં જાગૃતિ ફેલાવવી

44. કર્ણાટક રાજ્યમાં સ્થિત બાબા બુદાનની ટેકરીઓ કયા ખનિજના ખોદકામ માટે પ્રખ્યાત છે ?
Answer:  કાચું લોખંડ

45. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આપવામાં આવતા રાજ્ય શ્રમવીર પારિતોષિક અંતર્ગત કેટલી રોકડ રકમ આપવામાં આવે છે ?
Answer: રૂ.10000

46. ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના અંતર્ગત ડિગ્રી ધારક અથવા ઉચ્ચ સ્નાતક લાયકાત ધરાવતા લાભાર્થીને કેટલા રુપિયાનું માસિક સ્ટાઈપેંડ આપવામાં આવે છે ?
Answer: રુ.3000

47. ભારત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ જન શિક્ષણ સંસ્થાન (JSS)નો હેતુ શું છે ?
Answer: જિલ્લાઓમાં પરંપરાગત કૌશલ્યોને ઓળખવા અને પ્રોત્સાહન આપવું

48. ભારત સરકારના 'પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર (પી.એમ.કે.કે)'ની રચના કયા મિશન હેઠળ કરવામાં આવી હતી ?
Answer: સ્કીલ ઇન્ડિયા

49. કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત માત્ર કયા ગૃહમાં રજૂ કરી શકાય છે ?
Answer: લોકસભા

50. સુપ્રીમ કોર્ટમાં મૂળ અધિકારક્ષેત્ર કયો છે ?
Answer: તમામ આંતર-રાજ્ય અથવા કેન્દ્ર-રાજ્ય વિવાદોમાં

51. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ છે ?
Answer: 3

52. મૂળભૂત અધિકાર ભારતના બંધારણના કયા ભાગમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે ?
Answer: ભાગ -3

53. કઈ સંસ્થા ભ્રષ્ટાચાર રોકવા માટેની એક વૈધાનિક સંસ્થા છે ?
Answer: કેન્દ્રીય સતર્કતા આયોગ

54. કઈ યોજના હેઠળ સામાન્ય વીમા યોજનાઓ પર સેવા કરમાંથી મુક્તિ આપવામાં આવશે ?
Answer: નિર્માયા યોજના

55. નીચેનામાંથી કઈ સેવાને GST બિલ હેઠળ મુક્તિ આપવામાં આવી છે ?
Answer: શૈક્ષણિક સેવાઓ

56. ભારતના ચાર રાજ્યોમાં સિંચાઈ અને વીજળીની સુવિધા માટે 2017માં સરદાર સરોવર ડેમનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

57. ગુજરાત રાજ્ય સરકાર 'સ્વજલધારા કાર્યક્રમ' હેઠળ કેટલા ટકા ખર્ચ ઉઠાવે છે ?
Answer: 90 Percentage

58. 'ડિજિટલ ઈન્ડિયા' અંતર્ગત દેશનું પ્રથમ ડિજિટલ શહેર કયું બન્યુ છે ?
Answer: ગાંધીનગર

59. 'NUHHP' નું પૂરું નામ શું છે ?
Answer: નેશનલ અર્બન હાઉસિંગ અને હેબિટેટ પોલિસી

60. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ, બાંધવામાં આવેલ આવાસ એકમ કોના નામે હોવું જોઈએ ?
Answer: ઘરના સ્ત્રી સભ્ય

61. 20 લાખથી ઓછી વસ્તી હોય ત્યાં તાલુકા પંચાયતોની રચના કેવા પ્રકારની હોય છે ?
Answer: મરજિયાત

62. કાયદાકીય જોગવાઈ મુજબ બે ગ્રામસભા વચ્ચેનો ગાળો કેટલાં માસથી ઓછો હોવો જોઈએ નહીં ?
Answer: ત્રણ મહિના

63. નાગેશ્વર જ્યોતિર્લિંગ કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: દ્વારકા

64. જામનગર પાસે ક્યા ટાપુનો સમુહ છે ?
Answer: પિરોટન

65. ભારતીય રેલ્વે માટે ટિકિટિંગ, કેટરિંગ અને પ્રવાસન સેવાઓ પૂરી પાડતી કઈ ભારતીય જાહેર ક્ષેત્રની સંસ્થા છે ?
Answer: ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)

66. વર્ષ 2020માં ક્યા રાજ્યમાં ભારતના સૌથી લાંબા સિંગલ લેન મોટરેબલ સસ્પેંશન બ્રિજ (ડોબર-ચાંદી બ્રિજ)નું ઉદઘાટન થયેલું ?
Answer: ઉત્તરાખંડ

67. 'PM ગતિ શક્તિ'માં કેટલા મંત્રાલયો સામેલ છે ?
Answer: 16

68. નેશનલ એક્સપ્રેસ હાઈવે-2 (NE2) ક્યાં આવેલો છે ?
Answer: હરિયાણા

69. અમદાવાદમાં સૌથી લાંબો એલિવેટેડ કૉરિડૉર ક્યાં આવેલો છે ?
Answer: ગોતા થી સોલા સાયન્સ સિટી

70. સમાજકલ્યાણના સંદર્ભમાં SJE વિભાગનું પૂરું નામ શું છે ?
Answer: સોશિયલ જસ્ટિસ એંડ એમપાવરમેન્ટ

71. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા SC વિદ્યાર્થીઓમાં નવીનતા અને સાહસને પ્રોત્સાહન આપવા માટે વેન્ચર કેપિટલ ફંડ હેઠળ 'આંબેડકર સોશિયલ ઈનોવેશન એન્ડ ઈન્ક્યુબેશન મિશન'(ASIIM) ક્યારે શરૂ કર્યું ?
Answer: 2020

72. મિશન સાગર યોજનાના મિશન-1 હેઠળ ભારત તરફથી કોવિડ રાહત સહાય મેળવનારા કયા રાષ્ટ્રો હતા ?
Answer: મોરેશિયસ, સેશેલ્સ, મેડાગાસ્કર, કોમોરોસ અને લા રિયુનિયન

73. ભારતના સૌપ્રથમ વાઈસરોય(હિંદી વજીર) કોણ હતા ?
Answer: લોર્ડ કેનીંગ

74. પ્રિમિટિવ ટ્રાયબલ ગ્રુપ-પીટીજી ધો.9 થી 10ના વિદ્યાર્થીઓ માટે મળવાપાત્ર શિષ્યવૃત્તિની રકમ કેટલી છે ?
Answer: 2250

75. ગુજરાતમાં લઘુમતી માટે ઉચ્ચતર માધ્યમિક શિષ્યવૃત્તિ યોજનાનો લાભ કયા વિદ્યાર્થીઓ મેળવી શકે છે ?
Answer: ધોરણ 11 થી ધોરણ 12

76. ફેલોશિપ સ્કીમનો લાભ લેવા વિદ્યાર્થીની કૌટુંબિક આવક વધુમાં વધુ કેટલી હોવી જોઈએ ?
Answer: 2.5 લાખ

77. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2022માં દાહોદના કયા સ્થળેથી વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું ?
Answer: ખરોડ

78. અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મેડિકલ અને ઇજનેરી પ્રવેશ પરીક્ષા માટેની ખાસ કોચિંગ યોજના દ્વારા રાજ્યના કેટલાં આદિવાસી જિલ્લાઓમાં NEET, GUJCAT અને JEEના વિનામૂલ્યે કોચિંગ ક્લાસ ચલાવવામાં આવે છે ?
Answer: 14

79. 'સબલા યોજના'માં મહિલાઓના કયા વય જૂથને આવરી લેવામાં આવે છે ?
Answer: 11-18 વર્ષ

80. 'જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ' અંતર્ગત કયા લાભો મળે છે ?
Answer: આપેલ પૈકી બધા જ

81. કેન્દ્ર સરકારની 'સુકન્યા સમૃદ્ધિ યોજના'નો મુખ્ય ઉદ્દેશ શો છે ?
Answer: કન્યાઓને આર્થિક સમૃદ્ધિ બક્ષવી

82. ગુજરાતમાં બિનપિયત ઘઉંની ખેતીથી જાણીતો બનેલો સમભૌગોલિક સંજોગ ધરાવતો કુદરતી પ્રદેશ કયો છે ?
Answer: ભાલ પ્રદેશ

83. કયા શહેરને ભારતની આઈસ્ક્રીમ રાજધાની તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: મેંગ્લોર

84. ભારતમાં આધુનિક ટપાલ પધ્ધતિની શરૂઆત કોના સમયમાં થઈ હતી ?
Answer: ડેલહાઉસી

85. ગાંધીજીને કયા દેશમાં રંગભેદની નીતિનો અનુભવ થયો હતો ?
Answer: આફ્રિકા

86. નીચેનામાંથી ભારતની સૌથી લાંબી દ્વીપકલ્પ નદી કઈ છે ?
Answer: ગોદાવરી

87. નીચેનામાંથી કયો પ્રદેશ વિંધ્ય રેન્જની ઉત્તરે આવેલા જ્વાળામુખીના અપલેન્ડને સૂચવે છે ?
Answer: માલવા ઉચ્ચપ્રદેશ

88. SAIનું પૂરું નામ શું છે ?
Answer: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા

89. કયો દેશ પ્રથમ FIFA વર્લ્ડ કપ જીત્યો હતો ?
Answer: ઉરુગ્વે

90. 'ઉણપ રોગ' શબ્દની વ્યાખ્યા કરો
Answer: વિટામિન્સ, મિનરલ્સની ઉણપથી થતા રોગોને ઉણપથી થતા રોગો કહેવાય છે.

91. માનવ શરીરમાં સામાન્ય ધબકારાનો દર કેટલો હોવો જોઈએ ?
Answer: 60-100 ધબકારા પ્રતિ મિનિટ

92. રાષ્ટ્ર ધ્વજમાં લીલો રંગ શાનું પ્રતીક છે ?
Answer: સમૃદ્ધિ

93. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના હોદ્દાની જોગવાઈ કરવામાં આવેલ છે ?
Answer: અનુચ્છેદ-52

94. હટ્ટી સોનાની ખાણ ભારતના કયા રાજ્યમાં સ્થિત છે ?
Answer: કર્ણાટક

95. નીચેનામાંથી ઝારખંડમાં કોલસાની ખાણો ક્યાં સ્થિત છે ?
Answer: ઝારીયા

96. કઈ પ્રક્રિયામાં ઓક્સિજન દૂર કરવામાં આવે છે ?
Answer: રિડક્શન

97. સાઇટ્રસ(ખાટાં) ફળોમાં કયું વિટામિન ભરપૂર માત્રામાં હોય છે ?
Answer: વિટામિન C

98. સત્યજિત રેને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1992

99. નીચેનામાંથી કોને વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
Answer: મુઝફ્ફર હુસૈન બેગ

100. રાષ્ટ્રીય અગ્નિશમન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 14 એપ્રિલ

101. 'વિશ્વ વિરાસત દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 18 એપ્રિલ

102. મુસાફરોને તેમનો ખોવાયેલો સામાન પરત મેળવવાનું સરળ બનાવવા ભારતીય રેલવે દ્વારા કયું મિશન શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: અમાનત

103. ભારતનું કયું શહેર પિંક સિટી તરીકે ઓળખાય છે ?
Answer: જયપુર

104. ગુજરાતી સાહિત્યમાં 'ડોલન શૈલી'ના કવિ કોને કહેવામાં આવે છે ?
Answer: ન્હાનાલાલ

105. 'ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર'- ભાષાની આ પ્રસિદ્ધ પંક્તિ કોની છે ?
Answer: કવિ અખો

106. નીચેનામાંથી કયો ખંડ વિશ્વનો સૌથી મોટો ખંડ છે ?
Answer: એશિયા

107. બ્રહ્મોસ કયા પ્રકારની મિસાઈલ છે ?
Answer: ક્રુઝ મિસાઇલ

108. સીબીઆઈપીનું કયું આંતરરાષ્ટ્રીય જર્નલ પાવર, રિન્યુએબલ એનર્જી અને વોટર રિસોર્સિસ ક્ષેત્રો પર માહિતી પ્રદાન કરે છે ?
Answer: વોટર એન્ડ એનર્જી ઇન્ટરનેશનલ જર્નલ

109. જેસલ તોરલની સમાધિ કયા શહેરમાં આવેલી છે ?
Answer: અંજાર

110. મહાયાન બૌદ્ધ ધર્મના સંદર્ભમાં ભાવિ બુદ્ધ કોણ છે ?
Answer: મૈત્રેય

111. રામાયણની રચના કરીને 'આદિકવિ'નું બિરૂદ પ્રાપ્ત કરનાર કવિ કોણ છે ?
Answer: વાલ્મીકિ

112. પુષ્કર ઊંટ મેળાનું આયોજન કયું રાજ્ય કરે છે ?
Answer: રાજસ્થાન

113. મહાકાલેશ્વરનું પ્રખ્યાત મંદિર કયા શહેરમાં આવેલુ છે ?
Answer: ઉજ્જૈન

114. ભારતના કયા રાજ્યમાં બૈદ્યનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
Answer: ઝારખંડ

115. ભારતમાં પ્રખ્યાત 'પદ્મનાભસ્વામી મંદિર' ક્યાં આવેલું છે ?
Answer: તિરુવંતપુરમ, કેરળ

116. ડેનમાર્કનું ચલણ કયું છે ?
Answer: ક્રોને

117. માનવશરીરની ત્વચા, જ્યારે વધુ પડતા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે, ત્યારે ત્વચાના રંગદ્રવ્યોને કારણે કાળી થઈ જાય છે. તે ચામડીના રંગદ્રવ્યોનું નામ શું છે ?
Answer: મેલેનિન

118. નીચેનામાંથી કયો ઓપરેશનના આધારે કમ્પ્યુટરનો પ્રકાર નથી ?
Answer: રીમોટ

119. ગૂગલ ક્રોમ શું છે ?
Answer: વેબ બ્રાઉઝર

120. 18મી સદીની શરૂઆતમાં બાંધવામાં આવેલ જંતર-મંતર શું છે ?
Answer: ખગોળીય અવલોકન સંકુલ

121. જૈન સ્થાપત્ય 'હઠિસિંહના દેરાં'નું બાંધકામ કોણે કરાવ્યું હતું ?
Answer: હઠિસિંહ કેસરીસિંહ શેઠ

122. મધમાં મુખ્ય ઘટક કયું છે ?
Answer: ફ્રુકટોઝ

123. કઈ કંપનીએ જુલાઈ 2022માં સ્ટાર્ટઅપ સ્કૂલ ઈન્ડિયા(SSI) લોન્ચ કરી ?
Answer: ગૂગલ

124. 'उत्तिष्ठ जाग्रत प्राप्य वरान्निबोधत्' ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો-સ્વામી વિવેકાનંદ દ્વારા અપાયેલ આ ઉપદેશ વાક્ય કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલ છે ?
Answer: કઠોપનિષદ

125. ભારતનું સૌપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં સ્થાપવામાં આવેલ છે ?
Answer: જામનગરના દરિયા કિનારે

126


.આપેલ વિડીયો અનુસાર વર્ષ 2018 માં ગુજરાત સરકારની કઈ યોજના હેઠળ ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે સાઇકલ આપવામાં આવી ?
Answer: સરસ્વતી સાધના યોજના

127


.સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોની આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગો અને બીમારીઓના સ્ક્રીનીંગથી સારવાર સુધીના મહાઅભિયાન 'નિરામય ગુજરાત'નો ક્યાંથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે ?
Answer: પાલનપુર


12-8-2022

1


.પ્રસ્તુત વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓ માટેની કઈ યોજના વિશેની માહિતી આપવામાં આવી છે?
Answer: સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી

2


.ભારત સરકારની સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી અંતર્ગત બીજી કઈ યોજનાને પણ આ યોજના દ્વારા આવરી લેવામાં આવી છે ?
Answer: વોકલ ફોર લોકલ

3. ખેતીમાં આદુ, હળદરને કયા મસાલા/સ્પાઇસ કહેવાય છે ?
Answer: રાઇઝોમેટીક સ્પાઇસ

4. પશુપાલનની કઈ સહાય માટે મીની કીટ આપવામાં આવે છે ?
Answer: ઘાસચારા

5. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચરલ રિસર્ચ ફોર નેશનલ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન સિસ્ટમ (NARES) લાઇબ્રેરીઓ હેઠળ કૃષિ પુસ્તકાલયોનું ઇ-કન્સોર્ટિયમ કયું છે ?
Answer: કન્સોર્ટિયમ ફોર ઇ રિસોર્સ ઇન એગ્રિકલચર (CeRA તરીકે પ્રખ્યાત)

6. ગુજરાતની શાળાઓનું આમૂલ પરિવર્તન લાવવા માટેનો પ્રૉજેક્ટ કયો છે ?
Answer: મિશન સ્કૂલ્સ ઑફ એકસેલન્સ

7. 'ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ'ની BCK-12 સાધનસહાય સ્કીમ (મેડિકલ, એન્જિનિયરિંગ, ડિપ્લોમા સ્ટુડન્ટ્સ ઓન્લી) યોજનામાં વિદ્યાર્થી કોઈ પણ અભ્યાસક્રમ દરમિયાન કેટલી વખત અરજી કરી શકે ?
Answer: પ્રથમ વર્ષમાં એક જ વાર (માત્ર નિયમિત વિદ્યાર્થી માટે)

8. અનુસૂચિત જનજાતિના લોન મેળવનાર લાભાર્થીએ અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ ભારતમાં તેમની સેવાઓ ઓછામાં ઓછી કેટલા વર્ષ માટે આપવાની બાંહેધરી આપવાની હોય છે ?
Answer: 5 વર્ષ

9. ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલ, એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની JEE, GUJCET, NEET જેવી પરીક્ષાઓની તૈયારી માટે ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચિંગ માટે વિદ્યાર્થી દીઠ કેટલી મહત્તમ વાર્ષિક સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 20,000/-

10. પીએમ-કુસુમ યોજનાનો ઉદ્દેશ કયો છે ?
Answer: બિન-અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતોમાંથી વિદ્યુત ઊર્જાની સ્થાપિત ક્ષમતાનો હિસ્સો વધારવાની સાથે-સાથે ભારતમાં ખેડૂતો માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાનો

11. ગુજરાતના કયા જિલ્લામાંથી બોકસાઇટ મળે છે ?
Answer: જામનગર

12. ગુજરાત સરકારની વીજ કરમુક્તિ માટેની સત્તાવાર વેબસાઇટ કઈ છે ?
Answer: ceiced.gujarat.gov.in. 

13. નીચેનામાંથી કયું ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ નથી ?
Answer: બેકિંગ વગરના સોવેરિયાન બોન્ડ્સ

14. ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટ સામે કેટલા ટકાની લોન મેળવી શકાય છે ?
Answer: 85 Percentage

15. તા. 31-12-2021ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ભરૂચ જિલ્લામાં કેટલી સેવા સહકારી મંડળીઓને ધિરાણ અને વસુલાત વૃદ્ધિ સહાય આપવામાં આવેલ છે ?
Answer: 12

16. ભારતમાં રાજકોષીય નીતિ કોના દ્વારા ઘડવામાં આવી છે ?
Answer: નાણાપ્રધાન

17. પાશ્ચાત્ય સાહિત્યમાં ગ્રીક ફિલસૂફ એરિસ્ટોટલે કયા સ્વરૂપની વિચારણા કરી છે ?
Answer: ટ્રેજેડીની વિભાવના

18. ક્રાંતિવીર બિરસા મુંડાનો જન્મ ક્યાં થયો હતો ?
Answer: ઉલીહાત-ઝારખંડ

19. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા?
Answer: મહર્ષિ અરવિંદ ઘોષ

20. ક્રાંતિવીર બિરસા મુંડાનો જન્મ ક્યાં થયો હતો ?
Answer: ઉલીહાત-ઝારખંડ

21. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા ?
Answer: મહર્ષિ અરવિંદ ઘોષ

22. ગુજરાતમાં આવેલ વિશ્વકક્ષાની ડિઝાઈન ઇન્સ્ટિટયૂટનું નામ શું છે ?
Answer: NID

23. ગુજરાતમાં ટીપ્પણી નૃત્ય કઈ પ્રજાતિ સાથે સંકળાયેલ છે ?
Answer: સીદી

24. ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો ?
Answer: પહેલી

25. ક્યા બંગાળી ફિલ્મસર્જકને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે ?
Answer: સત્યજિત રાય

26. 'ગાઈડ' નવલકથાના લેખક કોણ છે ?
Answer: સલમાન રશદી

27. વન વિભાગના અંતર્ગત કઈ જાતિના લોકોને લાભ મળે તે માટે કિસાન શિબિર યોજના અમલમાં છે ?
Answer: બક્ષીપંચ જાતિના

28. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કુલ ભૌગોલિક વિસ્તારના 15430 ચોરસ કિ.મી. વનવિસ્તાર હતો તે વધીને 2014-15માં કેટલા ચોરસ કિ.મી.નો થયો ?
Answer: 1510

29. ગુજરાતમાં આવેલ હિંગોળગઢ વાઇલ્ડલાઇફ સેન્ચુરી કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
Answer: 1.54

30. ગિરનાર રોપવેનું ભૂમિપૂજન કોણે કર્યું હતું ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

31. ભારત સરકાર દ્વારા આઝાદીના 75મા વર્ષે સ્વતંત્રતા સંગ્રામ, વિચારો, સિદ્ધિઓ, સંઘર્ષ, કાર્યો - સંકલ્પો - આ પાંચ સ્તંભોને અનુલક્ષીને ક્યા પ્રકારના મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ?
Answer: આઝાદી કા અમૃત મહોત્સવ

32. વિશ્વ પૃથ્વી દિવસ -2022ની થીમ કઈ છે ?
Answer: ઓન્લી વન અર્થ

33. ગુજરાત સરકાર દ્વારા વર્ષ -2019નો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને મળ્યો હતો ?
Answer: શ્રી સિદ્ધાર્થ રાંદેરિયા

34. બેરોમીટરની શોધ કોણે કરી ?
Answer: ટોરીસેલી

35. સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અને રાજ્યના લોકોને આંતરિક સુરક્ષા પૂરી પાડવાનો મુખ્ય હેતુ ગુજરાત સરકારના કયા વિભાગનો છે ?
Answer: ગૃહવિભાગ

36. ઓવરસ્પીડથી થતા અકસ્માતને રોકવા ગૃહવિભાગ દ્વારા કઈ નિધિ અમલમાં મૂકવામાં આવી છે ?
Answer: ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ

37. રેખાંશની કુલ સંખ્યા કેટલી છે ?
Answer: 360

38. 'લક્ષ્ય યોજના'ના લાભાર્થી કોણ છે ?
Answer: તમામ સગર્ભા બહેનો

39. વિશ્વ ડૉક્ટર્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 1લી જુલાઈ

40. 2021માં ભારતના વડાપ્રધાન દ્વારા બાળકો માટે 'PM-Cares યોજના' કયા ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી હતી ?
Answer: કોવિડ-19 રોગચાળામાં માતાપિતા અથવા વાલી બંને ગુમાવનારા બાળકોને ટેકો આપવા માટે

41. 'રાષ્ટ્રીય રસીકરણ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 19 જાન્યુઆરી

42. MSME હેઠળ ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ (ZED) યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2016

43. DPIIT માન્ય સ્ટાર્ટ-અપ્સના નફાને કેટલાં વર્ષના બ્લોક માટે આવકવેરામાંથી મુક્તિ મળે છે ?
Answer: 3 વર્ષ

44. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?
Answer: મધમાખી ઉછેરમાં ઉપલબ્ધ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવો

45. નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી)ના ઘટકોમાંનાં એક એવા ડાયરેક્ટ બેનીફિટ ટુ આર્ટિસન્સ (ડીબીએ) યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: કારીગરોને આરોગ્ય અને જીવનવીમા જેવી કલ્યાણકારી સહાય પૂરી પાડવી

46. ભારત ડાયનામિક્સ લિમિટેડ સેન્ટર કયાં સ્થિત છે ?
Answer: હૈદરાબાદ

47. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના' હેઠળ લાભાર્થીએ કેટલું વાર્ષિક પ્રીમિયમ ભરવાનું હોય છે ?
Answer: રૂ. 436/-

48. ગુજરાત રાજ્યમાં કેટલી જિલ્લા રોજગાર વિનિમય કચેરીઓ કાર્યરત છે ?
Answer: 48

49. ભારત સરકાર દ્વારા'પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના'નો લાભ લેવા માટે લાભાર્થીની લઘુત્તમ વય મર્યાદા કેટલી હોવી જરૂરી છે ?
Answer: 15 વર્ષ

50. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હેઠળ કાર્યરત સંસ્થા N.S.D.C નું પૂરું નામ શું છે?
Answer: નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન

51. જમ્મુ અને કાશ્મીર ઓફિશિયલ લેંગ્વેજ બિલ 2020 હેઠળ કેટલી સત્તાવાર ભાષાઓ જાહેર કરવામાં આવી છે ?
Answer: 5

52. ભારતનું બંધારણ કયા બિલ માટે વિશેષ પ્રક્રિયા પ્રદાન કરે છે ?
Answer: મની બિલ

53. FIRનું આખું નામ શું છે ?
Answer: ફસ્ટ ઇન્ફોર્મશન રીપોર્ટ

54. ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં કયા અધિનિયમ હેઠળ ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?
Answer: ધ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અધિનિયમ, 2009

55. ભારતના સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ?
Answer: ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

56. કઈ યોજના હેઠળ સામાન્ય વીમા યોજનાઓ પર સેવા કરમાં મુક્તિ આપવામાં આવે છે ?
Answer: નિર્મયા યોજના

57. ભારતીય નૌકાદળની અભય વર્ગની કોર્વેટ કઈ છે?
Answer: આઇએનએસ અજય

58. અમૃત યોજનાનું આખું નામ શું છે ?
Answer: અટલ મિશન ફોર રિજ્યુવેનેશન અને અર્બન ટ્રાસ્ફોર્મેશન

59. સૌની યોજનાની લિંક-4નો શિલાન્યાસ કયા શહેરમાં કરવામાં આવ્યો હતો ?
Answer: રાજકોટ

60. ભારત સરકાર કઈ સિંચાઈ યોજના હેઠળ 20થી 2000 હેક્ટર સ્થાનિક વિસ્તારોને સિંચાઈનો લાભ આપવા માટે મોટી સંગ્રહ ટાંકી બાંધવામાં મદદ કરે છે ?
Answer: સરફેસ ફ્લો સિંચાઈ યોજના

61. પુખ્ત માનવશરીરમાં કેટલા ટકા પાણી હોય છે ?
Answer: 55-60 %

62. પંચાયત કોની પાસેથી સરકારી લોન લઈ શકે છે ?
Answer: રાજ્ય સરકાર

63. પંચાયતો માટે કયા પ્રકારના ખાસ પંચની જોગવાઈ કરવામાં આવી છે ?
Answer: નાણાપંચ

64. ગુજરાતમાં 'આત્મનિર્ભર ગ્રામયાત્રા' (તા-18-11-2021થી તા-20-11-2021)ની ઉજવણી શેના અંતર્ગત કરવામાં આવી હતી ?
Answer: આઝાદી કા અમૃત મહોત્સવ

65. ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય સ્થળો કેટલા છે ?
Answer: 3

66. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે કયા વર્ષમાં ખુલ્લો મુકવામાં આવ્યો ?
Answer: 2003

67. લક્ઝુરિયસ ટ્રેન ડેક્કન ઓડિસીનું સંચાલન કઈ કંપની કરે છે ?
Answer: તાજ ગ્રુપ ઓફ હોટેલ્સ

68. સ્વદેશ દર્શન યોજના હેઠળ રામાયણ અને બૌદ્ધ જેવા વિવિધ આધ્યાત્મિક ધારાના પ્રવાસન માળખાને મજબૂત બનાવવા ઉત્તરપ્રદેશને કેટલી નાણાકીય સહાય ફાળવવામાં આવી હતી ?
Answer: 500 કરોડ

69. મુંબઈ-અમદાવાદ વચ્ચેના પ્રથમ હાઇસ્પીડ ટ્રેન પ્રૉજેક્ટ શરૂ કરવાનો સમારોહ ક્યારે યોજાયો હતો ?
Answer: 14 સપ્ટેમ્બર, 2017

70. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેની લંબાઈ કેટલી હશે ?
Answer: 1,380 કિ.મી.

71. ગુજરાતમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ ?
Answer: 2009

72. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ પોસ્ટ મેટ્રિક અથવા પોસ્ટ માધ્યમિક તબક્કે અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સશક્તિકરણની પીએચ.ડી. સુધીના અભ્યાસ માટેની યોજના કઈ છે ?
Answer: મેટ્રિક પછીની શિષ્યવૃત્તિ PMS-SC

73. DIKSHA યોજના શું છે ?
Answer: બધા વર્ગો માટે એક ઇ-સામગ્રી અને QR એમ્બેડેડ પુસ્તક છે

74. ભારત સરકાર દ્વારા ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ (GMS) કઈ તારીખે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 5 નવેમ્બર, 2015

75. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: કોરોના વાયરસ સંકટ દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે પૂરતો ખોરાક સુનિશ્ચિત કરવો

76. ITI શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માટે કયા પોર્ટલ પર અરજી કરવાની હોય છે ?
Answer: ડિજિટલ ગુજરાત પોર્ટલ

77. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજનાનો લાભ લેવા માટેની અરજી કયા પોર્ટલ પર કરવાની હોય છે ?
Answer: www.digitalgujarat.gov.in

78. EBC ફીમાંથી મુક્તિ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીની વાર્ષિક કૌટુંબિક આવક કેટલી હોવી જોઈએ ?
Answer: 2.5 લાખ ઓછી

79. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2022માં દાહોદનામીરાખેડીમાં શેનું લોકાર્પણ કર્યું ?
Answer: સામૂહિક આરોગ્ય કેન્દ્ર

80. ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આદિવાસી સ્વાતંત્ર્યસેનાનીઓનું રાષ્ટ્રીય સંગ્રહાલય નિર્માણ પામશે ?
Answer: નર્મદા જિલ્લામાં

81. ગુજરાત રાજ્યમાં કાર્યરત 'રાષ્ટ્રીય ઘોડિયાઘર યોજના'નો કઈ ઉંમરનાં બાળકો લાભ લઈ શકે છે ?
Answer: છ માસથી ત્રણ વર્ષ સુધીનાં

82. મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અંતર્ગત રૂપિયા ૧ના ટોકન દરે કેટલી જમીનની ફાળવણી કરવામાં આવે છે ?
Answer: 500 ચોરસ મીટર

83. 'PURNA'નું પૂરું નામ શું છે ?
Answer: પ્રિવેન્શન ઑફ અંડરન્યુટ્રિશન એન્ડ રિડકશન ઓફ ન્યુટ્રિશનલ એનેમિયા

84. દક્ષિણ ભારતનું વિશ્વવિખ્યાત યાત્રાધામ તિરુપતિ કયા રાજ્યમાં આવેલું છે ?
Answer: આંધ્રપ્રદેશ

85. તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
Answer: મહારાષ્ટ્ર

86. ગુજરાતમાં આયુર્વેદનો પ્રચાર કોણે કર્યો હતો ?
Answer: ઝંડુ ભટ્ટ

87. પ્રાર્થના સમાજના સ્થાપક કોણ હતા ?
Answer: ડૉ. આત્મારામ પાંડુરંગ

88. નીચેનામાંથી 'બ્લ્યુ ફ્લેગ' સર્ટિફિકેશન મેળવનારો ભારતનો પ્રથમ બીચ કયો છે ?
Answer: ચંદ્રભાગા બીચ

89. નીચેનામાંથી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા રચે છે ?
Answer: શારદા

90. કટકના સ્ટેડિયમનું નામ શું છે ?
Answer: બારાબતી સ્ટેડિયમ

91. ભારતના નરૈન કાર્તિકેયન શેના માટે પ્રસિદ્ધ છે ?
Answer: ફોર્મુલા વન ડ્રાઇવર

92. રોગોના વર્ગીકરણનેકયા નામે ઓળખવામાં આવે છે ?
Answer: નોસોલોજી

93. રોગના પ્રસારણની પદ્ધતિના અભ્યાસને શું કહે છે ?
Answer: એપીડોમોલોજી

94. લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી ફરજિયાત છે ?
Answer: 25 વર્ષ

95. રાષ્ટ્રપતિને પદના શપથ કોણ લેવડાવે છે ?
Answer: ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા

96. ક્રોમાઇટ મોટે ભાગે કયા મૂળમાંથી છે ?
Answer: ઇગ્નેઔસ

97. સખત કોલસાની ઉચ્ચતમ ગુણવત્તા કઈ છે ?
Answer: એન્થ્રાસાઇટ

98. ભારતમાં આધુનિક આંકડાશાસ્ત્રના જનક કોને માનવામાં આવે છે ?
Answer: પી.સી. મહાલાનોબિસ

99. કયા વૈજ્ઞાનિકે એ હકીકત શોધી કાઢી કે ગ્રહોની વ્યવસ્થાનું કેન્દ્ર સૂર્ય છે, પૃથ્વી નથી ?
Answer: કોપર્નિકસ

100. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1990

101. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કોને કલાના ક્ષેત્રમાં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
Answer: શ્રીમતી કે.એસ. ચિત્રા

102. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે હોય છે ?
Answer: 16 મે

103. 'વિશ્વ બૌદ્ધિક સંપત્તિ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 26 એપ્રિલ

104. કોમનવેલ્થ ગેમ્સ 2022નો ઉદ્ઘાટન સમારંભ ક્યારે યોજવામાં આવ્યો ?
Answer: 28 જુલાઈ

105. એલ એન્ડ ટી (લાર્સન એન્ડ ટુબ્રો) સંરક્ષણ ઉત્પાદન એકમ ક્યાં આવેલું છે ?
Answer: હઝીરા

106. નીચેનામાંથી કયું સ્વરૂપ અરબી-ફારસી ભાષામાંથી ઊતરી આવ્યું છે ?
Answer: ગઝલ

107. ગુજરાત વિષયક ઐતિહાસિક નવલકથાઓ મુખ્યત્વે કોણે આપી છે ?
Answer: કનૈયાલાલ મુનશી

108. અંગ્રેજી મૂળાક્ષરોમાં કેટલા અક્ષરો છે ?
Answer: 26

109. ટાઉન પ્લાનિંગના સંદર્ભમાં ODPSનું પૂરું નામ શું છે ?
Answer: ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ

110. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) દ્વારા લોકોને ભૂગર્ભ જળસંસાધન સંબંધિત તમામ માહિતી પ્રદાન કરવા માટે કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ?
Answer: ભૂગર્ભ જળ સમાચાર

111. જેસલ તોરલ ફિલ્મ ગુજરાતના કયા રંગભૂમિ કલાકારની પ્રથમ ફિલ્મ છે ?
Answer: ઉપેન્દ્ર ત્રિવેદી

112. 'ગાંધાર કળા' કયા સમયગાળા સાથે સંકળાયેલી છે ?
Answer: કુષાણ કાળ

113. અજંતા અને ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?
Answer: મહારાષ્ટ્ર

114. નીચેનામાંથી કયો તહેવાર દશેરા તરીકે પણ ઓળખાય છે?
Answer: વિજયાદશમી

115. રાણી સિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે ?
Answer: અમદાવાદ

116. ઓરિસ્સાના પુરી શહેરમાં આદિ શંકરાચાર્યએ કયા મઠની સ્થાપના કરી હતી ?
Answer: ગોવર્ધન મઠ

117. ભારતના બર્ડમેન તરીકે કોણ જાણીતું છે ?
Answer: સલીમ અલી

118. ભારતના મહત્ત્વપૂર્ણ માહિતી માળખાના રક્ષણ માટે કઈ સરકારી એજન્સી જવાબદાર છે ?
Answer: નેશનલ ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રૉટેક્શન સેન્ટર (NCIIPC)

119. હ્રદય કયા સ્નાયુઓનું બનેલું હોય છે ?
Answer: કાર્ડિયાક સ્નાયુ

120. નીચેનામાંથી કયું ઉપકરણ કમ્પ્યુટર અને બાહ્ય વિશ્વ વચ્ચે સંચાર પૂરો પાડે છે ?
Answer: ઇનપુટ/આઉટપુટ (I/O)

121. નીચેનામાંથી કયા પ્રોટોકોલનો ઉપયોગ ઇ-મેઇલ માટે થાય છે ?
Answer: SMTP

122. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIMA)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 1961

123. ગુજરાતમાં 'ઢાંકની ગુફાઓ' કયા તાલુકામાં આવેલી છે?
Answer: ઉપલેટા

124. ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓઇન્ફોર્મેટિક્સ (BISAG) કયા રાજ્યમાં છે ?
Answer: ગુજરાત

125. ભારતમાં હાલ કેટલા કેન્દ્રશાસિત પ્રદેશ છે ?
Answer: 8

126. 'कर्मण्ये वाधिकारस्ते ' શ્લોક પંક્તિ કયા ગ્રંથમાં આવેલી છે ?
Answer: શ્રીમદ્ ભગવદગીતા

127. કયો રાષ્ટ્રીય ધોરી માર્ગ ગુજરાતની 'ધોરી નસ' ગણાય છે ?
Answer: નેશનલ હાઇવે નંબર 48


14-8-2022


1. ગુજરાત રાજ્યમાં કૃષિ વિભાગ દ્વારા શહેરી મહિલાઓ માટે કેટલા દિવસના તાલીમ વર્ગો યોજાય છે ?
Answer: 15

2. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને મળતી પમ્પ સેટ માટેની સહાય કેટલા વર્ષે મળે છે ?
Answer: દર 5 વર્ષે

3. યુરિયા ક્યા પ્રકારનું ખાતર છે ?
Answer: નાઇટ્રોજન ધરાવતું

4. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020ની પહેલાં શિક્ષણનીતિમાં ક્યારે સુધારો થયો હતો ?
Answer: નેશનલ એજ્યુકેશન પોલિસી 1986

5. NITTTR નું પૂરું નામ શું છે ?
Answer: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ ટીચર્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ

6. GCERT દ્વારા ક્યુ સામાયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે ?
Answer: જીવનશિક્ષણ

7. અમદાવાદ એજયુકેશન સોસાયટીના સ્થાપના કોણે કરી હતી ?
Answer: કસ્તુરભાઈ લાલભાઈ

8. રિન્યુએબલ એનર્જીક્ષેત્રે 1000 મેગાવોટનો સોલાર પાર્ક ગુજરાતમાં ક્યાં નિર્માણાધીન છે ?
Answer: ધોલેરા

9. સરદાર સરોવર પાવર હાઉસની સ્થાપિત હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર ક્ષમતા કેટલી છે ?
Answer: 1450 MW

10. PCPIRનું પૂરું નામ શું છે ?
Answer: પેટ્રોલિયમ ,કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ ઈન્વેસ્ટમેન્ટ રીજિયન

11. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કયા યાત્રાધામ ખાતે નવું એરપોર્ટ વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે ?
Answer: દ્વારકા

12. ગરીબી રેખા નીચે જીવતા અરજદાર માટે માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત માહિતી મેળવવા માટે કેટલી ફી છે ?
Answer: કોઈ ફી નથી

13. દૂધ સંજીવની યોજના હેઠળ પ્રાથમિક શાળાના બાળકોને કેટલું દૂધ પૂરું પાડવામાં આવે છે ?
Answer: 200ml

14. RBIમાં ડેપ્યુટી ગવર્નરની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે ?
Answer: 4

15. ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે ?
Answer: રાજભાષા

16. ભૂચર મોરી શાના માટે પ્રખ્યાત છે ?
Answer: અકબર-રાજપૂતો વચ્ચે યુદ્ધ

17. ગુજરાતમાં બ્રહ્માજીનું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલું છે ?
Answer: ખેડબ્રહ્મા

18. ગોરખનાથની તપોભૂમિ તરીકે કયું સ્થળ પ્રખ્યાત છે ?
Answer: ધીણોધર ડુંગર

19. ‘દર્શક’ની કઈ મહાન પ્રેમકથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે ?
Answer: ઝેર તો પીધાં છે જાણી જાણી

20. મહાવીર સ્વામીનું નિર્વાણ સ્થળ કયું છે ?
Answer: પાવાપુરી

21. મહાભાષ્યની રચના કોણે કરી છે ?
Answer: પતંજલિ

22. કર્નલ વાયલીની હત્યા બદલ કોને ફાંસી આપવામાં આવી હતી ?
Answer: મદનલાલ ઢીંગરા

23. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત કઈ જાતિના લાભાર્થીઓને નિર્ધૂમ ચૂલા યોજનાનો લાભ મળે છે ?
Answer: અનુસૂચિત જાતિના

24. ભારતમાં વનવિસ્તારની ટકાવારીનું પ્રમાણ કેટલું છે ?
Answer: 23.26 Percentage

25. ગુજરાતમાં આવેલ થોળ વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ.મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
Answer: 6.99

26. તાપી નદીનું આગમન ગુજરાતમાં કયાંથી થાય છે ?
Answer: હરણફાળ

27. નાનાગીરમાં આવેલ ડુંગરાળ પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
Answer: મોરધારના ડુંગર

28. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ક્યારે ઘડવામાં આવી હતી ?
Answer: 2003

29. કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ આપવામાં આવતા પુરસ્કાર માટેના આવેદનપત્રક કઈ વેબસાઈટ પર ઉપલબ્ધ છે ?
Answer: www.ccd.gujarat.gov.in

30. ભારત સરકારની ગ્રીન ઇન્ડિયા યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના શરુ કરવામાં આવી છે ?
Answer: ગો ગ્રીન

31. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યાં શહેરમાં IN-SPACE (ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર )નું ઉદ્ઘાટન કર્યું ?
Answer: અમદાવાદ

32. શરીરના કયા બે ભાગો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની રચના કરે છે ?
Answer: મગજ અને કરોડરજ્જુ

33. ગૃહ મંત્રાલયે ફસાયેલા પ્રવાસી મજૂરોની અવરજવર માટે સ્ટાન્ડર્ડ ઓફ ઓપરેટિંગ પ્રોસિજર ક્યારે જારી કરી હતી ?
Answer: એપ્રિલ 1, 2020

34. GUJCTOC કાયદાનું પૂરું નામ શું છે ?
Answer: ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ

35. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી વધુ ગ્રામીણ જનસંખ્યા ધરાવતું રાજ્ય કયું છે ?
Answer: ઉત્તરપ્રદેશ

36. ભારત સરકારના કયા વિભાગે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના શરૂ કરી છે ?
Answer: ફાર્માસ્યુટિકલ્સ વિભાગ, રસાયણ અને ખાતર મંત્રાલય, ભારત સરકાર

37. નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમનું લક્ષ્ય શું છે ?
Answer: દેશમાં નવજાત મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો કરવો

38. નેશનલ ઇમરજન્સી લાઇફ સપોર્ટ (એનઇએલએસ) કોર્સ હેઠળ કયા વિષયને આવરી લેવામાં આવ્યો છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

39. સમગ્ર ગુજરાતમાં યુનિવર્સલ વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત બાળકોને પીસીવી વેક્સિનના કેટલા ફ્રી ડોઝ આપવામાં આવશે ?
Answer: 3 ડોઝ

40. ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ લેધર યોજના હેઠળની સહાય રકમમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે ?
Answer: રૂ. 3 કરોડ

41. ખાદી કારીગરો માટે વર્ક-શેડ યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: ખાદી સ્પિનર્સ અને વણકરોને આવક પેદા કરવા અને કામના સારા વાતાવરણ માટે સુવિધા અને સશક્તિકરણ કરવું

42. કઈ યોજનાનો હેતુ કોયર પ્રોસેસિંગ (કાથી પર પ્રક્રિયા) કરતા પ્રદેશોમાં મહિલા કારીગરો સહિત ગ્રામીણ કારીગરોને સ્વ-રોજગારની તકો પૂરી પાડવાનો છે ?
Answer: મહિલા કોયર યોજના (MCY)

43. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત, પ્રિન્ટ મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે ?
Answer: FAQs પુસ્તિકા છાપવી

44. ગુજરાતનો સૌથી મોટો બંધ (ડેમ) કયો છે ?
Answer: સરદાર સરોવર ડેમ

45. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના કયા વર્ષમાં શરૂ થઈ હતી ?
Answer: 2015

46. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ સહાય યોજના હેઠળ પેરા મેડિકલ, નર્સિંગ, ફાર્મસી, ફીઝિયોથેરાપી, હોમીયોપેથી, આયુર્વેદ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?
Answer: રૂ. 5000/-

47. શ્રમયોગી તેની નોકરીના સમયગાળા દરમિયાન પોતાના દિવ્યાંગ બાળકો માટે સહાય યોજનાનો લાભ કેટલી વાર મેળવી શકે છે ?
Answer: એક વખત

48. 11મી મે 2022 ના રોજ National career service center for SC/ST દ્વારા જિલ્લા રોજગાર કચેરી અને નીચેનામાંથી કઈ યુનિવર્સિટી સાથે મળીને ગુજરાતમાં રોજગાર મેળો આયોજિત કરવામાં આવ્યો હતો ?
Answer: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી

49. મુખ્ય ચૂંટણી કમિશનરને કઈ કલમ હેઠળ તેમની ઓફિસમાંથી દૂર કરી શકાય છે ?
Answer: કલમ 324

50. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે ?
Answer: રાષ્ટ્રપતિ

51. ગુજરાત મનોરંજન કર (સુધારો) અધિનિયમ 2006 ક્યારે અમલમાં આવ્યો ?
Answer: 1લી એપ્રિલ, 2006

52. મિલકતનો અધિકાર કયા અનુચ્છેદમાં સમાવવામાં આવે છે ?
Answer: અનુચ્છેદ-300A

53. ભારતનુ સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
Answer: પ્રયાગરાજ

54. લેન્ડ રેકોર્ડ માટે કઈ સિસ્ટમ છે ?
Answer: ઇ-ધરા

55. ભારતના GST મોડલમાં બંધારણોની સંખ્યા કેટલી છે ?
Answer: 4

56. સરદાર સરોવર ડેમમાં કેટલા વીજ ઉત્પાદન એકમો સ્થાપિત છે ?
Answer: 2

57. ગુજરાતમાં સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કયા પ્રોજેક્ટ હાથ ધરાયેલ છે ?
Answer: પાણી પુરવઠો અને ભૂગર્ભ ગટર

58. ગુજરાત સરકાર દ્વારા કેટલી નદીઓ પર પૂર સંરક્ષણ કાર્ય ચાલી રહ્યું છે ?
Answer: 5

59. BRTS નું પૂરું નામ છે ?
Answer: બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ

60. ગ્રામ પંચાયતે કઈ સમિતિ ફરજિયાત બનાવવાની હોય છે ?
Answer: સામાજિક ન્યાય સમિતિ

61. ગુજરાત રાજયની કઈ યોજના હેઠળ ઘર વિહોણા અને કાચા આવાસ ધરાવતાં મોટા ભાગના બી.પી.એલ. કુટુંબોને આવરી લેવામાં આવ્યા છે ?
Answer: સરદાર આવાસ યોજના - 1

62. ગ્રામસભાની નોટીસ કેટલાં દિવસ પહેલાં આપવાની હોય છે ?
Answer: સાત

63. નીચેનામાંથી કઈ એશિયાની સૌથી લાંબી દ્વિ-દિશાવાળી ટનલ છે ?
Answer: ઝોજિલા ટનલ

64. 2018ની ટૂરિસ્ટ વિઝા ઓન અરાઇવલ સ્કીમ હેઠળ કેટલા દેશોના નાગરિકો આગમન પર વિઝા મેળવી શકે છે ?
Answer: 11

65. GSRTCમાં ઓનલાઇન મોબાઇલ બુકિંગ માટે કેટલો ચાર્જ ચૂકવવો પડે છે ?
Answer: 5 રૂપિયા

66. ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રો (DTC)ની યોજના હેઠળ ખાનગી સહભાગીઓને ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રો સ્થાપવા માટે કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?
Answer: નાણાકીય સહાય

67. વર્ષ 2016-17 માટે ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કેટલા કિ.મી.સુધીનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું ?
Answer: 4690 કિ.મી.

68. બોગીબીલ બ્રિજ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
Answer: બ્રહ્મપુત્રા નદી

69. જમ્મુ અને કાશ્મીરમાં આવેલ ચેનાની-નાશરી ટનલની લંબાઈ કેટલી છે ?
Answer: 11 કિ.મી.

70. સમાન તકો, સમાનતા, સામાજિક ન્યાય અને દિવ્યાંગજનોના સશક્તિકરણની ખાતરી કરવા માટે સક્ષમ વાતાવરણ બનાવવાની યોજના કઈ છે ?
Answer: દીનદયાળ વિકલાંગ પુનર્વસન યોજના

71. ધોરણ 6થી 10માં ભણતા SERO પોઝિટિવ બાળકોને SERO પોઝિટિવ શિષ્યવૃત્તિ યોજના હેઠળ શું લાભ મળવાપાત્ર છે ?
Answer: યુનિફોર્મ માટે 10 મહિના માટે રૂ. 100 અને પરચૂરણ ખર્ચ માટે રૂ. 1500/વર્ષ

72. સોનાની આયાત પરની દેશની નિર્ભરતા ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી ગોલ્ડ સ્કીમ સંબંધિત GMSનું પુરુ નામ શું છે ?
Answer: ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ (GMS)

73. વન નેશન વન રેશનકાર્ડ યોજનાનો હેતુ શો છે ?
Answer: સ્થળાંતરિત કામદારોને દેશભરની કોઈપણ વાજબી ભાવની દુકાનેથી રેશન ઉપલબ્ધ કરવવાનો

74.  એમ.ફીલ. અને પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ મેળવવા માટે આવક મર્યાદા કેટલી છે ?
Answer: 2.50 લાખ

75.  પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ફોર SC સ્ટુડન્ટ યોજનાનો લાભ કયા અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળી શકે છે ?
Answer: ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન

76. સ્પોર્ટ પોલિસી 2022-2027માં કેટલા સ્તરીય ભદ્ર રમતવીર વિકાસ કાર્યક્રમની પરિકલ્પના કરવામાં આવી છે ?
Answer: 3

77. સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજનાની શરૂઆત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્યારે કરવામાં આવી ?
Answer: જાન્યુઆરી, 2016

78. IPL 2022ની ફાઈનલ મેચમાં 'મેન ઓફ ધ મેચ' વિજેતા ખેલાડીનું નામ જણાવો.
Answer: હાર્દિક પંડયા

79. ચિરંજીવી યોજના અંતર્ગત સગર્ભા મહિલાને વાહનભાડા પેટે કોણ સહાય પૂરી પાડે છે ?
Answer: ડૉક્ટર

80. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત કયા લાભો મળે છે ?
Answer: આપેલ પૈકી બધા જ

81. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (નવી યોજના) અંતર્ગત ધિરાણ સંસ્થાઓ મારફત પ્રત્યેક જૂથને કેટલા રૂપિયાની લોન સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 1 લાખ

82. ચાંપાનેર-પાવાગઢ આર્કિયોલોજિકલ પાર્ક કયા સ્થળે આવેલો છે ?
Answer: ચાંપાનેર

83. કુંભલગઢનો કિલ્લો ક્યાં રાજ્યમાં આવેલો છે ?
Answer: રાજસ્થાન

84. પુડ્ડીચેરીમાં સ્થિત અરવિંદ આશ્રમ ક્યાં નામથી ઓળખાય છે ?
Answer: ઓરોવિલે

85. ભારતના બુલબુલ તરીકે કોણ જાણીતું બન્યું હતું ?
Answer: સરોજિની નાયડુ

86. આંદામાન અને નિકોબાર ટાપુઓ ભારતીય મુખ્ય ભૂમિના ક્યાં દક્ષિણ-પૂર્વ ભાગમાં આવેલા છે ?
Answer: બંગાળની ખાડી

87. કૃષ્ણા નદી કઈ સ્થળેથી નીકળે છે ?
Answer: મહાબળેશ્વર

88. ચેસની શરૂઆત કયા દેશમાં થઈ હતી ?
Answer: ભારત

89. ભારતે તેનો પ્રથમ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક ક્યારે જીત્યો ?
Answer: 1928

90. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ અને પ્રોફાઇલિંગ તકનીકો વિકસાવવા માટે કોણ જાણીતું છે ?
Answer: એલેક જેફ્રીસ

91. કયા ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિકે 1900ની સાલમાં એબીઓ (ABO) રક્ત જૂથની શોધ કરી હતી ?
Answer: કાર્લ લેન્ડસ્ટેઇનર

92. ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે ?
Answer: જલેબી

93. બંધારણ અમલમાં આવ્યું ત્યારે તેની ઉપર કેટલી કલમો લખવામાં આવી હતી ?
Answer: 395

94. ભારતમાં બોક્સાઈટ મુખ્યત્વે નીચેનામાંથી કયા છે ?
Answer: ગિબ્બસાઇટ

95. બ્રહ્મપુત્રા ખીણમાં કયું ખનિજ જોવા મળે છે ?
Answer: પેટ્રોલિયમ

96. લોહીમાંના કયા કણોને શરીરના 'સૈનિક' કહેવામાં આવે છે ?
Answer: WBC

97. અવકાશમાં, આપણા શરીરના વજન માં શું પરિવર્તન આવે છે ?
Answer: વજન ઘટે છે

98. ડૉ. ચંદ્રશેખર વેંકટરામનને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1954

99. ભારત સરકાર દ્વારા ૨૦૨૧માં મિથિલા પેઇન્ટિંગ માટે નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં ?
Answer: દુલારી દેવી

100. રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
Answer: 14 ડિસેમ્બર

101. ભારતમાં રાષ્ટ્રીય પ્રસારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 23 જુલાઈ

102. ભારતનું પ્રથમ ખાનગી સંચાલિત રેલવે સ્ટેશન કયા રાજ્યમાં છે ?
Answer: મધ્યપ્રદેશ

103. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક કયા શહેરમાં આવેલું છે ?
Answer: ન્યૂ દિલ્હી

104. ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ?
Answer: ભાલણ

105. અખા ભગતના ગુરુનું નામ શું હતું ?
Answer: બ્રહ્માનંદ

106. 1 કિલોમીટરમાં કેટલા મીટર હોય છે ?
Answer: 1000

107. અગ્નિ-4 કયા પ્રકારની મિસાઈલ છે ?
Answer: બેલિસ્ટિક મિસાઇલ

108. પંચમહાલના આદિવાસી ખેડૂતોને લાભ આપવા માટે બંધાયેલ પાનમ ડેમ કે જે પાનમ નદી પર આવેલો છે એ કઈ નદીની શાખા છે ?
Answer: નાઈટ્રોજન

109. ગુજરાતની પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ છે ?
Answer: લીલુડી ધરતી

110. ચીની યાત્રાળુ ફાહિયાન કયા શાસકના સમયમાં ભારત આવ્યો હતો ?
Answer: ચંદ્રગુપ્ત બીજા

111. આર્યો ભારતમાં સૌપ્રથમ ક્યા પ્રદેશમાં વસ્યા હતા ?
Answer: સિંધ અને પંજાબ

112. કુંચીકલ ધોધ ભારતમાં કયા સ્થળે આવેલો છે ?
Answer: કર્ણાટક

113. જાંબુઘોડા અભયારણ્ય ગુજરાતના કયા જીલ્લામાં આવેલું છે ?
Answer: પંચમહાલ

114. ઉત્તરાખંડમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
Answer: કેદારનાથ

115. ભારતમાં મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે ?
Answer: મદુરાઈ, તમિલનાડુ

116. ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ સ્થપતિ કોણ છે ?
Answer: બાલકૃષ્ણ દોશી

117. નીચેનામાંથી કયું રસધાનીનું કાર્ય નથી ?
Answer: લોકોમોશન-ગતિવિધિ પૂરી પાડવી

118. કોમ્પ્યુટર વચ્ચે માહિતીની આપ-લેના નિયમોના સમૂહને શું નામ આપવામાં આવે છે ?
Answer: પ્રોટોકોલ

119. કઈ પ્રવૃત્તિ ઇન્ટરનેટની એપ્લિકેશન નથી ?
Answer: સ્લીપિંગ

120. 2021ની સ્થિતિએ ગુજરાતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે ?
Answer: 4

121. ભારતમાં કયું શહેર ગોથિક આર્કિટેક્ચરના પુનરુત્થાનનું કેન્દ્ર હતું ?
Answer: મુંબઈ

122. ફળોને કૃત્રિમ રીતે પકવવા માટે કયો ગેસ વપરાય છે ?
Answer: એસીટીલીન

123. કયા ફાઇબરમાં સૌથી વધુ તાણશક્તિ છે ?
Answer: નાયલોન

124. ભારત સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલ 'सत्यमेव जयते ' આ ધ્યેય વાક્ય કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે ?
Answer: મુંડકોપનિષદ

125. ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ?
Answer: સરદાર સરોવર ડેમ

126


.આપણા દેશના દેશભક્ત ભાવિ યુવા યુથ માટે "અગ્નિપથ યોજના" કઈ સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી ?
Answer: abinet Committee on Security

127


.કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી દ્વારા ભાવિ યુવા યુથ માટે શરૂ કરવામાં આવેલી "અગ્નિપથ યોજના" માં ભરતી થયેલા જવાનો માટે કેટલો કાર્યકાળ રહેશે ?
Answer: 4 વર્ષ

15-8-2022

1. ગુજરાત રાજ્યમાં ભાંભરા પાણીના મત્સ્યોદ્યોગ માટેની તાલીમ યોજનાનો સમયગાળો કેટલો છે ?
Answer: 5 દિવસ

2. ભારતમાં કૃષિ ખાતાનો વૃદ્ધિ દર લક્ષ્યાંક અગ્નિ પૂર્વ એશિયાઇ દેશોએ પ્રાપ્ત કરેલ લક્ષ્યાંકની સાપેક્ષમાં કેવો છે ?
Answer: વધારે ઊંચો

3. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળની કઈ યોજના ઓર્ગેનિક ખેતી/ટકાઉ ખેતીને પ્રોત્સાહિત કરે છે ?
Answer: પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઉન્નત કૃષિ શિક્ષાયોજના

4. વિદ્યાર્થીઓમાં ઇનોવેશન અને સ્ટાર્ટ-અપને વિકસાવવા અને તેનું જતન કરવા સંદર્ભમાં SSIPનું પૂરું નામ શું છે ?
Answer: સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન પોલિસી

5. એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી સ્કીમ કયા વિદ્યાર્થીઓને મદદ કરે છે ?
Answer: તેજસ્વી અને જરૂરિયાતમંદ પરંતુ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ

6. કઈ તારીખે આઈટીઆઈના વિદ્યાર્થીઓ/ફ્રેશર્સ/એમઈએસ પાસ-આઉટ્સ/પીએમકેવીવાયના ઉમેદવારોને કૌશલ્ય તાલીમ આપવા માટે નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ શરૂ કરવામાં આવી હતી ?
Answer: 19 ઑગસ્ટ, 2016

7. આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદો સાંભળ્યો હતો ?
Answer: વારાણસી હિન્દુ યુનિવર્સિટી

8. સોલાર પાર્ક અને અલ્ટ્રામેગા સોલાર પાર્ક પ્રૉજેક્ટ હેઠળ ભારત સરકાર દ્વારા કેટલા સોલાર પાર્ક અને અલ્ટ્રામેગા સોલર પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે ?
Answer: 25

9. કિસાન સૂર્યોદય યોજનાની જાહેરાત કયા વર્ષે કરવામાં આવી હતી ?
Answer: 2020

10. ડિસેમ્બર 2021 સુધીમાં દેશભરમાં કેટલા મેગાવોટ ક્ષમતાના સોલાર રૂફ સ્થાપિત કરવામાં આવ્યા છે ?
Answer: 1177 MW

11. મુક્તિ અપાયેલ માલ અથવા સેવા અથવા બંનેના સપ્લાયના કિસ્સામાં નોંધાયેલ વ્યક્તિએ શું રજૂ કરવાનું હોય છે ?
Answer: પુરવઠાનું બિલ

12. કરદાતાઓ માટેના 'HSN' કોડમાં 'N'નો શું અર્થ થાય છે ?
Answer: નોમેનકલેચર

13. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત બીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: ₹ 11,50,000

14. નીચેનામાંથી કયો કર(Tax) પ્રત્યક્ષ નથી ?
Answer: વેચાણવેરો

15. ગુજરાતમાં વર્ષ 2021-22માં 'રણોત્સવ'ની ઉજવણીના સત્તાવાર મહિનાનો સમયગાળો કયો હતો ?
Answer: નવેમ્બર 2021થી ફેબ્રુઆરી 2022

16. સૂરસિંહ તખ્તસિંહ ગોહેલનું તખલ્લુસ શું છે ?
Answer: કલાપી

17. ‘ગુજરાત’ શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો ?
Answer: સોલંકીકાળ

18. સાબરકાંઠા જિલ્લામાં કયા સ્થળેથી પુરાતત્ત્વીય અવશેષો પ્રાપ્ત થયાં છે ?
Answer: દેવની મોરી

19. મહાત્મા ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજી રૂપાંતર કરનાર કયા ગુજરાતી હતા ?
Answer: મનુભાઈ પંચોળી

20. 'સ્વતંત્રતા સંગ્રામ' પુસ્તકના લેખક કોણ છે ?
Answer: વિનાયક સાવરકર

21. ગુજરાતનો કયો જિલ્લો ટાંગલિયા કળા માટે પ્રખ્યાત છે ?
Answer: સુરેન્દ્રનગર

22. 'મિડનાઇટ્સ ચિલ્ડ્રન' નવલકથાના લેખક કોણ છે ?
Answer: સલમાન રશદી

23. વન્ય પ્રાણીઓ દ્વારા કરવામાં આવતા ખેત પાકોના નુકસાનને અટકાવવા માટે ખેતરની ફરતે કાંટાળા તારની વાડ કરવા ગુજરાત સરકાર ખેડૂતોને કેટલા ટકા સહાય આપે છે ?
Answer: 50 ટકા

24. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના ઉભયજીવી જોવા મળે છે ?
Answer: 209

25. ગુજરાત વન વિભાગના વર્ષ 2020ના વન્યજીવ વસતીગણતરી પ્રમાણે નીલગાય (Roz, Nilgai- Blue Bull)ની સંખ્યા કેટલી છે ?
Answer: 251378

26. ગુજરાતનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય કયું છે ?
Answer: કમલા નહેરુ જિયોલોજીકલ પાર્ક

27. કચ્છ જિલ્લામાં આવેલા પાનધ્રો વિસ્તારમાંથી કયું ખનીજ મળી આવે છે ?
Answer: લિગ્નાઈટ કોલસો

28. મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર્સના સંદર્ભમાં 'નેશનલ ઈ-વિધાન એપ્લીકેશન'ની મોબાઈલ એપનું નામ શું છે?
Answer: mNeVA

29. 'ગુજરાત વેસ્ટ ટુ એનર્જી પોલિસી-2016'ની સુવિધા અને અમલીકરણ માટે કઈ નોડલ એજન્સી કામ કરે છે ?
Answer: ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી

30. અસંગઠિત ક્ષેત્રોના EPFO/ESICના સભ્ય ન હોય અને આવકવેરો ના ભરતાં હોય તેવા કામદારો કયું કાર્ડ કઢાવી શકે છે ?
Answer: ઇ-શ્રમ કાર્ડ

31. ભારતમાં 'સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' ક્યાં આવેલી છે?
Answer: હરિયાણા

32. ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ કઈ સંસ્થાની વ્યાપારી શાખા છે ?
Answer: ISRO

33. ગુજરાત રાજ્યમાં કેટલી મધ્યસ્થ જેલ કાર્યરત છે ?
Answer: 4

34. ભારત સરકારે સરદાર વલ્લભભાઈ પટેલના નામે ભારતની એકતા અને અખંડિતતામાં યોગદાન આપવાના ક્ષેત્રમાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયા વર્ષમાં સંસ્થાપિત કર્યો છે ?
Answer: 2019

35. ભારતમાં 2021ની સ્થિતિએ કયા વાઘ અભ્યારણ્યમાં વાઘની સૌથી વધુ સંખ્યા છે ?
Answer: કોર્બેટ ટાઇગર રિઝર્વ (સીટીઆર)

36. 'NOTTO'નું પૂરું નામ શું છે ?
Answer: નેશનલ ઓર્ગન ટિસ્યૂ ઍન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનાઇઝેશન

37. બીપીએલ (ગરીબી રેખા નીચે) નાગરિકોને રેનલ-કેર સેવાઓ પરવડે તેવી બનાવવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નીચેનામાંથી કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
Answer: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલિસિસ કાર્યક્રમ

38. 'SAANS'નું પૂરું નામ શું છે ?
Answer: સોશિયલ અવેરનેસ ઍન્ડ એક્શન ટુ ન્યુટ્રરાલાઈઝડ ન્યુમોનિયા સક્સેસફૂલી

39. મુંબઈના 19 વર્ષના નિહાલસિંહ આદર્શે વિકસાવેલી કોવ-ટેક વેન્ટિલેશન સિસ્ટમનો હેતુ શો હતો ?
Answer: પીપીઈ કિટની અંદર વેન્ટિલેશન પૂરું પાડવાનો

40. ગુજરાત સોલર પાવર પોલિસી ક્યારે લાગુ પાડવામાં આવી ?
Answer: 2021

41. વ્યાજ સબસિડી પાત્રતા પ્રમાણપત્ર હેઠળ કઈ બાબત આવરી લેવામાં આવેલ છે?
Answer: ખાદી સંસ્થાઓને પૂરતા કાર્યકારી ભંડોળની ખાતરી

42. મોટા નગરો / મેટ્રોપોલિટન શહેરોમાં અર્બન હાટસનો ઉદ્દેશ શો છે?
Answer: હસ્તકલાના વ્યક્તિઓ/વણકરને સીધી માર્કેટિંગ સુવિધાઓ પ્રદાન કરવી

43. ગુજરાતમાં રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbની મુખ્ય ભૂમિકા કઈ છે ?
Answer: રોકાણકારોની સુવિધા અને સેવાઓની

44. ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ?
Answer: ગુજરાત ખનીજ વિકાસ નિગમ

45. હાલમાં ગુજરાતમાં બાંધકામ શ્રમિકોની તબીબી સારવાર માટે કેટલા ધનવંતરી રથ કાર્યરત છે ?
Answer: 54

46. ગુજરાત સરકાર દ્વારા ' શિક્ષણ સહાય યોજના' હેઠળ મેડિકલ,એન્જિનિયરિંગ,એમ.બી.એ,એમ.સી.એ.અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?
Answer: રૂ. 5000/-

47. ગુજરાત સરકારની શ્રમ નિકેતન યોજનાના MOU ગુજરાત સરકાર અને નીચેનામાંથી કઈ GIDC ઔધોગિક એસોસિએશન વચ્ચે કરવામાં આવેલા છે ?
Answer: સાણંદ GIDC

48. 11 મે, 2022ના રોજ National Career Service Center for SC/ST દ્વારા રોજગાર મેળો કયા જિલ્લામાં આયોજિત કરવામાં આવ્યો હતો ?
Answer: સુરત

49. ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં 'સેક્યુલર' શબ્દ કયા કાયદા દ્વારા ઉમેરવામાં આવ્યો હતો ?
Answer: બેતાળીસમો સુધારો અધિનિયમ

50. ભારતમાં રાજ્યની સીમાઓ બદલવાની સત્તા કોની પાસે છે?
Answer: સંસદ

51. કયા રાજયમાં વિધાનસભાની બેઠકો સૌથી વધારે છે ?
Answer: ઉત્તરપ્રદેશ

52. ભારતની બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા?
Answer: બી.એન.રાવ

53. રાષ્ટ્રીય બાળઅધિકાર સંરક્ષણ આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
Answer: 2007

54. વ્યાજ, ફી અને ડિવિડન્ડના રૂપમાં સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવતી રકમને શું કહેવાય છે ?
Answer: કર સિવાયની આવકની રસીદો

55. GSTનું પૂરું નામ શું છે ?
Answer: ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ

56. ગ્રામીણ લોકો માટે રહેણાંકનું મકાન કઈ યોજના અંતર્ગત મળવાપાત્ર છે ?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના

57. આધુનિક ટપક સિંચાઈ પદ્ધતિના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે ?
Answer: સિમચા બ્લાસ

58. ગ્રામીણ પીવાના પાણીના પુરવઠામાં સુધારા માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલ 'હર ઘર જલ ' કયા પ્રકારનો કાર્યક્રમ છે ?
Answer: વિકેન્દ્રિત

59. અમદાવાદ શહેરના સૌપ્રથમ બનેલા પાકા રસ્તાનું નામ શું હતું ?
Answer: રીચી રોડ - ગાંધી રોડ

60. ગુજરાત રાજ્યની ગ્રામ પંચાયતોમાં કમ્પ્યુટર બ્રોડ્બેન્ડ, વીસેટ, ઇન્ટરનેટ દ્વારા ઇ-સેવાઓ કઈ યોજના હેઠળ પૂરી પાડવામાં આવી છે ?
Answer: ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના

61. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ઑક્ટોબર,2014માં જે સ્વચ્છતા - સુવિધાઓ માત્ર 39% હતી તેને ઑક્ટોબર, 2019માં કેટલા ટકા વધારવામાં આવી ?
Answer: 100 ટકા

62. સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત ગુજરાત રાજ્યને કયા વર્ષે 'ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત (ODF)' જાહેર કરવામાં આવ્યું ?
Answer: વર્ષ 2017

63. ગુજરાત સરકારની પ્રવાસન નીતિ અનુસાર 2025 સુધીમાં પ્રવાસન માટે ગુજરાતને કયા ક્રમે લાવવાનું લક્ષ છે ?
Answer: પાંચ

64. વંદે ભારત એક્સપ્રેસને મહત્તમ કેટલી ઝડપે દોડવા માટે સક્ષમ બનાવવામાં આવી છે ?
Answer: 180kmph

65. ગુજરાતની કઈ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો સો વર્ષ જૂનો પુલ આવેલો છે?
Answer: વિશ્વામિત્રી

66. પાંડવોના રથ જેવા આકારનું મંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ?
Answer: જડેશ્વર મહાદેવ

67. મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ પર કેટલા સ્ટેશન હશે ?
Answer: 12

68. સુવર્ણ ચતુર્ભુજ પ્રૉજેક્ટ ક્યારે પૂર્ણ થયો હતો ?
Answer: વર્ષ 2013

69. કમલ પથ રોડ બનાવવા માટે કેટલો ખર્ચ થયો હતો?
Answer: રૂ. 62 કરોડ

70. PMAGY (પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના)માં કયા મુખ્ય ઘટકો આવરી લેવામાં આવ્યા છે ?
Answer: ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર,સ્વચ્છતા અને પર્યાવરણ, માનવવિકાસ

71. યુવાનો માટે સશસ્ત્ર દળમાં સેવા આપવા માટે સૌથી તાજેતરની આકર્ષક ભરતી યોજના કઈ છે ?
Answer: અગ્નિપથ યોજના

72. ખેડૂતો માટે (PM AASHA) યોજનાનું પૂરું નામ શું છે ?
Answer: પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન

73. પ્રધાનમંત્રી ઇનોવેટિવ લર્નિંગ પ્રોગ્રામ કે જેનો ઉદ્દેશ હોશિયાર બાળકોની કુશળતા અને જ્ઞાનને સમૃદ્ધ કરવાનો છે તે યોજના કોના નામ પર છે ?
Answer: ધ પોલ સ્ટાર - 'ધ્રુવ તારા'

74. 'સાધન સહાય યોજના' અંતર્ગત મેડિકલના વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે કેટલી સાધન સહાય મળે છે ?
Answer: 10000 રૂપિયા

75. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાયમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં ખાનગી ટ્યૂશન ફી પેટે કેટલી રકમ મળે છે ?
Answer: 15000

76. અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની GUJCET., NEET, JEE અને PMT પરીક્ષાના તાલીમ વર્ગો માટે નાણાકીય સહાય યોજનાનો લાભ લેવા વિદ્યાર્થી કયા ધોરણમાં અભ્યાસ કરતો હોવા જોઈએ ?
Answer: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ

77. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યા અનુસાર દાહોદ દુનિયાના દેશોની કઈ માંગને પૂરી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે ?
Answer: ઇલેક્ટ્રીક રેલ્વે એન્જિન

78. ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનું કાર્યાલય કયા નામે ઓળખાય છે ?
Answer: બિરસા મુંડા ભવન - ગાંધીનગર

79. 'મુખ્યમંત્રી નાહરી કેન્દ્ર યોજના' અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ?
Answer: કોઇ નિશ્ચિત મર્યાદા નથી

80. રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ તૃતીય સ્થાને વિજેતા બનનાર મહિલા ખેલાડીઓને વાર્ષિક કેટલી રકમ પુરસ્કારરૂપે આપવામાં આવે છે ?
Answer: રૂ. 2400

81. 'કન્યા કેળવણી રથયાત્રા' અંતર્ગત યોજનાનો લાભ લેવા આવકમર્યાદા કેટલી છે ?
Answer: કોઈ આવક મર્યાદા નથી

82. કર્નાળા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે ?
Answer: પનવેલ

83. ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક નીચેનામાંથી કયા શહેરમાં છે ?
Answer: અમદાવાદ

84. પોર્ટુગીઝ બાદ ભારત આવનાર વિદેશી પ્રજા કઈ હતી ?
Answer: ડચ

85. કઈ જગ્યાએથી સંસ્કૃત ભાષાનો પ્રથમ શિલાલેખ મળી આવેલ છે ?
Answer: ગિરનાર

86. લોહિત નદી નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થાય છે?
Answer: અરુણાચલપ્રદેશ

87. દૂધસાગર ધોધ ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલો છે?
Answer: ગોવા

88. ભારતીય ખેલાડી ઉદયન માને કઈ રમત સાથે સંકળાયેલા છે ?
Answer: ગોલ્ફ

89. કઈ રમત 'ડબલ ફોલ્ટ' શબ્દ સાથે જોડાયેલી છે ?
Answer: ટેનિસ

90. નીચેનામાંથી કયું સ્વાસ્થ્યનું ચોથું પરિમાણ છે?
Answer: આધ્યાત્મિક

91. 'ઊણપ રોગ' શબ્દની વ્યાખ્યા કઈ છે ?
Answer: વિટામિન્સ, મિનરલ્સની ઊણપથી થતા રોગોને ઊણપથી થતા રોગો કહેવાય છે.

92. ભારતના બંધારણમાં 'રાજ્યનીતિના નિર્દેશક તત્ત્વો' એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે ?
Answer: આયર્લેન્ડ

93. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિના હોદ્દા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
Answer: અનુચ્છેદ-63

94. 'નિશીથ' કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર કયા સર્જક્ને મળેલ છે ?
Answer: ઉમાશંકર જોશી

95. નીચેનામાંથી ભારતમાં ખનીજોથી ભરપૂર કયો ઉચ્ચપ્રદેશ છે ?
Answer: છોટાનાગપુર ઉચ્ચપ્રદેશ

96. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
Answer: ડૉ. વિક્રમ સારાભાઈ

97. લાલ રક્તકણનું કાર્ય શું છે?
Answer: ફેફસાંમાંથી ઓક્સિજનને અંગો સુધી પહોંચાડવાનું

98. વરાહગિરિ વેંકટગિરીને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1975

99. વર્ષ 2013માં ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કોને રમતગમતના ક્ષેત્રમાં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
Answer: રાહુલ દ્રવિડ

100. 'ભારતીય તટરક્ષક દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 1 ફેબ્રુઆરી

101. ભારતમાં લાલા લજપતરાયનો જન્મદિન ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 28 જાન્યુઆરી

102. આઇપીએલના ઇતિહાસમાં 700 ચોગ્ગા ફટકારનારો સૌપ્રથમ ક્રિકેટર કોણ બન્યો ?
Answer: શિખર ધવન

103. ભારતની પ્રથમ ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી કયા રાજ્યમાં આવેલી છે ?
Answer: ગુજરાત

104. 'થોડાં આંસુ થોડાં ફૂલ'-નામે આત્મકથા કોણે લખી છે ?
Answer: જયશંકર સુંદરી

105. 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા લેખકને મળેલું ?
Answer: ઝવેરચંદ મેઘાણી

106. માર્સ ઓર્બિટર મિશન લોન્ચ કરવા માટે કયા સેટેલાઇટ લોંચ વ્હીકલનો ઉપયોગ કરવામાં આવેલ હતો ?
Answer: PSLV C-25

107. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. સિન્ધુરાષ્ટ્ર સબમરીન કયા વર્ગની સબમરીન છે ?
Answer: સિન્ધુઘોષ વર્ગ

108. ગુજરાત સરકાર દ્વારા 2013-14 સુધીમાં કેટલી સરફેસ લિફ્ટ સિંચાઈ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી હતી ?
Answer: 35888

109. ગુજરાતમાં 1000થી વધુ બારીઓ ધરાવતો મહેલ ક્યાં આવેલો છે ?
Answer: રાજપીપળા

110. બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત 'અમર સોનાર બાંગ્લા' કોણે લખ્યું હતું ?
Answer: રવીન્દ્રનાથ ટાગોર

111. 'હર્યક વંશ' ના સંસ્થાપક કોણ હતા ?
Answer: બિંબિસાર

112. દુર્ગા પૂજા કયા ભારતીય રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે?
Answer: પશ્ચિમ બંગાળ

113. રોહતાંગ પાસ પ્રવાસીઓ માટેનું આકર્ષક સ્થળ કયા રાજયમાં આવેલું છે ?
Answer: હિમાચલપ્રદેશ

114. આદિ શંકરાચાર્યે પૂર્વ ભારતમાં કયા મઠની સ્થાપના કરી હતી ?
Answer: ગોવર્ધન મઠ

115. ભારતમાં 'તિરુપતિ બાલાજી' (તિરુમાલા વેંકટેશ્વર મંદિર) ક્યાં આવેલું છે ?
Answer: ચિત્તૂર, આંધ્રપ્રદેશ

116. આ શ્રેણી જુઓ: 7, 10, 8, 11, 9, 12, ... આગળ કઈ સંખ્યા આવવી જોઈએ?
Answer: 10

117. નીચેનામાંથી કયું સોડિયમનું રાસાયણિક સૂત્ર છે?
Answer: Na

118. વેબસાઇટનું મુખ્ય પેજ કયા પ્રકારનું પેજ કહેવાય છે ?
Answer: હોમ પેજ

119. મેમરીની દૃષ્ટિએ RAMનું પૂરું નામ શું છે?
Answer: રેન્ડમ ઍક્સેસ મેમરી

120. 11મી સદીની શરૂઆતમાં કયા રાજાએ મોઢેરા સૂર્યમંદિરનું નિર્માણ કરાવ્યું હતું?
Answer: ભીમદેવ પ્રથમ

121. અમદાવાદ ખાતે આવેલું કાંકરિયા તળાવ ક્યારે બાંધવામાં આવ્યું હતું ?
Answer: ઈ.સ. 1451

122. પર્યાવરણના સંબંધમાં CEEનું પૂરું નામ શું છે ?
Answer: સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (Centre for Environment Education)

123. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે કયો ભારતીય પુરસ્કાર આપવામાં આવે છે ?
Answer: શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર

124. 'माता भूमिः पुत्रो अहं पृथिव्या:' (આ ધરતી મારી માતા છે અને હું તેનો પુત્ર છું) આ પંક્તિ કયા વેદમાં આવેલી છે?
Answer: અથર્વવેદ

125. ગુજરાતનું કયું શહેર અત્તર નગરી તરીકે પણ ઓળખાય છે ?
Answer: પાલનપુર

126


.ઉપરોક્ત વિડિયો પ્રમાણે તાજેતરમાં મોદી સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કેવા પ્રકારના પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ?
Answer: સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન

127


.ઉપરોક્ત વિડીયો પ્રમાણે આપણે કઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કોઈપણ વસ્તુને સરળ બનાવી શકીએ છીએ ?
Answer: ડ્રોન ટેકનોલજી


16-8-2022

1


.ભારતના ગામડાઓમાં બનતા સ્થાનિક રમકડાઓને વધુમાં વધુ વિદેશમાં નિકાસ કરવા અને ઓછામાં ઓછા આયાત કરવા માટેનું મિશન કઈ યોજના અંતર્ગત ચાલુ છે ?
Answer: વોકલ ફોર લોકલ

2


.પ્રસ્તુત વિડીયો અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શરુ કરેલ કઈ યોજના દ્વારા લાખો લોકોને પોતાના ઘરનું સપનું પૂરું થયું છે ?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના

3. સમગ્ર દેશમાં ગુજરાત કયા પાકમાં ૨૪ ટકા ઉત્પાદન સાથે અગ્રણી છે ?
Answer: કપાસ

4. ગુજરાત રાજ્યમાં આકસ્મિક મૃત્યુ અથવા સંપૂર્ણ કાયમી અપંગતાના કિસ્સામાં માછીમારો કઈ યોજના હેઠળ વીમો મેળવી શકે છે ?
Answer: પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજના હેઠળ માછીમાર માટે જૂથ અકસ્માત વીમો

5. ભારતના વર્તમાન કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી કોણ છે ?
Answer: શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા

6. રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 હેઠળ ઇન્સ્ટિટ્યૂશન્સ ઑફ એમિનન્સ (IOEs) માટે કઈ સંસ્થાની ભલામણ કરી શકાય ?
Answer: સંસ્થાઓ, જેણે QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગના ટોચના 500 અથવા નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) રેન્કિંગના ટોચના 50માં સ્થાન મેળવ્યું છે તે

7. 'ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ' હેઠળ કઈ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ 'પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ' મેળવવા માટે અરજી કરી શકશે ?
Answer: બી.સી.કે.-6.1

8. ગુજરાતમાં કઈ સંશોધન સંસ્થા આવેલી છે જે કાપડ પર સંશોધન કરે છે ?
Answer: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન (અટીરા)

9. PMRFનું પૂરું નામ શું છે ?
Answer: પ્રાઇમ મિનિસ્ટર રિસર્ચ ફેલોશિપ યોજના

10. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સૂર્યશક્તિ કિશાન યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલ છે ?
Answer: 2018

11. જાન્યુઆરી 2023ના અંત સુધીમાં ગુજરાત સરકાર દ્વારા 'કિસાન સૂર્યોદય યોજના' હેઠળ કેટલાં ગામોને આવરી લેવામાં આવશે ?
Answer: 4000

12. ગુજરાતના કેટલા જિલ્લાઓમાં પાઇપલાઇન નેટવર્ક GSPL દ્વારા પસાર થાય છે ?
Answer: 25

13. અટલ પેન્શન યોજનાના ગ્રાહકોને માસિક પેન્શનની કેટલી રકમ આપવામાં આવે છે ?
Answer: રૂ. 1000 -5000

14. ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટ (આઇ.સી.ડી.) સામે લીધેલ લોનનું વ્યાજદર ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટના વ્યાજદર કરતાં કેટલું વધારે છે ?
Answer: 1 ટકા

15. અગ્નિપથ યોજના અન્વયે પસંદ થયેલ ઉમેદવારને ચોથા વર્ષે મહિને કેટલો પગાર મળશે ?
Answer: ₹ 40000

16. વિનિમયનો સત્તાવાર દર જાળવવાની જવાબદારી કોની છે ?
Answer: RBI

17. બિહુ એ કયા રાજ્યનું લોકનૃત્ય છે ?
Answer: આસામ

18. આલ્બેર કામૂની 'ધ આઉટસાઈડર' મૂળ કઈ ભાષામાં લખાયેલી નવલકથા છે ?
Answer: ફ્રેન્ચ

19. ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે ?
Answer: જામનગર

20. ગુજરાતી સાહિત્યમાં 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શું છે ?
Answer: વ્યાકરણગ્રંથ

21. કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો.
Answer: લલિત નિબંધ

22. 'વેદ' શબ્દનો શાબ્દિક અર્થ શો છે ?
Answer: જ્ઞાન

23. રાજા ભોજે કયો ગ્રંથ લખ્યો છે ?
Answer: 'સરસ્વતીકંઠાભરણ'

24. ચટગાંવ શસ્ત્રાગાર હુમલાના મુખ્ય નાયક કોણ હતા ?
Answer: માસ્ટર સૂર્યસેન

25. વુડફોર્ડિયા ફ્રુટીકોસા (ધાવડી) છોડ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
Answer: શ્રી પાર્શ્વનાથ સ્વામી

26. સિંહની જાતિઓ અને સંવર્ધનનાં આનુવંશિક લક્ષણો જાળવી રાખવા માટે ગુજરાતમાં કેટલા 'જીન પૂલ' સ્થાપવામાં આવેલ છે ?
Answer: ત્રણ

27. ગુજરાત વન વિભાગના વર્ષ 2016ના વન્યજીવ વસતી ગણતરી પ્રમાણે ભસતા હરણ (Barking Deer)ની સંખ્યા કેટલી છે ?
Answer: 417

28. દરિયાઈ જીવસૃષ્ટિનો પ્રસિદ્ધ ‘નેશનલ મરીન પાર્ક’ કયા બંદરના સમુદ્રી વિસ્તારમાં આવેલો છે ?
Answer: બેડી

29. ગુજરાતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કયા જિલ્લામાં આવેલી છે ?
Answer: સાબરકાંઠા

30. બિપ્લોબી ભારત ગેલેરી શું દર્શાવે છે ?
Answer: સ્વતંત્રતા સંગ્રામમાં ક્રાંતિકારીઓનું યોગદાન અને બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામે સશસ્ત્ર પ્રતિકાર

31. કલાઇમેન્ટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
Answer: મહિલા સાહસિકોને

32. અજરખ કળા કયા પ્રકારની કળા છે ?
Answer: બ્લોક પ્રિન્ટની કળા

33. નીચેનામાંથી કયો સ્ત્રોત ગુજરાતને સૌથી વધુ વીજ પુરવઠો પૂરો પાડે છે ?
Answer: થર્મલ વિદ્યુત

34. ભારતમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે ?
Answer: નવી દિલ્હી

35. ભૂતપૂર્વ સૈનિકો, સેવા આપતા સંરક્ષણ કર્મચારીઓ અને તેમના પરિવારો માટે નીચેનામાંથી કોણ કલ્યાણ યોજના પ્રદાન કરે છે ?
Answer: રાજ્ય સૈનિક બોર્ડ, ગુજરાત

36. ભારતમાં બોડી વેર કેમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરનાર ગુજરાત રાજ્ય કયું સ્થાન ધરાવે છે ?
Answer: પ્રથમ

37. સતલજ અને કાલી નદી વચ્ચેના હિમાલયના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ?
Answer: કુમાઉ હિમાલય

38. 'મમતા ઘર યોજના'નો લાભ કોને મળે છે ?
Answer: સગર્ભા માતાને

39. આઈએમઆર (શિશુ મૃત્યુદર) ઘટાડવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
Answer: નિરોગી બાળક યોજના

40. ઇ-બ્લડ બેન્કિંગનું કાર્ય શું છે ?
Answer: તે વપરાશકર્તાઓને ભારતભરમાં લાઇસન્સ પ્રાપ્ત બ્લડ બેંકોની શોધ કરવાની મંજૂરી આપે છે

41. નીચેનામાંથી કોવિડ-19 માટેની પ્રથમ ભારતીય સ્વદેશી એન્ટીબોડી ડિટેક્શન કિટ કઈ છે ?
Answer: કોવિડ કવચ એલિસા

42. સ્ટેન્ડ-અપ ભારત યોજના હેઠળ ગ્રીનફિલ્ડ એન્ટરપ્રાઇઝ સેટ કરવા માટે એસસી / એસટી અથવા મહિલા ઉદ્યોગસાહસિકને કેટલી રકમ આપી શકાય છે ?
Answer: 10 લાખથી 1 કરોડ

43. ધ પ્રૉડક્શન લિંકડ ઇન્સેન્ટીવ સ્કીમ ફોર ટેક્ષટાઈલ યોજના શેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
Answer: માનવસર્જિત ફાઇબર (MMF) વસ્ત્રો અને કાપડ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે

44. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ?
Answer: રોજગારનું સર્જન કરવું તથા અગરબત્તી કારીગરોના વેતનમાં વધારો કરવો

45. 'સિલ્ક સમગ્ર - 2' યોજનામાં કયા ક્ષેત્રો હેઠળ વિવિધ ઘટકો અને પેટાઘટકોનો સમાવેશ થાય છે?
Answer: શેતૂર, વન્ય અને કોશેટો ક્ષેત્રો

46. આંધ્રપ્રદેશનો અનંતપુર જિલ્લો નીચેનામાંથી કયા ખનીજ માટે પ્રખ્યાત છે ?
Answer: સોનું

47. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આપવામાં આવતા રાજ્ય શ્રમરત્ન પારિતોષિક અંતર્ગત કેટલી રોકડ રકમ આપવામાં આવે છે ?
Answer: રૂ. 25000

48. ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના અંતર્ગત પસંદ કરાયેલા લાભાર્થીને કેટલા મહિના સુધી સ્ટાઇપેન્ડ આપવામા આવે છે ?
Answer: 12 મહિના

49. તા. 16થી 18 જૂન, 2022 દરમિયાન આયોજિત ત્રિદિવસીય 'મેગા જોબ ફેર -2022' ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે યોજ્વામાં આવેલ હતો ?
Answer: ભગવાન મહાવીર યુનિવર્સિટી

50. ભારત સરકાર દ્વારા સ્થપાયેલ કેન્દ્ર P.M.K.Kનું પૂરું નામ શું છે?
Answer: પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર

51. પબ્લિક એકાઉન્ટસ કમિટીના સભ્યોની નિમણૂક કયા ગૃહમાંથી થાય છે ?
Answer: સંસદના બંને ગૃહો

52. આધાર બિલ લોકસભા અને રાજ્યસભામાં કયા વર્ષમાં મંજૂર થયું હતું ?
Answer: 2016

53. બંધારણની કઈ કલમ સંબંધિત રાજ્યની ગૌણ અદાલતો પર ઉચ્ચ ન્યાયાલયને નિયંત્રણ આપે છે ?
Answer: કલમ 235

54. માહિતીનો અધિકાર (RTI) એ કયો અધિકાર છે ?
Answer: મૂળભૂત અધિકાર

55. કોણ બે એંગ્લો-ઇન્ડિયન સભ્યોને લોકસભા માટે નામાંકન કરી શકે છે ?
Answer: રાષ્ટ્રપતિ

56. કોની પાસેથી ડાયરેક્ટ ટેક્સ લેવામાં આવે છે ?
Answer: આવક મેળવનાર

57. ભારતમાં વિવિધ વિકાસ કાર્યક્રમો મુજબ SABLA યોજનાના કેન્દ્રમાં કોણ છે ?
Answer: કિશોર કન્યાઓ

58. રાષ્ટ્રીય નદીસંરક્ષણ યોજનાને મજબૂત કરવા માટે કઈ નવી પહેલ કરવામાં આવી છે ?
Answer: રાષ્ટ્રીય ગંગા નદી બેસિન ઓથોરિટી

59. ભાડભૂત યોજનાનો હેતુ શો છે ?
Answer: બેરેજના બાંધકામ માટે પ્રાથમિક ડિઝાઈન તૈયાર કરવી

60. સૌની યોજના લિંક -II કયા ડેમને આવરી લે છે ?
Answer: લીંબડી ભોગાવો-II અને રૈડી ડેમ

61. નેશનલ અર્બન રેન્ટલ હાઉસિંગ પોલિસી ક્યારે લાગુ કરવામાં આવી હતી ?
Answer: 2016

62. ગુજરાત રાજ્યની કુલ કેટલી તાલુકા પંચાયતોને 'વાઇડ એરીયા નેટવર્ક' દ્વારા જોડવામાં આવી છે ?
Answer: 248

63. કઈ યોજના અંતર્ગત ગ્રામજનોને સામેલ કરીને અને વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરીને, સંસદ સભ્યના નેતૃત્વ હેઠળ ગ્રામવિકાસ યોજના તૈયાર કરવામાં આવે છે ?
Answer: સાસંદ આદર્શ ગ્રામ યોજના

64. 'ગુજરાતમાં આત્મનિર્ભર ગ્રામયાત્રા' (તા. 18-11-2021થી તા. 20-11-2021)ની ઉજવણી અંતર્ગત આવાસોનું લોકાર્પણ કઈ યોજના હેઠળ કરવામાં આવેલ હતું ?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ

65. કઈ પરિયોજના પહેલેથી જ નિર્મિત માળખાગત સુવિધાઓની અસરકારકતા વધારવા, મલ્ટિ-મોડલ ઇન્ટિગ્રેશન, સાતત્યપૂર્ણ અવરજવર માટે માળખાગત ખામીઓ દૂર કરવા અને રાષ્ટ્રીય અને આર્થિક કોરિડોરને સંકલિત કરવા પર કેન્દ્રિત છે ?
Answer: ભારતમાલા

66. દિલ્હીનો લાલ કિલ્લો, કુતુબ મિનાર, સફદરજંગ મકબરો, જંતર-મંતર, દારા શિકોહ લાઇબ્રેરી- જેવી હેરિટેજ સાઇટ્સને કયા પ્રૉજેક્ટ હેઠળ 'મોન્યુમેન્ટ મિત્ર' અંતર્ગત વિકસાવવાનો, જાળવવાનો અને સંચાલન કરવાનો છે ?
Answer: વારસો અપનાવો : અપની ધરોહર અને અપની પહેચાન

67. 'PRAGATI KA HIGHWAY'ના ટવીટ અનુસાર ભારતમાં ભારતમાલા પ્રૉજેક્ટ હેઠળ દરરોજ સરેરાશ કેટલા કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવામાં આવી રહ્યો છે ?
Answer: 10.65

68. ગિરનાર પર્વત પરનું મલ્લિનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું ?
Answer: વસ્તુપાલ -તેજપાલ

69. રૂ. 600001થી રૂ.1200000 સુધીની વાર્ષિક પારિવારિક આવક ધરાવતા પરિવારોને PMAY (U) હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS)ના લાભ માટે કયા જૂથમાં ગણવામાં આવશે ?
Answer: મધ્યમ આવક જૂથ (MIG) - I

70. કયા રાજ્યમાં ભારતનું પ્રથમ હાઇ-સ્પીડ રેલ પ્રશિક્ષણ કેન્દ્ર આવેલું છે ?
Answer: ગુજરાત

71. ગુજરાતના કયા શહેરોમાં મેટ્રો રેલ પ્રૉ જેક્ટ છે ?
Answer: અમદાવાદ અને સુરત

72. 'નવી સ્વર્ણિમા યોજના' હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પછાત વર્ગોની મહિલાઓને મહત્તમ કેટલી લોન આપી શકાય છે ?
Answer: 2 લાખ રૂપિયા

73. નીચેનામાંથી કયા વર્ગના લોકો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે પાત્ર છે ?
Answer: અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/ઓ.બી.સી. વર્ગ

74. કયા સોશિયલ ગ્રૂપને પીએમ સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) દ્વારા સત્તા આપવામાં આવી છે ?
Answer: શેરી વિક્રેતાઓ

75. નીચેનામાંથી કયો વિકલ્પ SVAMITVA યોજના સાથે સંબંધિત છે ?
Answer: પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવું

76. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ ઇજનેરી અને પ્રોફેશનલ અભ્યાસક્રમમાં અભ્યાસ કરનાર કેટલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે ?
Answer: 570

77. છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના અંતર્ગત રાજ્યકક્ષાએ ધોરણ 10માં દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને ઇનામ પેટે કેટલી રકમ આપવામાં આવે છે ?
Answer: રૂ. 21000

78. સ્કોલરશીપ ફોર સ્ટુડન્ટ ઑફ ગવર્મેન્ટ કૉલેજ, ગુજરાત અંતર્ગત પ્રથમ ક્રમ મેળવનારને કેટલા રૂપિયા મળવાપાત્ર છે ?
Answer: 3000 રૂપિયા

79. સરકારશ્રીની કઈ યોજના દ્વારા નર્મદા નદીના નીરને છોટાઉદેપુરના હાંફેશ્વર પાસેથી દાહોદની દક્ષિણમાં આવેલા છેક છેવાડાના ગામો સુધી પહોંચતાં કરવામાં આવ્યાં છે ?
Answer: હાંફેશ્વર યોજના

80. જયુબિલી ઑફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે ?
Answer: પ્રિન્સ કે.એસ. રણજિતસિંહજી

81. વિદ્યાસાધના યોજનાનો લાભ લેવા માટે કયા પુરાવા રજૂ કરવા પડે છે ?
Answer: આપેલ બધાં જ

82. દીકરી યોજનાનું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
Answer: જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી

83. ગુજરાત સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલી મિશન મંગલમ્ યોજનાના લાભાર્થી કોણ છે ?
Answer: ગરીબ મહિલાઓ

84. ખંડાલા ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે ?
Answer: મહારાષ્ટ્ર

85. તાપી જિલ્લાનું વડું મથક કયું છે ?
Answer: વ્યારા

86. કોલકત્તા કઈ નદીને કિનારે સ્થિત છે ?
Answer: હુગલી

87. કયો રાજપૂત રાજા તેની ટેક માટે જાણીતો છે ?
Answer: રાણા પ્રતાપ

88. ઝુઆરી નદી ભારતના નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે ?
Answer: ગોવા

89. 'ઉત્કલ પ્રદેશ' આજે કયા રાજ્ય તરીકે ઓળખાય છે ?
Answer: ઓરિસ્સા

90. 'ધ વર્લ્ડ બીનીથ હિઝ ફીટ' એ નીચેનામાંથી કયા વ્યક્તિત્વનું જીવનચરિત્ર છે ?
Answer: પુલેલા ગોપીચંદ

91. પ્રથમ T20 વર્લ્ડ કપ કોણે જીત્યો ?
Answer: ભારત

92. દૂધની શુદ્ધતા ચકાસવા માટે કયું સાધન વપરાય છે ?
Answer: લેક્ટોમીટર

93. શાણપણનો દાંત (Wisdom tooth) શું છે ?
Answer: ત્રીજા દાઢનો દાંત છે જે સામાન્ય રીતે પુખ્તાવસ્થા સુધી ફૂટતો નથી

94. ભારતના બંધારણમાં 'રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયા' એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?
Answer: અમેરિકા

95. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાતો અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
Answer: અનુચ્છેદ-66

96. અખાની કટાક્ષ રચનાઓ કયા નામે ઓળખાય છે ?
Answer: છપ્પા

97. પૃથ્વીના ગર્ભમાં કયું ખનીજ જૂથ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે ?
Answer: ફેલ્સપાર જૂથ

98. નીચેનામાંથી શું આલ્કલાઇન છે ?
Answer: એમોનિયા

99. 'વિશ્વ પર્યાવરણ દિવસ' કયા દિવસે ઉજવવામાં આવે છે ?
Answer: 5મી જૂન

100. ભારતરત્ન મેળવનાર પ્રથમ બિન-ભારતીય કોણ હતા ?
Answer: ખાન અબ્દુલ ગફાર ખાન

101. દર વર્ષે ભારતમાં પદ્મ પુરસ્કારોની જાહેરાત કયા દિવસે કરવામાં આવે છે ?
Answer: પ્રજાસત્તાક દિવસ

102. ભારતમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ કયા નામથી ઉજવવામાં આવે છે ?
Answer: સેવા દિવસ

103. 'રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ' દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
Answer: 14 ડિસેમ્બર

104. વર્ષ 2022ના 'વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ'ની થીમ કઈ રાખવામાં આવી હતી ?
Answer: તમામ માટે સમાવિષ્ટ ગુણવત્તાયુક્ત શિક્ષણ

105. 'જય જય ગરવી ગુજરાત' ગુજરાતના સત્તાવાર રાજ્ય ગીત તરીકે કયા વર્ષમાં સ્વીકારવામાં આવ્યું હતું ?
Answer: 2011

106. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિએ ઝૂલણા છંદનો વિપુલ માત્રામાં વિનિયોગ કર્યો છે ?
Answer: નરસિંહ મહેતા

107. ભગવદ ગીતામાં કેટલા અધ્યાય છે ?
Answer: 18

108. મૂડી બજારોના સંદર્ભમાં FPOનું સંક્ષિપ્ત રૂપ શું દર્શાવે છે ?
Answer: ફોલો-ઓન પબ્લીક ઓફર

109. ભારતીય નૌકાદળની શિશુમાર વર્ગની સબમરીન કઈ છે ?
Answer: આઇએનએસ શંકુલ

110. નાથપા ઝાકરી હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રૉજેક્ટ કઈ નદી પર આવેલો છે ?
Answer: સતલજ

111. નીચેનામાંથી કઈ કૃતિ કુંદનિકા કાપડિયાની છે ?
Answer: સાત પગલાં આકાશમાં

112. બીજી બૌદ્ધ પરિષદ ક્યાં યોજાઈ હતી ?
Answer: વૈશાલી

113. પ્રાચીન ભારતની નાલંદા વિદ્યાપીઠ કયા ધર્મના શિક્ષણનું કેન્દ્ર હતી ?
Answer: મહાયાન બૌદ્ધ ધર્મ

114. ઇસુ ખ્રિસ્તના જન્મદિવસે ઉજવાતા ધાર્મિક તહેવારનું નામ શું છે ?
Answer: નાતાલ

115. પ્રખ્યાત પર્યટન સ્થળ ઊટી કયા રાજયમાં આવેલું છે ?
Answer: તમિલનાડુ

116. ગુજરાતમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
Answer: નાગેશ્વર

117. ભારતમાં કામાખ્યા દેવીમંદિર ક્યાં આવેલું છે ?
Answer: ગુવાહાટી, આસામ

118. શરીરનું સૌથી નબળું હાડકું કયું છે ?
Answer: ક્લેવીકલ - હાંસડી

119. લિમ્બા રામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?
Answer: તિરંદાજી

120. 'આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 21 ફેબ્રુઆરી

121. તમે ઇ-મેલ દ્વારા કયા પ્રકારનો ડેટા મોકલી શકો છો ?
Answer: આપેલ તમામ

122. દેલવાડા જૈન મંદિરો ક્યાં સ્થિત છે ?
Answer: રાજસ્થાન

123. રણજિતવિલાસ મહેલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
Answer: રાજકોટ

124. ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓની માહિતી તેની ગ્રામીણ વસતી સુધી કેવી રીતે પહોંચાડે છે ?
Answer: વિકાસરથ

125. શૈક્ષણિક ઇ-સંસાધનોનું પ્રદર્શન અને પ્રસાર કરવાના ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા કઈ એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી ?
Answer: ઇ -પાઠશાલા એપ

126. 'વૈષ્ણવજન' ભજનના રચયિતા કોણ છે ?
Answer: નરસિંહ મહેતા

127. માતૃશ્રાદ્ધ સાથે ગુજરાતની કઈ નદી જોડાયેલી છે?
Answer: સરસ્વતી


17-8-2022


1


.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા વોકલ ફોર લોકલ યોજના અંતર્ગત સ્વદેશી રમકડા ઉદ્યોગ ચાલુ કરાવ્યા બાદ કુલ કેટલી કિંમતનાં સ્વદેશી રમકડાઓના નિકાસ કરવામાં આવે છે ?
Answer: US$ 3.26 કરોડ

2


.ઉપરોક્ત વીડિયોમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી ગંગા નદીને સાફ કરવા માટે કઈ યોજના વિશેની વાત કરી રહ્યા છે ?
Answer: નમામિ ગંગે પ્રોગ્રામ

3. કઈ યોજનાના સ્કીમ ડ્રાફ્ટ મુજબ રાજ્ય સરકાર 50,000 રૂ.અને 75,000 રૂ.વચ્ચેની કોઈપણ રકમ લાભાર્થી ખેડૂતના બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે ?
Answer: કિસાન પરિવહન યોજના

4. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને મળતી ૧૦૦ ટકા દ્રાવ્ય રાસાયણિક ખાતરો માટેની સહાય કેટલા વર્ષે મળે છે ?
Answer: દર વર્ષે

5. કઈ ખેતીથી જમીનની તંદુરસ્તી સુધરે છે અને એ રીતે વનસ્પતિ,પ્રાણીઓ,મનુષ્યો અને ધરતીનું પોષણ થાય છે ?
Answer: ઓર્ગેનિક ફાર્મિંગ

6. ભારત સરકારની કઈ યોજના 'ઉત્પાદનો અને સેવાઓના વિકાસ,નવીનતા અને ભારતમાં રોજગાર દરમાં વધારો' ના ધ્યેય સાથે શરૂ કરવામાં આવી હતી ?
Answer: સ્ટાર્ટ અપ ઈન્ડીયા

7. શાળા પ્રશાસનનું ધ્યાન વિદ્યાર્થીઓ પર રહે તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા દરેક શાળા માટે 'વિદ્યાર્થી દેવો ભવ' સૂત્ર સાથે કઈ યોજના દાખલ કરવામાં આવી છે ?
Answer: સ્ટુડન્ટ ફર્સ્ટ ઇનિશિયેટિવ સ્કીમ

8. કયા રાજ્યે 2021માં ઈ-વાહનો ખરીદવા માટે નવી સબસીડી યોજનાની જાહેરાત કરી છે ?
Answer: ગુજરાત

9. 31મી માર્ચ 2021ના રોજ UGC મુજબ ભારતમાં કેટલી કેન્દ્રીય યુનિવર્સિટીઓ આવેલી છે ?
Answer: 54

10. 'સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના' હેઠળ GUVNL તરફથી કેટલા દરિયાકાંઠાના તાલુકાઓને સબસિડી મળી છે ?
Answer: 39

11. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઈએસએ) ક્યારે શરુ કરવામાં આવ્યું હતું ?
Answer: 2015

12. 'કિસાન સૂર્યોદય યોજના'નો ઉદ્દેશ શો છે ?
Answer: સિંચાઈ માટે દિવસ દરમિયાન વીજળીનો પુરવઠો પૂરો પાડવો

13. ગુજરાતના 2022-23 બજેટ અંતર્ગત રોજગારીની નવી તકો ઊભી કરવા IT અને બાયોટેકનોલોજીના ક્ષેત્રોમાં રોકાણને વેગ આપવા કઈ નીતિની જાહેરાત કરવામાં આવી છે ?
Answer: IT-BT

14. 01/09/2021ની અસરથી, 91થી 180 દિવસ માટે ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટનો વ્યાજ દર કેટલા ટકા છે ?
Answer: 4.5% p.a.

15. 'માનવ ગરિમા યોજના' નો ઉદ્દેશ શો છે ?
Answer: અનુસૂચિત જનજાતિના નાગરિકોને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે આ યોજના થકી સાધન સહાય આપવી

16. કેલેન્ડર વર્ષ 2021માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 'પર ડ્રોપ મોર ક્રોપ' અંતર્ગત જામનગર જિલ્લામાં કેટલા ખેડૂતોએ લાભ મેળવ્યો છે ?
Answer: 2395

17. ભારત છોડો અંદોલનના પ્રથમ દિવસે ગુજરાત કોલેજ, અમદાવાદની સામે ભારતીય ધ્વજ લહેરાવતા અંગ્રેજ અફસર દ્વારા ગોળી વાગવાથી કોણ શહીદ થયું હતું ?
Answer: વિનોદ કિનારીવાલા

18. ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથાનું નામ શું છે ?
Answer: મારી હકીકત

19. હડપ્પીય સંસ્કૃતિએ દુનિયાને આપેલી બે વિશેષ ભેટ જણાવો.
Answer: નગર આયોજન અને ગટરવ્યવસ્થા

20. ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો એ આલ્ફ્રેડ હાઈસ્કૂલ ક્યાં આવેલી છે ?
Answer: રાજકોટ

21. ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે ?
Answer: જ્યોતિન્દ્ર હ. દવે

22. ગાંધી-ઇરવિન કરાર કઈ સાલમાં થયો હતો ?
Answer: 1931

23. શેષ,સ્વૈરવિહાર અને દ્વિરેફ -એ કયા ગુજરાતી સર્જકના ઉપનામો છે ?
Answer: રા.વી.પાઠક

24. ગુજરાતી સાહિત્યના કયા સર્જકને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે ?
Answer: રઘુવીર ચૌધરી

25. ભારતના કયા રાજ્યમાં જંગલ વિસ્તારની લઘુત્તમ ટકાવારી છે ?
Answer: પંજાબ

26. વન સંપત્તિની દૃષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે ?
Answer: ચોથું

27. ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસતીગણતરી પ્રમાણે નીલગાય(Roz, Nilgai- Blue Bull)ની સંખ્યા કેટલી છે ?
Answer: 186770

28. ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસતીગણતરી પ્રમાણે કાળિયાર (Blackbuck)ની સંખ્યા કેટલી છે ?
Answer: 1428

29. 'વિક્રમશીલા ગંગાની ડોલ્ફીન અભયારણ્ય' જે ભારતમાં ડોલ્ફીનનું એકમાત્ર અભયારણ્ય છે,તે કયા રાજ્યમાં આવેલું છે ?
Answer: બિહાર

30. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કેટલી સરકારી સેવાઓ ઉપલબ્ધ છે ?
Answer: આશરે 118

31. ડ્રીમ સિટીમાં 'DREAM' શબ્દનો અર્થ શું થાય છે ?
Answer: ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઈલ

32. અમદાવાદની આઠ વર્ષની આર્યાએ ઇકો-સિસ્ટમ ઉપર લખેલ પુસ્તકનું નામ જણાવો.
Answer: સીડ્સ ટુ સો

33. અમદાવાદમાં ગ્રીન કવર વધારવા નવનિર્મિત 'નરેન્દ્ર મોદી વન' માં 2021-2022 દરમિયાન કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ?
Answer: 71000

34. 'સ્ત્રી શક્તિ વિજ્ઞાન સન્માન' પુરસ્કારના પ્રથમ પ્રાપ્તકર્તા કયા ભારતીય વૈજ્ઞાનિક હતા ?
Answer: ઈન્દ્રાણી બોઝ

35. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બાબતોનો વિભાગ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
Answer: ગૃહ મંત્રાલય

36. યોગઉત્સવ-2022નું આયોજન લકુલીશ યુનિવર્સિટી દ્વારા ક્યારે કરવામાં આવ્યું હતું ?
Answer: 11 જૂન, 2022

37. જ્યારે પ્રથમ વસતી ગણતરી કરવામાં આવી ત્યારે સ્વતંત્ર ભારતના સેન્સસ કમિશનર કોણ હતા ?
Answer: આર.એ.ગોપાલસ્વામી

38. રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ યોજના'નો લાભ કોને મળે છે ?
Answer: મેલેરિયા માટે સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા કુટુંબને

39. કઈ યોજના હેઠળ ગુજરાત રાજ્યની બી.પી.એલ. માતાઓને ત્યાં જન્મેલા તમામ બાળકોને બાળરોગ ચિકિત્સકો સાથે ભાગીદારી કરીને તેમના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં કોઈપણ જાતના ખર્ચ વગર નવજાત શિશુ સંભાળ માટે આવરી લેવામાં આવે છે ?
Answer: બાળસખા યોજના

40. નીચેનામાંથી કઈ સુવિધા nikshay.in પૂરી પાડે છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

41. 'સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ' હેઠળ 'આરોગ્ય અને સુખાકારી એમ્બેસેડર' તરીકે કોણ પાત્રતા ધરાવે છે ?
Answer: દરેક શાળામાં બે શિક્ષકો પ્રાધાન્યમાં- એક પુરુષ અને એક સ્ત્રી

42. 'ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ' (ZED) હેઠળ માઇક્રો એન્ટરપ્રાઇઝને કેટલી સબસીડી આપવામાં આવે છે ?
Answer: 80 ટકા

43. ભારતના અવકાશ ક્ષેત્રે ક્રાંતિ લાવવા અમદાવાદના બોપલ ખાતે માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા કેન્દ્રનું નામ શું છે?
Answer: ધી ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર, (IN-SPACE)

44. NER અને સિક્કિમમાં MSME ના પ્રમોશનનો મુખ્ય લાભ શો છે ?
Answer: NER અને સિક્કિમમાં નવા એકમો સ્થાપવા અથવા તેમના એકમોના વિસ્તરણ માટે ઉદ્યોગસાહસિકો ને વિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવાનો

45. 'માર્કેટિંગ સપોર્ટ એન્ડ સર્વિસીસ' (એમએસએસ) જે 'નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ' (એનએચડીપી) ના ઘટકોમાંનો એક છે તેનો ઉદ્દેશ શો છે ?
Answer: હસ્તકલા પ્રદર્શનોમાં ભાગ લેવા કારીગરોને આર્થિક સહાય પૂરી પાડવી

46. ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ?
Answer: સાવરકુંડલા

47. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આપવામાં આવતા રાજ્ય 'શ્રમશ્રી' અને 'શ્રમદેવી' પારિતોષિક અંતર્ગત કેટલી રોકડ રકમ આપવામાં આવે છે ?
Answer: રૂ.5000

48. ગુજરાત સરકાર દ્વારા 'શિક્ષણ સહાય યોજના' હેઠળ ડિગ્રી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?
Answer: રુ. 5000/-

49. શ્રમયોગીના દિવ્યાંગ બાળકો માટેની સહાય યોજના માટે કયા પ્રકારની દિવ્યાંગતાને ધ્યાનમાં લેવામાં આવતી નથી ?
Answer: મૂક-બધીર

50. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પી.એમ.કે.વી. વાય) 3.0' કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2021

51. RTI હેઠળ નાગરિકોને માહિતી પૂરી પાડવા માટે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ?
Answer: જાહેર માહિતી અધિકારી

52. કયા અભ્યાસ માટે 'મદનમોહન પંચી કમિશન'ની નિમણૂક કરવામાં આવી હતી ?
Answer: કેન્દ્ર-રાજ્ય સંબંધો

53. શપથ હેઠળ લેખિત નિવેદન અને સાચા નિવેદન તરીકે નિર્માતા દ્વારા સહી કરવામાં આવે - તેને શું કહેવામાં આવે છે ?
Answer: એફિડેવિટ

54. રાજ્યોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કરવાની સત્તા કોની પાસે હોય છે ?
Answer: રાજ્ય વિધાનસભા

55. ભારતના અંતિમ વાઈસરોય કોણ હતા ?
Answer: લોર્ડ માઉન્ટ બેટન

56. નાણા મંત્રાલય હેઠળ,'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના' ક્યારે અમલમાં આવી હતી ?
Answer: 17 ડિસેમ્બર, 2016

57. નીચેનામાંથી કઈ પેન્શન યોજના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે રચાયેલ છે ?
Answer: સ્વાવલંબન

58. જળ સંસાધનોની માહિતી, ગુણવત્તા અને સુલભતામાં સુધારો કરવા તેમજ સંસાધનોની ક્ષમતાને મજબૂત કરવા,- ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતા પ્રોજેક્ટનું નામ શું છે ?
Answer: રાષ્ટ્રીય જળવિજ્ઞાન પ્રોજેક્ટ

59. ગુજરાતમાં લોકભાગીદારીવાળી પાણી પુરવઠા યોજનાનું નામ શું છે ?
Answer: સ્વજલધારા કાર્યક્રમ

60. 'સૌની યોજના'નું લોકાર્પણ કોના હસ્તે કરવામાં આવ્યું હતું ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

61.  સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે ?
Answer: શેત્રુંજી

62. ગુજરાતમાં 5000થી 25,000 ની વસતી ધરાવતી 'સામાન્ય સમરસ ગ્રામ પંચાયત'ને પ્રથમ વાર કેટલા રુપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે ?
Answer: રૂ. 3,00,000

63. 'PM-KISAN યોજના' હેઠળ લાભાર્થીઓ નક્કી કરવા માટેની છેલ્લી તારીખ કઈ હતી ?
Answer: 1 ફેબ્રુઆરી, 2019

64. ગુજરાતમાં નવેમ્બર-2021ના અંત સુધીમાં કઈ યોજના અંતર્ગત 3,07,493 આવાસો પૂર્ણ કરેલા છે ?
Answer: સરદાર પટેલ અવાસ યોજના-2

65. રાજપીપળા ખાતે નાના વિમાનો માટે કયા પ્રકારનું એરપોર્ટ બનાવવામાં આવશે ?
Answer: કોડ બી

66. ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયા સ્થળે આવેલું છે ?
Answer: અમદાવાદ

67. સરકાર દ્વારા પ્રથમ/છેલ્લા માઇલ પોર્ટ કનેક્ટિવિટી રોડ પ્રોજેક્ટ્સ અને સંબંધિત આંતર-વિભાગીય સંકલન,સંબંધિત કાર્ગો ટ્રાફિક માટે મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક્સ (MMLPs) માટે કઈ કંપનીને સાંકળી લેવામાં આવી છે ?
Answer: નેશનલ હાઇવે લોજિસ્ટિક્સ મેનેજમેંટ લિમિટેડ

68. જૂન 2022 સુધીમાં સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ PPP (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ) માં કેટલા પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા છે ?
Answer: 29

69. ગુજરાત સરકાર દ્વારા 'પ્રગતિપથ યોજના' ક્યારે જાહેર કરવામાં આવી હતી ?
Answer: ફેબ્રુઆરી 2005

70. 'સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ' માટે કુલ કેટલું બજેટ ફાળવવામાં આવેલું છે ?
Answer: 20000 કરોડ

71. 'સુદામા સેતુ પુલ'નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
Answer: 11જૂન, 2016

72. બી.પી.એલ. કેટેગરીથી સંબંધિત વરિષ્ઠ નાગરિકો માટે શારીરિક સહાય અને સહાયક-જીવંત ઉપકરણો - કઈ યોજના પ્રદાન કરે છે ?
Answer: રાષ્ટ્રીય વયોશ્રી યોજના

73. નીચેનામાંથી કઈ કેટેગરીના વિદ્યાર્થીઓ 'બાબુ જગજીવન રામ છાત્રાલય' ની સુવિધાનો લાભ લઈ શકે છે ?
Answer: અનુસૂચિત જાતિ (SC)

74. કઈ યોજના હેઠળ સરકાર દ્વારા કેટલાય ઘરોમાં 'પીએમ-શૌચાલય' બનાવવામાં આવ્યા છે ?
Answer: સ્વચ્છ ભારત અભિયાન

75. ભારતના સૌપ્રથમ નાણામંત્રી કોણ હતા ?
Answer: આર.કે. શણમુખમ શેટ્ટી

76. અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે મળતી 15 લાખની લોન કેટલા ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે ?
Answer: 4 ટકા

77. સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેંડ સ્કીમ યોજનાનો લાભ લેવા માટે લઘુમતી વર્ગના ગ્રામીણ વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
Answer: 1,20,000થી ઓછી

78. એસ્ટોલ ગ્રુપ વોટર સપ્લાય યોજના હેઠળ સરકારશ્રીના પ્રયત્નો થકી વલસાડના આદિવાસી બાંધવો માટે કેટલા ફૂટ ઉપર સુધી પાણી પહોંચાડવામાં આવ્યું ?
Answer: 1800 ફૂટ

79. સરકારશ્રીની 'હાફેશ્વર યોજના' થકી આદિજાતિ વસતી ધરાવતા કુલ કેટલાં ગામોને પાણી પૂરું પાડવામાં આવ્યું છે ?
Answer: 343

80. ‘દુલીપ ટ્રોફી’ કઈ રમતમાં વિજેતા બનવા બદલ એનાયત કરવામાં આવે છે ?
Answer: ક્રિકેટ

81. 'જનની સુરક્ષા યોજના' અંતર્ગત પ્રસૂતિ માટે આવવા-જવાના વાહન ભાડા પેટે ગ્રામ્ય વિસ્તારની મહિલાને કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 200

82. આદિજાતિ વિદ્યાર્થીનીઓના વાલીઓને મફત અનાજ આપવાની યોજના કઈ છે ?
Answer: અન્ન ત્રિવેણી યોજના

83. ભારતમાં કેટલા આઈ.સી.પી.એસ(ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્સન સ્કીમ) છે ?
Answer: 7

84. ઉકાઈ બંધ કઈ નદી પર આવેલો છે ?
Answer: તાપી

85. બહુચરાજી યાત્રાધામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: મહેસાણા

86. ભગતસિંહને ફાંસી ક્યા વર્ષે આપવામાં આવી હતી ?
Answer: ઇ.સ.1931

87. 1946માં ભારતીય નૌકાસેનાનો વિદ્રોહ કયા સ્થળે થયો હતો ?
Answer: મુંબઇ

88. ભારતની દક્ષિણમાં કયો મહાસાગર છે ?
Answer: હિંદ મહાસાગર

89. નર્મદા નદીનું ઉદગમ સ્થાન કયું છે ?
Answer: અમરકંટક

90. આમાંથી કયા શહેરમાં પ્રખ્યાત 'ઈડન ગાર્ડન' સ્ટેડિયમ આવેલું છે ?
Answer: કલકત્તા

91. ચંદ્ર પર રમાયેલી પ્રથમ રમત કઈ હતી ?
Answer: ગોલ્ફ

92.  વિટામિન ડીની ઉણપ કયા રોગને જન્મ આપે છે ?
Answer: રિકેટ્સ

93. દવાઓને ધર્મ,અંધશ્રદ્ધા અને ફિલસૂફીથી કોણે અલગ કરી ?
Answer: હિપોક્રેટ્સ

94. મૂળભૂત અધિકારોના સંરક્ષક કોણ છે ?
Answer: સર્વોચ્ચ ન્યાયાલય

95. ભારતીય બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી છે ?
Answer: 3

96. મણિશંકર રત્નજી ભટ્ટનું તખ્ખલુસ કયું છે ?
Answer: કાન્ત

97. નીચેનામાંથી કયું બિન-ધાતુ ખનીજ છે ?
Answer: જિપ્સમ

98. તરંગલંબાઇનો એકમ શું છે?
Answer: મીટર

99. નીચેનામાંથી કઈ સૌથી નરમ ધાતુ છે ?
Answer: સોડિયમ

100. ભારતરત્ન ચંદ્રકનું નિર્માણ ક્યાં થાય છે ?
Answer: કલકત્તા

101. ભારત સરકાર દ્વારા ૨૦૨૧ માં મહિલાઓને કેટલા પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા ?
Answer: 29

102. 'રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવતી હોય છે ?
Answer: 11 એપ્રિલ

103. ભારતમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મદિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 12 ફેબ્રુઆરી

104. ભારતે એપ્રિલ-2022માં કયા દેશ સાથે આર્થિક સહકાર અને વેપાર અંગે કરાર કર્યા ?
Answer: ઓસ્ટ્રેલિયા

105. (DSDP) 'ડિસ્ટ્રિક્ટ કૌશલ્ય વિકાસ આયોજન પુરસ્કારો' 2022 ની 2જી પ્રતિયોગિતામાં કયો જિલ્લો શ્રેષ્ઠ રહ્યો છે ?
Answer: રાજકોટ, ગુજરાત

106. જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો.
Answer: જયશંકર ભોજક

107. નીચેનામાંથી કયા સાહિત્યકાર હાયકુ માટે જાણીતા છે ?
Answer: ઝીણાભાઈ દેસાઈ

108. ચંદ્રયાન-2 સાથેના રોવરનું નામ શું છે ?
Answer: પ્રજ્ઞાન

109. એલ.સી.એ ફાઈટર એરક્રાફ્ટને 'તેજસ' નામ કોણે આપ્યું છે ?
Answer: અટલ બિહારી બાજપેય

110. 'જય જય ગરવી ગુજરાત' કાવ્યરચના કોની છે ?
Answer: કવિ નર્મદ

111. 'કુંવરબાઈનું મામેરુ યોજના' કયા કવિની દિકરીના નામ સાથે જોડાયેલું છે ?
Answer: નરસિહ મેહતા

112. નીચેનામાંથી સૌથી જૂની ભારતીય ભાષા કઈ છે ?
Answer: સંસ્કૃત

113. ભારતમાં જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા કયા આચાર્યને માનવામાં આવે છે ?
Answer: વરાહમિહિર

114. કયું શહેર 'તળાવોના શહેર' તરીકે ઓળખાય છે ?
Answer: ઉદયપુર

115. દર 12 વર્ષે મહારાષ્ટ્રના કયા શહેરમાં કુંભમેળો ઉજવવામાં આવે છે ?
Answer: નાસીક

116. આદિ શંકરાચાર્યે ભારતના કયા ભાગમાં 'જ્યોતિમઠ' ની સ્થાપના કરી હતી ?
Answer: ઉત્તર

117. 'ISCKON'(ઈસ્કોન)નું પુરુ નામ શું છે ?  
Answer: International Society for Krishna Consciousness

118. મહાનદી કયા રાજયની નદી છે ?
Answer: છત્તીસગઢ

119. નીચેનામાંથી કોષનું પાવરહાઉસ કોને કહેવાય છે ?
Answer: કણાભસૂત્ર

120. નીચેનામાંથી કયું નોટપેડનું એક્સટેન્શન છે ?
Answer: .txt

121. દસ્તાવેજો, મૂવીઝ, છબીઓ અને ફોટોગ્રાફ્સ કયા સર્વરમાં સંગ્રહિત થાય છે ?
Answer: ફાઇલ સર્વર

122. ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે ?
Answer: મોઢેરા

123. 'મોતિશાહી મહેલ' ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
Answer: અમદાવાદ

124. બૌદ્ધ ધર્મના સ્થાપક ભગવાન બુદ્ધનું બાળપણનું નામ શું હતું ?
Answer: સિદ્ધાર્થ

125. કયા ડૉક્ટર હાડકાં, સ્નાયુઓ અને સાંધાઓના રોગની સારવાર કરે છે ?
Answer: ઓર્થોપેડિક

126. 'સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ' ક્યાં આવેલું છે ?
Answer: કન્યાકુમારી

127. 'સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય' ક્યાં આવેલું છે ?
Answer: જૂનાગઢ

18-8-2022

1


.ઉપરોક્ત વીડિયો અનુસાર પ્રધાનમંત્રી દ્વારા કઈ યોજનામાં જરૂરિયાતમંદ લોકોને ગેસ સિલિન્ડર ફ્રીમાં આપવામાં આવી રહ્યા છે ?
Answer: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના

2


.ઉપરના વીડિયો અનુસાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત પાછળના ૬ - ૭ વર્ષોમાં કુલ કેટલી BPL ધારક મહિલાઓને ગેસ સિલિન્ડર મફતમાં પહોંચાડવામાં આવ્યા છે ?
Answer: 9 કરોડ

3. ખેતરમાં ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવામાં થતાં નુકસાન સંદર્ભે કેટલા ટકા વળતર મળે છે ?
Answer: 15

4. કૃષિમાં ODOPનું પૂરું નામ શું છે ?
Answer: વન ડિસ્ટ્રીકટ વનપ્રૉડક્ટ

5. 'ઇ-ગોપાલા' એપ્લિકેશન કયા વિભાગની છે ?
Answer: પશુપાલન અને ડેરી

6. ગામડાંઓમાં વિદ્યાલક્ષ્મી યોજના કયા માપદંડના આધારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: જે ગામોમાં 35 ટકાથી ઓછી સ્ત્રીઓ સાક્ષર હોય છે

7. ઓલ ઇન્ડિયા સર્વે ઑફ હાયર એજ્યુકેશન રિપોર્ટ કયા મંત્રાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?
Answer: શિક્ષણ મંત્રાલય

8. MYSY અંતર્ગત કોને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે ?
Answer: KCG

9. શાળા પ્રવેશોત્સવ 2022માં ગુજરાતની કુલ કેટલી સરકારી શાળાઓએ ભાગ લીધો હતો ?
Answer: 32013

10. ભારતનું સૌથી મોટું સોલાર સેલ અને મોડ્યુલ ઉત્પાદક ગુજરાતમાં ક્યાં સ્થિત છે ?
Answer: મુન્દ્રા

11. ગુજરાતમાં ખનીજતેલના શુદ્ધિકરણની રિફાઇનરી કયાં આવેલ છે ?
Answer: મમલગાર કોયલી

12. ગુજરાતના કયા જિલ્લામાં ધુવારણ ગેસ આધારિત CCPP આવેલો છે ?
Answer: આણંદ

13. અટલ પેન્શન યોજના કયા વર્ષથી અમલમાં આવી છે ?
Answer: વર્ષ 2015-16

14. GSFS કેટલા ડિપોઝિટ પ્રૉડક્ટ્સ ઓફર કરે છે ?
Answer: 2

15. ગુજરાત રાજ્ય દ્વારા નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન કરવામાં આવેલા કુલ વાસ્તવિક ખર્ચમાંથી કેટલા ટકા વિકાસ ખર્ચ થયો છે ?
Answer: 63 Percentage

16. ગુજરાત રાજ્યમાં તા. 31-12-2021ની સ્થિતિએ બે બેટરીબોટો ધરાવતા માછીમારોને સી. એફ. એલ. ટ્યૂબ ખરીદવા માટે કેટલી નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે ?
Answer: ₹ 500/- અથવા ખરીદકિંમત બેમાંથી જે ઓછું હોય

17. વર્ષ 2022માં વસંતોત્સવ કેટલા દિવસ માટે ઉજવવામાં આવ્યો હતો ?
Answer: 10

18. આઝાદી કા અમૃત મહોત્સવની સત્તાવાર ઉજવણી ક્યારે સમાપ્ત થશે ?
Answer: 15 ઑગસ્ટ 2023

19. ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌપ્રથમ રચના ગુજરાતની કઈ વ્યકિતએ કરી હતી ?
Answer: મેડમ ભીખાઈજી કામા

20. ગાંધીજી કયા રાજયના રાજવીની સરમુખત્યારશાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઊતર્યા હતા ?
Answer: રાજકોટ

21. ‘આનંદ મંગળ કરું આરતી’ - જેવી જાણીતી આરતી લખનાર કવિ કોણ છે ?
Answer: કવિ પ્રીતમ

22. 'હરિજન' નામનું સાપ્તાહિક કોણ પ્રકાશિત કરતું હતું?
Answer: ગાંધીજી

23. સિંધુ ખીણના ' સુરકોટડા 'ના અવશેષો નીચે દર્શાવેલ કયા રાજ્યમાંથી મળે છે ?
Answer: ગુજરાત

24. સરદાર પટેલ અવસાન પામ્યા ત્યારે તેમની પાસે કેટલી બેંકબચત હતી ?
Answer: 216 રૂપિયા

25. વિશ્વનાં જૈવવૈવિધ્ય પૈકી કેટલા ટકા વૈવિધ્ય ભારતમાં મળી આવે છે ?
Answer: 60% થી 70%

26. ભારતીય વન પ્રાણી સંસ્થાના વર્ગીકરણના આધારે ભારતમાં બાર પ્રકારના જૈવ ભૌગોલિક વિસ્તાર પૈકી કેટલા જૈવ ભૌગોલિક વિસ્તાર ગુજરાતમાં આવેલા છે ?
Answer: 4

27. ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસતીગણતરી પ્રમાણે સાંભર (Sambar) હરણની સંખ્યા કેટલી છે ?
Answer: 7176

28. ગુજરાત વન વિભાગના વર્ષ 2017ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે નળ સરોવરના જળ પક્ષીઓ( Water Birds)ની સંખ્યા કેટલી છે ?
Answer: 313361

29. ‘વાડીઓના જિલ્લા’ તરીકે ગુજરાતનો કયો જિલ્લો પ્રખ્યાત છે ?
Answer: વલસાડ

30. ગુજરાતના સામાન્ય વહીવટી વિભાગમાં કેટલા પેટા વિભાગો અસ્તિત્વમાં છે ?
Answer: 5

31. કયા પ્રૉજેક્ટ હેઠળ ગુજરાતના નાગરિકો સિટી બસ સ્ટેન્ડ, કોર્ટ, નગરપાલિકા, સિવિલ હૉસ્પિટલ અને અન્ય સ્થળોએ મફત પબ્લિક વાઇ-ફાઇ સેવા મેળવી શકે છે ?
Answer: અર્બન વાઇ-ફાઇ પ્રૉજેક્ટ

32. સરકાર દ્વારા શરૂ કરાયેલ 'ગો ગ્રીન યોજના'નો લાભ મેળવવા માટે લાયકાતના માપદંડ કયા છે ?
Answer: અરજદાર ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ

33. અમદાવાદના કયા તળાવ ખાતે 'નરેન્દ્ર મોદી વન ' માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું ?
Answer: લાલબહાદુર શાસ્ત્રી તળાવ

34. તાજેતરના સંશોધન મુજબ પ્રોટીન આધારિત ઉપકરણો કયા રોગને શોધવા માટે બનાવવામાં આવ્યા છે ?
Answer: કોવિડ-19

35. ભ્રષ્ટાચારને લગતા કેસોના ઝડપી નિકાલ માટે ગુજરાત સરકારે કેટલી ફાસ્ટ ટ્રેક અદાલતો શરૂ કરેલ છે ?
Answer: 13

36. મહિલાઓની સુરક્ષાના સંદર્ભમાં 'SHE'નું પૂરું નામ શું છે ?
Answer: સેફ્ટી, હેલ્થ એન્ડ એન્વાયરનમેન્ટ

37. શ્રી અટલ બિહારી બાજપાઈનો જન્મદિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે ?
Answer: સુશાસન દિવસ

38. 'ગુજરાત વાહન અકસ્માત સહાય યોજના' હેઠળ માર્ગ અકસ્માત પીડિત માટે સરકાર દ્વારા હૉસ્પિટલના ચાર્જની મહત્તમ કેટલી રકમ આપવામાં આવે છે ?
Answer: રૂ. 50000

39. વિશ્વ રસીકરણ સપ્તાહ 2022ની થીમ શું છે ?
Answer: અ લોંગ લાઇફ ફોર ઓલ

40. નીચેનામાંથી કયો ઘટક 'રાષ્ટ્રીય આયુષ મિશન (એનએએમ)' હેઠળ આવરી લેવામાં આવ્યો છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

41. 'મા' યોજનાનો હેતુ કયો છે ?
Answer: સ્તનપાન વિશે જનજાગૃતિ લાવવી

42. પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) અંતર્ગત 'શિશુ' વર્ગ હેઠળ કેટલી લોન પ્રદાન કરવામાં આવે છે ?
Answer: ₹ 50000

43. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઑફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ હેઠળ, આજીવિકા બિઝનેસ ઇન્ક્યુબેટર (એલબીઆઈ)નો ઉદ્દેશ શો છે ?
Answer: ઔદ્યોગિક ક્લસ્ટરોને કુશળ માનવમૂડી પ્રદાન કરવી અને નવીનતાને પ્રોત્સાહન આપવું

44. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ?
Answer: અગરબત્તીક્ષેત્રમાં કામ કરતા કારીગરોને તાલીમ આપવી

45. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે ?
Answer: ઇન્ટરનેટ વેબસાઈટ અને મોબાઈલ ઉપકરણો પર પ્રચાર અભિયાન

46. ગુજરાતમાં સૌથી મોટું વિન્ડ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ?
Answer: કચ્છ

47. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમયોગી સાઇકલ સબસિડી યોજના માટે નીચેનામાંથી કઈ બાબત જરૂરી છે ?
Answer: ત્રણ વર્ષની નોકરી

48. 'વ્યવસાયિક રોગોને કારણે થતી બીમારીઓમાં સહાય યોજના' હેઠળ વ્યવસાયથી થતી માંદગીના ઉપચાર દરમિયાન લાભાર્થીને મહિને કેટલી નાણાકીય સહાય મળવાપાત્ર છે ?
Answer: રૂ. 1500/-

49. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના' હેઠળ ક્યા પ્રકારનો લાભ મળવાપાત્ર છે ?
Answer: કાર્યકારી મૂડી લોન

50. ગુજરાત સરકાર દ્વારા 'આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના' હેઠળ લાભાર્થીને મળવાપાત્ર નાણાકીય લોનની રકમ કેટલી છે ?
Answer: રૂ. 1 લાખ

51. ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્યના રાજ્યપાલ બિલને રાષ્ટ્રપતિ વિચારણા માટે રાખી શકે છે ?
Answer: અનુચ્છેદ 200

52. કયા સુધારામાં ‘સમાજવાદ’ અને ‘સેક્યુલરિઝમ’ શબ્દો દાખલ કરવામાં આવ્યા હતા ?
Answer: 42મા સુધારો

53. દેશના પ્રથમ કાયદા અધિકારી કોણ છે?
Answer: ભારતના એટર્ની જનરલ

54. ફેક્ટરીઓ અને અન્ય સ્થાપનાઓમાં કર્મચારીઓ માટે ભવિષ્યનિધિ પ્રદાન કરવા માટે સંસદમાં કયો કાયદો રજૂ કરવામાં આવ્યો હતો ?
Answer: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ એક્ટ

55. સૌપ્રથમ વહીવટી સુધારણા આયોગની રચના કોના અધ્યક્ષપદે કરવામાં આવી ?
Answer: શ્રી મોરારજી દેસાઈ

56. ઇ-ધરા કયા પ્રકારની સિસ્ટમ છે ?
Answer: જમીન -રેકોર્ડ સંચાલન પદ્ધતિ

57. નીચેનામાંથી કઈ વસ્તુને GST બિલ હેઠળ આવરી લેવામાં આવશે નહીં ?
Answer: ડિઝલ

58. 'સ્વચ્છ ભારત અભિયાન' પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કોની જન્મજયંતીના દિવસે શરૂ કરવામાં આવ્યું હતું ?
Answer: મહાત્મા ગાંધી

59. ગુજરાતના સિંચાઈ વિભાગે કઈ યોજના હેઠળ આદિવાસી વિસ્તારોમાં સિંચાઈના લાભ માટે વિવિધ કામગીરી કરી છે ?
Answer: વનબંધુ કલ્યાણ યોજના

60. 'સૌની યોજના'લિંક -III કયા ડેમોને આવરી લે છે ?
Answer: ધોળીધજા ડેમ અને વેણુ-1 ડેમ

61. વલસાડ શહેર કઈ નદીના કિનારે વસેલું છે ?
Answer: ઔૈરંગા

62. 'મિશન અંત્યોદય' હેઠળ ગુજરાત રાજ્યની કેટલી ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવશે ?
Answer: 2660

63. ગુજરાતમાં વતનપ્રેમ યોજના સોસાયટી કઈ યોજનાના અસરકારક અમલીકરણ માટે છે ?
Answer: વતનપ્રેમ યોજના

64. ગુજરાતમાં નવેમ્બર-2021 સુધીમાં ગુજરાતમાં કુલ કેટલાં ગામ 'તીર્થગામ-પાવન ગામ' તરીકે જાહેર કરેલા છે ?
Answer: 1411

65. ભારતીય રેલવેએ કઈ યોજના હેઠળ પ્રથમ ખાનગી ટ્રેન શરૂ કરી ?
Answer: ભારત ગૌરવ

66. ભારતીય રેલવેનું પશ્ચિમ ઝોનનું વડું મથક કયું છે ?
Answer: મુમ્બઇ (ચર્ચગેટ)

67. જૂન 2022માં શરૂ થયેલી ભારતમાં પ્રથમ ભારત ગૌરવ ટ્રેન કઈ કંપની ચલાવે છે ?
Answer: ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ

68. મોઢેરાના સૂર્યમંદિરને બાંધવા માટે કેટલા કારીગરો રાખવામાં આવ્યા હતા ?
Answer: 1200

69. 'પ્રગતિપથ યોજના' હેઠળ હાઇ-સ્પીડ કૉરિડોર કેટલા કિલોમીટર વિસ્તૃત કરવામાં આવેલ છે ?
Answer: 3710

70. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા વર્ષમાં નર્મદા નદી પર બાંધવામાં આવેલા એક્સ્ટ્રાડોઝ્ડ કેબલ-સ્ટેઇડ બ્રિજનું ઉદઘાટન કર્યું હતું ?
Answer: 2017

71. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પીચ એન્ડ હિયરિંગ (AIISH) માટે સેન્ટર ઑફ એક્સેલન્સ બિલ્ડીંગ ક્યાં આવેલું છે ?
Answer: મૈસૂર

72. ઘટતી બાળ જાતિદરને સુધારવા માટે કઈ યોજના અમલમાં છે ?
Answer: બેટી બચાઓ, બેટી પઢાઓ

73. કઈ યોજનાએ ગામડાંઓને ધુ માડા રહિત રસોઈ બનાવવામાં મદદ કરી છે ?
Answer: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના

74. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ પરિવારને કયો રેશન પુરવઠો મળે છે ?
Answer: આંગણવાડી કેન્દ્રોમાંથી ત્રણ વર્ષ માટે 2 કિલો ચણા, 1 કિલો પીળી ફાટેલી તુવેરદાળ અને 1 કિલો ખાદ્યતેલ વિનામૂલ્યે પુરવઠો

75. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધ્રુવ યોજનાની શરૂઆત ક્યાંથી કરી ?
Answer: બેંગ્લોર માં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઇસરો)ના મુખ્યમથક ખાતે

76. આદિવાસી શિક્ષાઋણ યોજના અંતર્ગત આપવામાં આવતી લોન કેટલા વ્યાજ દરે આપવામાં આવે છે ?
Answer: 6 ટકા

77. અનુસૂચિત જાતિના ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને શહેરમાં રહીને ભણવા તેમજ રહેવા- જમવા માટે નિ:શુલ્ક સેવાઓ સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત પૂરી પાડવામાં આવે છે ?
Answer: ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય

78. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ભારતની કેટલામી સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે ?
Answer: બીજી

79. ભારત સરકારની કઈ યોજના ઓછુ ભણેલા અથવા ધોરણ 10 કે 12માં અધવચ્ચેથી શાળા છોડી દીધેલ યુવાનોને કૌશલ પ્રશિક્ષણ આપે છે ?
Answer: પ્રધાનમંત્રી કૌશલવિકાસ યોજના

80. ગુજરાત સરકાર દ્વારા ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે ક્રિકેટર યુસુફ પઠાણ અને મુનાફ પટેલને કયો એવોર્ડ આપવામાં આવ્યો હતો ?
Answer: એકલવ્ય એવોર્ડ

81. 'મમતા ડોળી યોજના'નો લાભ કોને મળવાપાત્ર છે ?
Answer: સગર્ભા માતા

82. 'આજીવિકા યોજના' અંતર્ગત કોને લાભ મળવાપાત્ર છે ?
Answer: સ્વસહાય જૂથની મહિલા સભ્ય

83. 'વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના'ના લાભ મેળવવા ગામમાં મહિલા સાક્ષરતાનું પ્રમાણ કેટલું હોવું જરૂરી છે ?
Answer: 50 ટકા

84. બિહારમાં આવેલું વિશ્વપ્રસિદ્ધ પ્રાચીન વિદ્યાકેન્દ્ર કયું છે ?
Answer: નાલંદા

85. ગુજરાતના કયા સ્થળને પુરાતત્વવિજ્ઞાનીઓ સિંધુ સંસ્કૃતિનું મોહેં-જો-દડો કહે છે ?
Answer: ધોળાવીરા

86. સંત જ્ઞાનેશ્વર ક્યાં રાજ્યના હતા ?
Answer: મહારાષ્ટ્ર

87. 'સુરાજ કદી સ્વરાજનું સ્થાન લઈ શકે નહીં' -મંત્રની ભેટ આપનાર કોણ હતું ?
Answer: વીર સાવરકર

88. નીચે જણાવેલી કઈ નદી તેના મુખે ડેલ્ટા બનાવતી નથી ?
Answer: તાપી

89. અંદમાન અને નિકોબાર ટાપુનું મુખ્ય મથક કયું છે ?
Answer: પોર્ટ બ્લેર

90. એશિયન ગેમ્સ યોજનાર પ્રથમ શહેર કયું છે ?
Answer: નવી દિલ્હી

91. 'વિમ્બલ્ડન ટ્રોફી' કઈ રમત સાથે સંકળાયેલ છે ?
Answer: લૉન ટેનિસ

92. નીચેનામાંથી કયા વિટામિન્સ યકૃતમાં સંગૃહીત થાય છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

93. યોગની સૌથી સચોટ વ્યાખ્યા નીચેનામાંથી કઈ છે ?
Answer: યોગ એ સ્વસ્થ જીવન જીવવાની કળા અને વિજ્ઞાન છે

94. ભારતીય સૈન્યના સર્વોચ્ચ વડા કોણ છે ?
Answer: રાષ્ટ્રપતિ

95. નવા રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તારો, સીમાઓ અથવા નામોમાં ફેરફાર બંધારણના કયા ભાગમાં આવે છે ?
Answer: ભાગ-1

96. વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં ઈ.સ. ૧૮૪૮માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી હતી ?
Answer: અમદાવાદ

97. લદ્દાખમાં યુરેનિયમ મળ્યું તે કયા પ્રકારનાં સંસાધનનું ઉદાહરણ છે ?
Answer: સંભવિત સાધનસંપત્તિ

98. ક્લોરોફિલમાં મધ્યસ્થ ધાતુ કઈ છે ?
Answer: મેગ્નેશિયમ

99. પાણી અને આલ્કોહોલના મિશ્રણને અલગ કરવા માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ?
Answer: ડિસ્ટિલેશન

100. ડૉ. બિધાનચંદ્ર રોયને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1961

101. સુશ્રી હોમાઈ વ્યારાવાલાને વર્ષ 2011માં કયા ક્ષેત્ર માટે પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ?
Answer: કલાઓ

102. રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ ક્યારે ઉજવાય છે ?
Answer: 29 જૂન

103. 'આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 29 એપ્રિલ

104. એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (AAI) કઈ સંસ્થા સાથે સ્વદેશી એર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ્સ વિકસાવવા માટે ભાગીદાર છે ?
Answer: બીઇએલ (BEL)

105. ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગનિક એગ્રિકલચરલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
Answer: હાલોલ

106. 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત...' આ પંક્તિ કોની છે ?
Answer: કવિ ખબરદાર

107. પંડિત ઓમકારનાથ ઠાકુરે ભરૂચમાં કઈ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી ?
Answer: ગાંધર્વનિકેતન

108. કઈ બેંકને બેંકર્સ બેંક ઑફ ઇન્ડિયા કહેવામાં આવે છે ?
Answer: ભારતીય રિઝર્વ બેંક

109. ભારતીય નૌકાદળની આઇ.એન.એસ. સિન્ધુરાજ સબમરીન કયા વર્ગની સબમરીન છે ?
Answer: સિન્ધુઘોષ વર્ગ

110. સિંચાઈ યોજનાના ભાગ રૂપે નહેર, ડેમ અથવા ટાંકી દ્વારા સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવતા વિસ્તારોને શું કહેવામાં આવે છે ?
Answer: અયાકટ

111. કયા ગુજરાતી ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના ચેરમેન છે ?
Answer: અઝીઝ પ્રેમજી

112. 'બોહાગ બિહુ' ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
Answer: આસામ

113. હડ્ડપ્પા સંસ્કૃતિની પ્રથમ ઓળખ ક્યારે થઈ હતી ?
Answer: 1921

114. ભારતના નીચેનામાંથી કયા રાજ્યમાં મોઆત્સુ ઉત્સવ ઉજવવામાં આવે છે ?
Answer: નાગાલેન્ડ

115. પ્રસિદ્ધ મહાબોધિ મંદિર ક્યાં આવેલું છે ?
Answer: બોધગયા

116. ભારતના કયા રાજ્યમાં ભીમાશંકર જયોર્તિલિંગ મંદિર આવેલું છે ?
Answer: મહારાષ્ટ્ર

117. ઇસરોની 'પોલાર વુમન' તરીકે કોને ઓળખવામાં આવે છે ?
Answer: મંગલા મણિ

118. નીચેનામાંથી કયો વાયુજન્ય રોગ છે ?
Answer: ઓરી

119. નીચેનામાંથી કોને સ્નાયુનો અભ્યાસ કહેવામાં આવે છે ?
Answer: માયોલોજી

120. સીપીયુ (CPU)નું પૂરું નામ શું છે ?
Answer: સેન્ટ્રલ પ્રૉસેસિંગ યુનિટ

121. નીચેનામાંથી કયો પ્રકાશના બીમનો ઉપયોગ કરી ડેટા ટ્રાન્સમિટ કરે છે ?
Answer: ફાઇબર ઓપ્ટિક કેબલ

122. 91 ફૂટ લાંબી બ્લ્યુ વ્હેલનું હાડપિંજર કયા સંગ્રહાલયમાં પ્રદર્શિત છે ?
Answer: વડોદરા સંગ્રહાલય અને ચિત્રાલય

123. જૈન સ્થાપત્ય હઠીસિંહના દેરાંનું બાંધકામ ક્યારે કરવામાં આવ્યું હતું ?
Answer: ઈ.સ. 1808

124. ડાયાલિસિસનો સબંધ શરીરના કયા અંગ સાથે છે ?
Answer: કિડની

125. માઇક્રોસોફ્ટના સહ-સ્થાપકો કોણ છે ?
Answer: બિલ ગેટ્સ અને પૉલ એલન

126. સ્વામી વિવેકાનંદને આધ્યાત્મિક પિતા કોણે માન્યા હતા ?
Answer: સુભાષચંદ્ર બોઝ

127. પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીઓનો સંગમ થાય છે?
Answer: 7


19-8-2022


1


.ઉપરોક્ત વીડિયોમાં પ્રધાનમંત્રી દ્વારા કઈ યોજના અંતર્ગત બ્રાન્ડેડ દવાઓ કરતાં એકદમ ઓછા ભાવે ઔષધી(દવા) મેળવી શકે છે ?
Answer: પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના

2


.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ ભારતીય જન ઔષધી પરિયોજના અંતર્ગત ભારતમાં કુલ કેટલા જન ઔષધી કેન્દ્રો ખોલવામાં આવ્યા છે ?
Answer: 8600 કેન્દ્રો

3. AGR 2 (કૃષિ મશીનરી) હેઠળ કૃષિ યાંત્રિકરણ વધારવા માટે કોને સહાય આપવામાં આવે છે ?
Answer: SC/ST સિવાયના ખેડૂતો

4. ગુજરાત રાજ્યમાં ફિશિંગ બોટનો રેકોર્ડ કયા ઓનલાઈન પોર્ટલ દ્વારા ઉપલબ્ધ થઈ શકે છે ?
Answer: રીઅલ ક્રાફ્ટ(ReaL Craft)

5. કઈ સોસાયટી એકત્રીકરણ અને કૃષિ વ્યવસાયના વિકાસ દ્વારા નાના અને સીમાંત ખેડૂતોની આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
Answer: સ્મોલ ફાર્મર્સ એગ્રી-બિઝનેસ કન્સોર્ટિઅમ (SFAC)

6. ગરીબ અને વંચિત જૂથનાં બાળકોને ખાનગી શાળામાં શિક્ષણ કયા એક્ટ નીચે આપવામાં આવે છે ?
Answer: રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ

7. નીચેનામાંથી 'સન્ધાન' કયા વિષયમાં શિક્ષણ આપે છે ?
Answer: વિજ્ઞાન અને કળા

8. અટલ ઇનોવેશન મિશન (AIM)ના મિશન ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
Answer: શ્રી ચિંતન વૈષ્ણવ

9. IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?
Answer: ડૉ. વિક્રમ સારાભાઈ

10. 'જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના' હેઠળ લાભ મેળવવા માટે આવક મર્યાદા શી છે ?
Answer: આવકની કોઈ મર્યાદા નથી

11. કયા પ્રોજેક્ટનો ઉદ્દેશ પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત્રમાંથી ઉત્પન્ન થતી વીજળીને પરંપરાગત રાષ્ટ્રીય ગ્રિડ સાથે સમન્વયિત કરવાનો છે ?
Answer: ગ્રીન ઍનર્જી કૉરિડોર

12. ડિસેમ્બર 2021 સુધીમાં ગુજરાતમાં સોલાર રૂફટોપ સ્કીમ હેઠળ કેટલા મેગાવોટની ક્ષમતાના સોલાર રૂફ સ્થાપિત કરવામાં આવ્યા છે ?
Answer: 1029 MW

13. જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના કોને લાગુ પડે છે ?
Answer: નવો ગ્રામ ઉદ્યોગ

14. 2017માં શ્રી નીતિનભાઈ પટેલ વિધાનસભાની ચૂંટણીમાં ક્યા મતવિસ્તારથી ચૂંટાયા ?
Answer: મહેસાણા

15. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત ચોથી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ આપવામાં આવે છે ?
Answer: ₹ 10,50,000

16. ભારતમાં મૂડીબજારની સ્થિતિનું નિયમન કોના દ્વારા કરવામાં આવે છે ?
Answer: SEBI

17. નટબજાણિયાને સાધનસામગ્રી માટે રાજ્ય સરકાર દ્વારા કેટલી રકમ સુધીની સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 2000/-

18. વસ્તુપાળને ગુજરાતના મહાઅમાત્યનું પદ કોણે આપ્યું ?
Answer: રાજા વિશળદેવ વાઘેલા

19. ગુજરાતનું કયું શહેર જૈન કળાના લઘુચિત્રોનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે ?
Answer: પાલીતાણા

20. વઢિયાર પંથકમાં વરાણાના મેળામાં કયા ઈષ્ટદેવના મહાત્મ્યના સંદર્ભમાં મેળો ભરાય છે ?
Answer: ખોડિયારમાતા

21. ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે ?
Answer: ચાળો

22. કયું પ્રતીક ગૌતમ બુદ્ધનો ત્યાગ દર્શાવે છે ?
Answer: ઘોડો

23. 'હર્ષચરિત' ગ્રંથ કોણે લખ્યો છે ?
Answer: બાણ

24. નાગરિક સેવા(સિવિલ સર્વિસ) પાસ કરનાર પ્રથમ ભારતીય કોણ હતા ?
Answer: સત્યેન્દ્રનાથ

25. એગલ માર્મેલોસ (બિલ્વ) છોડ કયા સપ્તર્ષિ (સાત ઋષિ) સાથે સંબંધિત છે ?
Answer: વિશ્વામિત્ર

26. નીચેનામાંથી કયા રાજ્યએ મેન્ગ્રોવના આવરણમાં સૌથી વધુ વધારો દર્શાવ્યો છે ?
Answer: ગુજરાત

27. ગુજરાતમાં આવેલ નળ સરોવર પક્ષી અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
Answer: 120.82

28. ગુજરાત વન વિભાગના વર્ષ 2019ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે થોળના જળ પક્ષીઓ( Water Birds)ની સંખ્યા કેટલી છે ?
Answer: 57011

29. માધવપુરથી પ્રાચી સુઘીનો પ્રદેશ ક્યા નામથી ઓળખાય છે ?
Answer: લીલી નાઘેર

30. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચનો હેતુ શું છે ?
Answer: ભૂકંપનું મૂલ્યાંકન

31. કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
Answer: કલાઈમેટ ચેન્જ ઈમ્પેકટ સ્ટડી

32. નવા સંશોધન અને ટેકનોલોજીનો વિનિયોગ કરી કૃષિલક્ષી વિકાસમાં અગ્રેસરતા માટે ગુજરાત સરકારની કઈ સંસ્થા કામ કરે છે ?
Answer: એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી

33. ક્યા પ્રકારની જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ સૌથી વધુ હોય છે ?
Answer: જંગલોની જમીન

34. ટોપોલોજી શબ્દનો અર્થ શું છે ?
Answer: તે સ્થાનો અને કુદરતી લક્ષણોનો અભ્યાસ છે

35. સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર કયો છે ?
Answer: 1930

36. કયો અનન્ય ફ્લેગશિપ પ્રોજેક્ટ SMART પોલીસિંગ માટે ગુજરાત પોલીસ કર્મચારીઓને સશક્ત બનાવે છે ?
Answer: પોકેટ કોપ

37. નીચેનામાંથી કયો બંધ કર્ણાટકમાં આવેલો છે ?
Answer: તુંગભદ્રા

38. ગુજરાતમાં કયા વર્ષમાં 108 સેવા શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2007

39. 2022 માં ગુજરાતમાં 'પોષણ સુધા યોજના' કુલ કેટલા આદિજાતિ જિલ્લાઓ માટે શરૂ કરી છે ?
Answer: 14

40. શાળા આરોગ્ય અને સુખાકારી કાર્યક્રમનો હેતુ શું છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

41. જનઔષધિ કેન્દ્રનો હેતુ શું છે ?
Answer: તમામને પરવડે તેવા ભાવે જેનેરિક દવા પૂરી પાડવી

42. રાષ્ટ્રીય એસ.સી.- એસ.ટી હબ યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સાહસિકોને વ્યાવસાયિક સહાય પૂરી પાડવી

43. હેન્ડલૂમ ઉત્પાદનોની સુધારેલી ઉત્પાદકતા અને ગુણવત્તા દ્વારા તેમની કમાણી વધારવા માટે વણકરોને લૂમ્સ/એસેસરીઝ પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી કઈ યોજના રજૂ કરવામાં આવી હતી ?
Answer: હાથકર્ઘા સંવર્ધન સહાયતા (HSS)

44. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેર પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?
Answer: મધમાખી ઉછેર કરનારાઓ માટે પૂરક આવક પ્રદાન કરવી

45. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત ઈલેક્ટ્રોનિક મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે ?
Answer: રાષ્ટ્રીય અને પ્રાદેશિક ચેનલો પર સંબંધિત મુદ્દાઓ પર ટોક શો, પેનલ ચર્ચાઓ અને નિષ્ણાત પ્રવચનો દર્શાવવા

46. આરસપહાણના પથ્થર ગુજરાતના કયા વિસ્તારમાં મળી આવે છે ?
Answer: બનાસકાંઠા

47. ભારત સરકાર દ્વારા 'વેપારીઓ અને સ્વ-રોજગાર વ્યક્તિ માટે રાષ્ટ્રીય પેન્શન યોજના' હેઠળ મળવાપાત્ર પેન્શનની રકમ કેટલી છે ?
Answer: રુ. 3000/-

48. ગુજરાત સરકાર દ્વારા 'ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના' હેઠળ કામદારની દીકરીને જારી કરાયેલા બોન્ડ માટે આપોઆપ પ્રથમ કોને વારસદાર બનાવવામાં આવ્યા છે ?
Answer: માતા

49. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમયોગી સાયકલ સબસિડી યોજના અનુસાર સાયકલનું બિલ મંજૂર કરાવવા માટે નીચેનામાંથી શું જરૂરી છે ?
Answer: દુકાનદારનો જી.એસ.ટી. નંબર અને લાભાર્થીના નામવાળું બીલ

50. ભારતમાં સૌપ્રથમ શ્રમિક વિદ્યાપીઠ કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી ?
Answer: બોમ્બે સિટી સોશિયલ કાઉન્સિલ એજ્યુકેશન કમિટી

51. સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કીટેકચર બિલ કયા વર્ષમાં પસાર થયું હતું ?
Answer: 2014

52. સંસદ દ્વારા પુનઃવિચારણા માટે પસાર કરાયેલું બિલ કોણ પરત કરી શકે છે ?
Answer: ભારતના રાષ્ટ્રપતિ

53. સંગ્રહખોરી કે કાળાબજારીને કારણે જો અવરોધ ઊભો થાય તયારે ઉત્પાદનોની ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે કયો અધિનિયમ સ્થાપિત કરવામાં આવ્યો હતો ?
Answer: આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ

54. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભારતના બંધારણના કયા ભાગમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે ?
Answer: ભાગ -4

55. આઝાદ ભારતના અંતિમ અને એક માત્ર ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ?
Answer: ચક્રવર્તી રાજગોપાલાચારી

56. PMMY નો અર્થ શું છે ?
Answer: પ્રધાનમંત્રી મુદ્રા યોજના

57. FEMA નું પૂરું નામ શું છે ?
Answer: ફ્યુચર એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ

58. ગુજરાતના કયા સૂકા વિસ્તારોને નર્મદાનું પાણી પહોંચાડવા માટે 'સ્ટેટ વાઈડ ડ્રિંકિંગ વોટર ગ્રીડ' હેઠળ આવરી લેવામાં આવ્યા છે ?
Answer: સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત

59. પ્રાદેશિક પાણી પુરવઠા યોજના કયા સ્ત્રોત પર આધારિત છે ?
Answer: ભૂગર્ભ સ્ત્રોતો અને સપાટીના જળ સ્ત્રોતો

60. CCA માપદંડ કે જેના આધારે ભારતમાં લઘુ સિંચાઈ યોજનાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે તેનું પૂરું નામ શું છે ?
Answer: કલ્ચરેબલ કમાન્ડ એરિયા

61. 'સાંસદ આદર્શ ગ્રામ યોજના' કોની જન્મજયંતી પર શરૂ કરવામાં આવી હતી ?
Answer: લોક નાયક શ્રી જય પ્રકાશ નારાયણ

62. ભારતમાં નીચેના પૈકી કઈ તારીખે દર વર્ષે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે ?
Answer: 24 એપ્રિલ

63. નાણાપંચે રાજય સરકારના એકત્રિત ભંડોળમાંથી પંચાયતોને નાણા ફાળવવા કોને ભલામણ કરવાની હોય છે ?
Answer: રાજય સરકાર

64. મતદાર યાદી પંચાયતની મુદ્દત પૂરી થવાના કેટલાં સમય પહેલાં તૈયાર કરવાની હોય છે ?
Answer: બે માસ

65. આઝાદીના 75માં વર્ષ નિમિત્તે અને ભારતની આઝાદીની લડતમાં યોગદાન આપનાર તમામ લોકોને સન્માન આપવા માટે સરકાર દ્વારા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ?
Answer: આઝાદી કા અમૃત મહોત્સવ

66. ઈન્દ્રોડાપાર્ક પ્રાણી સંગ્રહાલય ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે ?
Answer: ગાંધીનગર

67. PPP (Public-Private Partnership) મોડ પર બનેલ અને 2021માં ઉદઘાટન કરાયેલ પ્રથમ અદ્યતન રેલ્વે સ્ટેશન કયું હતું ?
Answer: રાણી કમલાપતિ સ્ટેશન, ભોપાલ

68. બાલી જાત્રા ઉત્સવ માટે કયું શહેર પ્રખ્યાત છે ?
Answer: કટક

69. સાબરમતી રિવરફ્રન્ટની લંબાઈ કેટલી છે ?
Answer: 11.2 કિ.મી.

70. ગુજરાતમાં 'મુખ્યમંત્રી આવાસ યોજના' ની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 2013

71. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે બનાવવામાં આવનાર ચાર-લેન(માર્ગીય) સિગ્નેચર બ્રિજનો શિલાન્યાસ ક્યારે કર્યો હતો ?
Answer: 2017

72. ધોરણ 1 થી 5માં ભણતા SERO પોઝિટિવ બાળકોને SERO પોઝિટિવ શિષ્યવૃત્તિ યોજના હેઠળ શું લાભ મળવાપાત્ર છે ?
Answer: યુનિફોર્મ માટે દર મહિને (10 મહિના માટે) રૂ. 50 અને પરચુરણ ખર્ચ માટે રૂ. 1500/વર્ષ

73. સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ફોર્મ ક્યાંથી મેળવી શકાય છે ?
Answer: કેન્દ્ર સરકાર દ્વારા માન્ય પોસ્ટ ઓફિસ અને કેન્દ્ર સરકાર દ્વારા અધિકૃત બેંક

74. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મિશન સાગર યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: મે-2020

75. ગ્રામીણ ભારત માટે SVAMITVA યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ?
Answer: સંકલિત મિલકત માન્યતાનો ઉકેલ પ્રદાન કરવો

76. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે આપવામાં આવતી ૨૫ લાખની લોન કેટલા ટકાના વાર્ષિક વ્યાજ દરે આપવામાં આવે છે ?
Answer: 4%

77. માઈ રમાબાઈ સાત ફેરા સમૂહ લગ્નમાં જોડાનાર કન્યાઓને કેટલી રકમ ચેક દ્વારા ચૂકવવામાં આવે છે ?
Answer: 12000

78. ધોરણ 10 અને ધોરણ 12નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ/પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના હેઠળ ધોરણ 10માં દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે ?
Answer: રૂ.21,000

79. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી રોજગાર કચેરીઓ કાર્યરત છે ?
Answer: 48

80. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાનની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવેલ હતી ?
Answer: 2013

81. રાજ્ય સરકાર દ્વારા મુશ્કેલ સંજોગોમાં અટવાયેલી મહિલાને આશ્રય પૂરો પાડવા ‌‌‌કઈ યોજના કાર્યરત છે ?
Answer: સ્વધાર ગૃહ યોજના

82. પાણી પુરવઠાની વ્યવસ્થાઓ, કામગીરી અને યોજનાઓ અર્થે મહિલાઓની ભાગીદારી મજબૂત કરવા માટે કઇ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
Answer: મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના

83. 'અન્ન ત્રિવેણી યોજના' અંતર્ગત કન્યા દીઠ કેટલા કિલોગ્રામ અનાજ સહાય આપવામાં આવે છે ?
Answer: 60

84. કચ્છ પ્રદેશના કયા વિસ્તારની ભેંસ વખણાય છે?
Answer: બન્ની

85. સિક્કીમ રાજ્યનું પાટનગર કયું છે ?
Answer: ગંગટોક

86. અષ્ટાધ્યાયી ગ્રંથના લેખકનું નામ જણાવો ?
Answer: પાણિની

87. ગાંધીજીનું નિધન કયા સ્થળે થયું હતું ?
Answer: બિરલા મંદિર, દિલ્હી

88. નીચેનામાંથી કયો બ્રહ્મપુત્ર નદીનો ટાપુ છે ?
Answer: માજુલી

89. હિન્દુસ્તાન ઝિંક લિમિટેડનું મુખ્યાલય ક્યાં આવેલું છે ?
Answer: ઉદયપુર ( રાજસ્થાન )

90. કયા ભારતીય ચેસ ખેલાડીએ ‘2022 રેકજાવિક ઓપન ટુર્નામેન્ટ’ જીતી ?
Answer: પ્રજ્ઞાનન્ધા આર

91. પ્લેઇંગ ઇટ માય વે આત્મકથાના લેખક કોણ છે ?
Answer: સચિન તેંડુલકર

92. નીચેનામાંથી કઈ આરોગ્યની સૌથી સચોટ વ્યાખ્યા છે ?
Answer: આરોગ્ય એ સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારીની સ્થિતિ છે

93. નીચેનામાંથી કયું પ્રોટીન હોર્મોન છે ?
Answer: ઈન્સુલિન

94. વર્ષમાં કેટલી વાર લોકસભાની બેઠક મળવી ફરજિયાત છે ?
Answer: 2 વખત

95. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
Answer: અનુચ્છેદ-55

96. ક્રોમેટ્સના ઉત્પાદન માટે રાસાયણિક ઉદ્યોગમાં કયા ખનિજનો ઉપયોગ થાય છે ?
Answer: ક્રોમાઈટ

97. નીચેનામાંથી કયો બંધ ઇન્દિરા ગાંધી નહેરને પાણી પૂરું પાડે છે ?
Answer: હરિકા

98. નીચેનામાંથી કઈ એન્ડોથર્મિક પ્રક્રિયા છે ?
Answer: ગરમીનું શોષણ

99. કોષ વિભાજનની કઈ પ્રક્રિયામાં રંગસૂત્રો પ્રતિકૃતિ બનાવે છે અને બે પુત્રી કોષોમાં સમાન રીતે વિતરિત થાય છે ?
Answer: મિટોસિસ

100. ડૉ. ભગવાન દાસને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1955

101. રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કારનો પ્રથમ પુરસ્કાર કોને અને કયા વર્ષમાં આપવામાં આવ્યો છે ?
Answer: હરીશચંદ્ર મેહરા અને 1958

102. 'રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 24 એપ્રિલ

103. ભારતમાં છત્રપતિ શિવાજી જયંતીની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 19 ફેબ્રુઆરી

104. ભારતનો પ્રથમ અંડરવોટર મેટ્રો પ્રોજેક્ટ કયા શહેરમાં શરૂ થવાની તૈયારીમાં છે ?
Answer: કોલકાતા

105. 2021માં ગુજરાતની કઈ સાઈટ "વર્લ્ડ હેરીટેજ સાઈટ" તરીકે સૂચિબદ્ધ છે ?
Answer: ધોળાવીરા

106. આનંદવર્ધનના પ્રખ્યાત ગ્રંથનું નામ શું છે ?
Answer: ધ્વન્યાલોક

107. કયા કવિ જન્મથી આંધળા હતા ?
Answer: પ્રીતમ

108. કઈ ઈ-કોમર્સ જાયન્ટે તાજેતરમાં મોબાઈલ ગેમિંગ સ્ટાર્ટ-અપ Mech Mocha હસ્તગત કર્યું છે ?
Answer: ફ્લિપકાર્ટ

109. આર્થિક જૂથમાં G-15 શું છે ?
Answer: ત્રીજા વિશ્વ રાષ્ટ્રો

110. ભારતના કયા ડેમ પર સૌથી ઉંચો હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે ?
Answer: ટિહરી ડેમ

111. રામાયણની મૂળ રચના કઈ ભાષામાં લખાયેલી છે ?
Answer: સંસ્કૃત

112. પ્રાચીન ભારતમાં પલ્લવ વંશની રાજધાની કઈ હતી ?
Answer: કાંચીપુરમ

113. પ્રાચીન ભારતની નાલંદા વિદ્યાપીઠમાં ભણવા માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી ?
Answer: 10000

114. શીખ સમુદાયનો કયો પવિત્ર તહેવાર પ્રથમ શીખ ગુરુના જન્મને ચિહ્નિત કરે છે ?
Answer: ગુરુ નાનક ગુરુપૂરબ

115. પંચમઢી કયા રાજ્યનું હિલ સ્ટેશન છે ?
Answer: મધ્યપ્રદેશ

116. તામિલનાડુના કયા જિલ્લામાં રામનાથસ્વામી જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
Answer: રામનાથપુરમ

117. પંજાબના કયા સ્થળે 'સુવર્ણ મંદિર' આવેલું છે ?
Answer: અમૃતસર

118. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા શહેરમાં બોશ ઈન્ડિયાના પ્રથમ સ્માર્ટ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું ?
Answer: બેંગ્લોર

119. કોરોના વાયરસના સ્ત્રોતની તપાસ કરવા માટે કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોની ટીમ ચીનમાં પ્રવેશી છે ?
Answer: WHO

120. કમ્પ્યુટર સિસ્ટમમાં બુટિંગનો અર્થ શું છે ?
Answer: કમ્પ્યુટર પુનઃપ્રારંભ કરી રહ્યું છે

121. કમ્પ્યુટરમાંથી પ્રિન્ટેડ આઉટપુટને શું કહે છે ?
Answer: હાર્ડ કોપી

122. રોબર્ટ બ્રુસ ફૂટ નામના ભૂસ્તરવેત્તાને ઈ.સ. 1893માં ગુજરાતના ભૂસ્તરીય અન્વેષણ દરમિયાન સાબરમતી નદીના તટમાંથી ક્યા યુગના હથિયારો મળી આવ્યાં ?
Answer: આદી અશ્મ યુગ

123. 'દાદા હરિની વાવ' ક્યાં આવેલી છે ?
Answer: ગુજરાત

124. વિજ્ઞાનને લગતી માહિતી આપતું પાક્ષિક સફારી સામયિકના પ્રકાશકનું નામ શું છે ?
Answer: શ્રી નાગેન્દ્ર વિજય

125. ફ્લિપકાર્ટ (Flipkart)ના સહ-સ્થાપકો કોણ છે ?
Answer: સચિન બંસલ અને બિન્ની બંસલ

126. 'સત્યાર્થ પ્રકાશ' કોની કૃતિ છે ?
Answer: સ્વામી દયાનંદ સરસ્વતી

127. અમુલ ડેરીના સ્થાપકનું નામ જણાવો ?
Answer: શ્રી ત્રિભુવનદાસ પટેલ

21-8-2022


1


.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શરુ કરેલ કઈ યોજનામાં વીમા ધારકના કોઇપણ કારણસર થયેલા મૃત્યુ સામે તેના વારસદાર/પરિવારજનોને રૂપિયા બે લાખ ચૂકવવામાં આવે છે ?
Answer: જીવન જ્યોતિ વીમા યોજના

2


.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ વિશ્વની સૌથી મોટી કઈ સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ દેશના લગભગ 10 કરોડ પરિવાર એટલે કે લગભગ ૫૦ કરોડ લોકોને દર વર્ષે 5 લાખનો સ્વાસ્થ્ય વીમો મળશે ?
Answer: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના

3. ગુજરાતની એગ્રિકલ્ચર ઓર્ગેનિક યુનિવર્સિટી ભારતમાં કેટલામી યુનિવર્સિટી છે ?
Answer: પ્રથમ

4. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY)માં સરકારી સબસિડીની ઉપલી મર્યાદા કેટલી છે ?
Answer: કોઈ ઉચ્ચ મર્યાદા નથી

5. આંતરરાષ્ટ્રીય કૃષિ સંશોધન સંસ્થાઓમાં ઉચ્ચ સ્થાન ધરાવતી દેશની કઈ સંશોધન સંસ્થા છે ?
Answer: ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (ICAR)

6. NCERTનું પૂરું નામ શું છે ?
Answer: નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ

7. ગુજરાત સરકારની કઈ સંસ્થા લક્ષિત જૂથોના બાળકો અને શિક્ષકો માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શૈક્ષણિક ટેલિવિઝન (વીડિયો) અને રેડિયો (ઓડિયો) કાર્યક્રમો તૈયાર કરે છે ?
Answer: ગુજરાત શિક્ષણ ટેકનોલોજી સંસ્થાન, અમદાવાદ

8. GCERTનું પૂરું નામ શું છે ?
Answer: ગુજરાત કાઉન્સિલ ઑફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ

9. ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે 'ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી' આ પ્રમાણપત્ર માટે કેટલી આવકમર્યાદા નક્કી કરવામાં આવેલ છે ?
Answer: રૂ.8.00 લાખ સુધી

10. મિનિસ્ટ્રી ઑફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીના સોલાર સિટીઝ પ્રોગ્રામના ભાગરૂપે ભારતમાં કેટલાં સોલર સિટી વિકસાવવામાં આવશે ?
Answer: 60

11. સોલાર ચરખા મિશન હેઠળ કેટલી મહિલા ઉમેદવારોને તાલીમ આપવામાં આવશે ?
Answer: 80 લાખ

12. CASEનું પૂરું નામ શું છે ?
Answer: કમિશન ફોર એડિશનલ સૉર્સિઝ ઑફ એનર્જી

13. કમ્પોઝિશન ડિલર દ્વારા માલના સપ્લાયના કિસ્સામાં નોંધાયેલ વ્યક્તિએ શું આપવાનું રહેશે ?
Answer: રસીદ વાઉચર

14. નલ સે જલ મિશન અન્વયે કયા વિસ્તારમાં નળથી જળ આપવાનો નિર્ણય થયો છે ?
Answer: ગ્રામ્ય વિસ્તાર

15. તા. 31-12-2021ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં નર્મદા જિલ્લાની ગરુડેશ્વર બજાર સમિતિને કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ કેટલી રકમ મંજૂર કરવામાં આવેલ છે ?
Answer: Rs. 101.00 લાખ

16. ભારતમાં રેપોરેટ કોણ નક્કી કરે છે ?
Answer: RBI

17. એક ભવાઈ મંડળીને ગુજરાત રાજ્યમાં એક કાર્યક્રમ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કેટલી રકમ સુધીની સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 20,000/-

18. નીચેનામાંથી કયો પુરસ્કાર ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલો છે ?
Answer: ધનજી કાનજી સુવર્ણચંદ્રક

19. 'હરિજન સેવક સંઘ'ની સ્થાપના કોણે કરી હતી ?
Answer: ગાંધીજી

20. શ્યામજી કૃષ્ણ વર્માનું મૃત્યુ કયાં થયું હતું ?
Answer: જીનિવા

21. ગુજરાતી રંગભૂમિ ઉપર યુગલગીતોની શરૂઆત કોણે કરી ?
Answer: ડાહ્યાભાઇ ધોળશાજી

22. કયા સમ્રાટે સંસ્કૃત ભાષામાં 'નાગાનંદ' નાટક લખ્યું હતું ?
Answer: હર્ષવર્ધન

23. ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે ?
Answer: ભાનુ અથૈયા

24. 'રેવન્યૂ સ્ટેમ્પ' કૃતિનાં લેખિકા કોણ છે ?
Answer: અમૃતા પ્રીતમ

25. સરકા ઇન્ડિકા (અશોક) વૃક્ષ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
Answer: શ્રી શ્રીયાંશનાથ સ્વામી

26. ગુજરાતમાં વન્યજીવ રક્ષિત વિસ્તારનું પ્રમાણ કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા છે ?
Answer: 8.75%

27. ઉત્તર ભારતના મેદાનોમાં કયા પ્રકારના જંગલો પાર્ક લેન્ડ ભૂમિ દૃશ્યનું નિર્માણ કરે છે ?
Answer: શુષ્ક પાનખર જંગલો

28. ગુજરાતમાં વન્યપ્રાણી સપ્તાહ કઈ વિભૂતિની જન્મજયંતીથી ઉજવવાનું શરૂ થયું છે ?
Answer: મહાત્મા ગાંધી

29. ભારતમાં સૌથી વધારે ઊંચાઈએ આવેલો ઘાટ કયો છે ?
Answer: ખરડુંગલા ઘાટ

30. મેસ્લોએ ‘જરૂરિયાતના અધિક્રમ'માં માનવીની સૌપ્રથમ જરૂરિયાત કઈ દર્શાવી છે ?
Answer: શારીરિક જરૂરિયાત

31. એશિયાનું સૌથી મોટું પબ્લિક ડોમેન VSAT નેટવર્ક કયું છે ?
Answer: ઇ-ગ્રામ બ્રોડબેન્ડ VSAT

32. આપેલામાંથી ઈ-શ્રમકાર્ડ કોણ કઢાવી શકે છે?
Answer: આવકવેરો ભરવાની પાત્રતા ના ધરાવતાં હોય તેવા

33. 'ચંદ્રયાન- 2'ના મિશન ડાયરેકટ રહી ચૂકેલાં કોણ 'રૉકેટ વુમન ઑફ ઈન્ડિયા' તરીકે ઓળખાય છે ?
Answer: રિતુ કરિધલ

34. કયા ભારતીય વૈજ્ઞાનિકને પેન્ટિયમ ચિપના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: વિનોદ ધામ

35. ડિસેમ્બર 2019માં શરૂ કરાયેલા કયા વૈશ્વિક ઓપરેશનમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ભાગ લીધો હતો ?
Answer: ઓપરેશન ટ્રાન્સ

36. ગૃહ મંત્રાલય (MHA) દ્રારા વર્ષ 2014-15માં કઈ તાલીમ સંસ્થાને પશ્ચિમ ઝોન કક્ષાની 'બેસ્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રેનિંગ ઑફ ગેજેટેડ ઓફિસર્સ'ની કેટેગરીમાં ' યુનિયન હોમ મિનિસ્ટર ટ્રોફી' એનાયત કરવામાં આવેલ ?
Answer: ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ

37. ભારતીય થલ સેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 15 જાન્યુઆરી

38. 'વ્હાલી દીકરી યોજના' માટે પાત્રતાનો માપદંડ શું છે ?
Answer: પારિવારિક વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ

39. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન જે એક સંપૂર્ણ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ છે તેની વિશેષતા નીચેના પૈકી કઈ છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

40. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા માતૃત્વ અને બાળ વિકલાંગતા તથા મૃત્યુદરમાં ઘટાડો કરવા નીચેનામાંથી શું શરૂ કરવામાં આવ્યું હતું ?
Answer: રિપ્રોડક્ટિવ, મેટર્નલ, ન્યુબોર્ન ચાઇલ્ડ પ્લસ એડોલસન્ટ હેલ્થ (RMNCH+A)

41. વિશ્વ આરોગ્ય દિવસ પર સ્વસ્થ ભારત મોબાઇલ એપ્સ કોણે લોન્ચ કરી ?
Answer: શ્રી જે પી. નડ્ડા, આરોગ્યમંત્રી

42. સોફ્ટ સ્કીલ ડેવલપમેન્ટ માટે સ્કીમ ઑફ ફંડ ફોર રિજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજના હેઠળ કેટલી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે?
Answer: રૂ. 25 લાખ

43. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?
Answer: માટીકામના કારીગરોનું ટેકનિકલ જ્ઞાન વધારવું અને ઉત્પાદન ખર્ચ ઘટાડવો

44. કયું ઓનલાઈન પ્લેટફોર્મ સિંગલ યુઝર આઈડી સાથે 32 કેન્દ્રીય વિભાગો, 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રાલયોની મંજૂરી મેળવવા માટે બનાવવામાં આવ્યું છે ?
Answer: નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ (NSWS)

45. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ આંબેડકર સોશિયલ ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન મિશન (ASIIM) યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓમાં નવીનતા અને સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો

46. મજગવન હીરાની ખાણો કયા રાજ્યમાં આવેલી છે ?
Answer: મધ્યપ્રદેશ

47. 'પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના' હેઠળ લાભાર્થીને લઘુતમ કેટલું માસિક પેન્શન મળવાપાત્ર છે ?
Answer: રૂ. 3000/-

48. ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં જાહેર શૌચાલય માટે જમીનની ફાળવણી અને શૌચાલયની જાળવણીની જવાબદારી કોની છે ?
Answer: GIDC એસોસીએશન દ્વારા

49. ગુજરાત સરકારની શ્રમનિકેતન યોજના અંતર્ગત શ્રમનિકેતન હૉસ્ટેલના નિર્માણ માટે કેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે ?
Answer: રૂ. 1000 લાખ

50. SHREYAS યોજના હેઠળ લાભાર્થીએ મેળવેલ પ્રમાણપત્ર ક્યાં માન્ય ગણાય છે ?
Answer: સમગ્ર ભારતમાં

51. સંસદ દ્વારા 42મો સુધારો કાયદો ક્યારે અપનાવવામાં આવ્યો હતો ?
Answer: 1976

52. ભારતીય બંધારણની કઈ કલમો કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના નાણાકીય સંબંધોની ચર્ચા કરે છે ?
Answer: કલમ 268થી 281

53. કોઈ પણ ફોજદારી કેસમાં પુરાવાનો બોજ કોના પર રહેલો છે ?
Answer: ફરિયાદી

54. NITI નું પૂરું નામ શું છે ?
Answer: નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા

55. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના હાલના અધ્યક્ષ કોણ છે ?
Answer: અરુણકુમાર મિશ્રા

56. ટેક્સ હેવનનો અર્થ શું છે ?
Answer: એક દેશ જે વિદેશી નાગરિકોને ટેક્સમાં છૂટ આપે છે કે તેમના દેશમાં નાણાનું રોકાણ કરવા પર કોઈ ટેક્સ લાગશે નહીં

57. નાણાકીય વ્યવહારોમાં કયા નિયમન હેઠળ KYC (તમારા ગ્રાહકને જાણો) નિયમો રજૂ કરવામાં આવ્યા છે ?
Answer: પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ

58. પશ્ચિમ બંગાળમાં સૌથી મોટો આર્સેનિક શુદ્ધિકરણ પ્લાન્ટ ક્યાં સ્થિત છે ?
Answer: ફરક્કા

59. PMKSYનું પૂરું નામ શું છે ?
Answer: પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના

60. પ્રિપેરેશન ઑફ ફિઝીબિલિટી રિપોર્ટ ફોર કલ્પસર પ્રૉજેક્ટ અંતર્ગત કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે ?
Answer: કલ્પસર યોજનાનો પૂર્ણ શક્યતાદર્શી અહેવાલ રજૂ કરવો

61. વિરમગામનું મેદાન કઈ નદીના કાંપથી બનેલ છે ?
Answer: રૂપેણ

62. વિકાસથી વંચિત રહેલા લોકવિસ્તારોની ખામીઓને દૂર કરવા માટે કઈ યોજના છે ?
Answer: પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ

63. પંચાયતીરાજ સંસ્થાઓના દૃઢીકરણના એકમાત્ર ધ્યેય સાથે જીપીડીપીને આગળ વધારવા કયા નામનું અભિયાન કરવામાં આવે છે ?
Answer: સબકી યોજના, સબકા વિકાસ

64. 'સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ' યોજના અન્વયે રાજ્ય સરકારે વર્ષ : 2007-08 વર્ષની ઉજવણી કયા નામથી કરી હતી?
Answer: નિર્મળ ગુજરાત

65. સ્વદેશ દર્શન યોજના હેઠળ, પ્રવાસન મંત્રાલય આમાંથી શેના માટે રાજ્ય સરકાર, કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનને કેન્દ્રીય નાણાકીય સહાય - CFA પ્રદાન કરે છે ?
Answer: સર્કિટના માળખાકીય વિકાસ

66. ગુજરાતમાં આવેલ એશિયાના સૌથી લાંબા રોપ વેનું નામ શું છે ?
Answer: ગિરનાર

67. ગુજરાતના પોરબંદર શહેરમાં મોહનદાસ કરમચંદ ગાંધીના જન્મસ્થળ પર આવેલા સંગ્રહાલયનું નામ શું છે ?
Answer: કીર્તિમંદિર

68. મીનાક્ષી મંદિર કયાં આવેલું છે ?
Answer: મદુરાઈ

69. વર્ષ 2020-21માં ગુજરાત સરકાર દ્વારા મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે ?
Answer: 1500 કરોડ

70. અમદાવાદમાં સાબરમતી નદી પર કુલ કેટલા પુલ છે ?
Answer: 11

71. 'સુરત ડાયમંડ બોર્સ'નું ક્ષેત્રફળ કેટલું છે ?
Answer: 66 લાખ ચોરસ ફૂટ

72. સેફ્ટી હોમ ફોર ચિલ્ડ્રનમાં બાળકને કઈ ઉંમર સુધી રાખી શકાય ?
Answer: 18 વર્ષની ઉંમર

73. ભારતમાં સૌપ્રથમ ટ્રાન્સજેન્ડર શાળાની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી છે ?
Answer: કોચી

74. 'સહકાર મિત્ર યોજના' ચલાવવા માટે જવાબદાર સત્તા કઈ છે ?
Answer: નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી)

75. 'જલ જીવન મિશન' ક્યારે શરૂ કરવામાં આવ્યું ?
Answer: 15 ઑગસ્ટ, 2019

76. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ પેરામેડિકલમાં અભ્યાસ કરતા કેટલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે ?
Answer: 250

77. 'પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી શિષ્યવૃત્તિ' યોજના હેઠળ ધોરણ 9થી 10માં ભણતાં કન્યા અને કુમાર વિદ્યાર્થીઓને કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે ?
Answer: વાર્ષિક રૂપિયા 750

78. સંત શિરોમણી શ્રી રવિદાસ ઉચ્ચ કૌશલ્ય તાલીમ યોજનાનો લાભ લેવા ઇચ્છતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કૌટુંબિક આવકમર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: રૂ. 4,50,000

79. સ્ટાર્ટ-અપ ઇન્ડિયાનો લાભ લેવા માટે કંપની/પાર્ટનરશીપનું વાર્ષિક ટર્નઓવર વધુમાં વધુ કેટલું હોવું જોઈએ ?
Answer: 100 કરોડ

80. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર- 2.0નું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
Answer: શ્રી વિજયભાઈ રૂપાણી

81. ગર્ભવતી સ્ત્રીઓને કઈ યોજનામાં પોષક ખોરાક આપવામાં આવે છે ?
Answer: સુપોષિત માતા સ્વસ્થ બાલ

82. નર્સિંગ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સ્ટાઈપેન્ડ મેળવવા માટે સુનિશ્ચિત કરેલી આવક મર્યાદા કેટલી છે ?
Answer: કોઈ આવક મર્યાદા નથી

83. ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપવા કઈ યોજના શરૂ કરેલ છે ?
Answer: પડકાર યોજના

84. ચોટીલાનો પ્રદેશ કયા પ્રદેશ તરીકે ઓળખાય છે ?
Answer: પાંચાલ

85. મચ્છુ ડેમ-2 ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
Answer: મોરબી

86. શિક્ષાપત્રી ગ્રંથના રચયિતા કોણ છે ?
Answer: સહજાનંદ સ્વામી

87. 'યંગ ઇન્ડિયા' સાપ્તાહિકના સ્થાપક કોણ હતા ?
Answer: ગાંધીજી

88. અલકનંદા અને ભાગીરથી કયા સ્થળે મળે છે અને ગંગા નામ ધારણ કરે છે ?
Answer: દેવપ્રયાગ

89. શારદાપીઠ કયા સ્થળે આવેલું છે ?
Answer: દ્વારકા

90. માનવ ઠક્કર કઈ રમત સાથે જોડાયેલું જાણીતું નામ છે ?
Answer: ટેબલ ટેનિસ

91. ટેસ્ટ ઇનિંગ્સમાં તમામ 10 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ હતા ?
Answer: અનિલ કુંબલે

92. નીચેનામાંથી કયા વિટામિનને કોબાલામિન તરીકે પણ ઓળખવામાં આવે છે?
Answer: વિટામિન B 12

93. ફંગલ ત્વચાના ચેપ કે જે સામાન્ય રીતે અંગૂઠાની વચ્ચે શરૂ થાય છે તેને શું કહેવામાં આવે છે?
Answer: એથલીટ'સ ફૂટ

94. અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
Answer: અનુચ્છેદ-17

95. ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે ?
Answer: ન્યાયતંત્ર

96. કયા કવિની રચનાઓ 'ગરબી' તરીકે ઓળખાય છે ?
Answer: દયારામ

97. વર્ષ 2012માં કાર્ટૂનિસ્ટ સ્વર્ગસ્થ મારિયો ડી મિરાન્ડાને કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?
Answer: પદ્મભૂષણ

98. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ શું છે ?
Answer: હોમો સેપિઅન્સ

99. વાતાવરણીય દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે ?
Answer: બેરોમીટર

100. કયા ગવર્નર-જનરલને ભારતરત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા ?
Answer: ચક્રવર્તી રાજગોપાલાચારી

101. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા સિવિલ સર્વિસના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
Answer: શ્રી નૃપેન્દ્ર મિશ્રા

102. 'દાંડીકૂચ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 12 માર્ચ

103. 'વિશ્વ કેન્સર દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 4 ફેબ્રુઆરી

104. કયા કેન્દ્રીય બજેટમાં 'વન સ્ટેશન વન પ્રોડક્ટ'ની જાહેરાત કરવામાં આવી હતી ?
Answer: 2022-23

105. ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ?
Answer: 1981

106. 'માલગુડી ડેઝ'ના લેખક કોણ છે ?
Answer: આર.કે. નારાયણ

107. પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો હતો?
Answer: 1965

108. ઇસરોના જણાવ્યા મુજબ, ચંદ્રયાન-2 મૂન મિશન ચંદ્રના કયા વિસ્તારમાં શોધ કરશે ?
Answer: ચંદ્રના દક્ષિણ ધ્રુવ

109. એલ.સી.એ. તેજસમાં કયું એન્જિન ફીટ કરવામાં આવ્યું છે ?
Answer: જનરલ ઇલેક્ટ્રિક F404

110. કચ્છમાં કોની યાદમાં દર વર્ષે મેળો ભરાય છે ?
Answer: સંત મેકરણદાદા

111. રાવણની પત્નીનું નામ શું હતું ?
Answer: મંદોદરી

112. દાંડિયા-રાસ કયા રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે ?
Answer: ગુજરાત

113. તાજમહેલ કયા સમ્રાટના શાસન દરમિયાન બંધાયો હતો ?
Answer: શાહજહાં

114. રણકપુર જૈન મંદિર રાજસ્થાનના કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: પાલિ

115. ગીર જિલ્લાના કયા સ્થળે ગરમ પાણીના કુંડ આવેલા છે ?
Answer: તુલસીશ્યામ

116. મહારાષ્ટ્રમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
Answer: ભીમાશંકર

117. ઋગ્વેદમાં સૌથી વધુ મંત્રો કયા વૈદિક દેવતાના છે ?
Answer: અગ્નિ

118. બેન કિંગ્સલી નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?
Answer: ચલચિત્રો

119. રસીકરણનો આરંભ કોણે કર્યો ?
Answer: એડવર્ડ જેનર

120. નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ છે?
Answer: વીડીયુ (વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ)

121. કમ્પ્યુટર આઉટપુટ ઉપકરણ 'VDU'નું આખું નામ શું છે ?
Answer: વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ

122. શૈલ ગુફા ગુજરાતનાં ક્યા જિલ્લામાં આવેલી છે ?
Answer: કચ્છ

123. રૂદ્દ્ર મહાલય નામથી પ્રસિદ્ધ ભગવાન શિવનું મંદિર ક્યાં આવેલું છે?
Answer: સિદ્ધપુર

124. કયા ખંડમાં સૌથી વધુ વસતીગીચતા છે ?
Answer: એશિયા

125. પોટેશિયમ નાઇટ્રેટનું આણ્વિક સૂત્ર શું છે?
Answer: KNO3

126. સ્વામી વિવેકાનંદ ધર્મસંમેલનમાં ભાગ લેવા ગયા હતા તેનું આયોજન કઈ સાલમાં કરવામાં આવ્યું હતું ?
Answer: 1893

127. કયા જિલ્લાનો વિસ્તાર ઝાલાવાડ તરીકે ઓળખાય છે ?
Answer: સુરેન્દ્રનગર

22-8-2022


1. સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનામાં કઈ સ્કીમનો સમાવેશ થાય છે ?
Answer: વાયર ફેંસિંગ

2. ભારત સરકારના રાષ્ટ્રીય બાગાયત બોર્ડની કચેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે ?
Answer: અમદાવાદ

3. ડુંગળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે ?
Answer: બીજું

4. સોસાયટી ફોર ક્રિએશન ઑફ ઓપોર્ચ્યુનીટી થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશનું ટૂંકું નામ શું છે ?
Answer: SCOPE

5. ગુજરાત સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2022-23 માટે શિક્ષણ માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે ?
Answer: 34,884 કરોડ

6. જે લોકો અને સંસ્થાઓને ઇ-લર્નિંગ માટે સંસાધનોનું યોગદાન આપવા માટે આમંત્રિત કરે છે તેવા એચ.આર.ડી. મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ પ્રોગ્રામનું નામ શું છે ?
Answer: વિદ્યાદાન 2.0

7. વર્ષ 2001-02માં ધોરણ 1થી 5 સુધી અભ્યાસ કરતાં બાળકોનો ડ્રોપ આઉટ દર 20.93% હતો પરંતુ તે પછી ગુજરાત સરકારના સતત પ્રયાસોને કારણે 2012-13માં ડ્રોપ આઉટ દર ઘટીને કેટલો થયો ?
Answer: 2.04 ટકા

8. 'ગુજરાત 2 વ્હીલર સ્કીમ' અંતર્ગત દરેક વિદ્યાર્થીને ઇ-સ્કૂટર ખરીદવા પર કેટલી સબસિડી મળશે ?
Answer: Rs. 12,000/-

9. ભારતમાં રૂફટોપ સોલર પાવર ઉત્પાદનમાં ગુજરાતે કયું સ્થાન મેળવ્યું ?
Answer: પહેલું

10. ગુજરાતની વીજ-ઉત્પાદન ક્ષમતામાં વિશાળ કદની જળવિદ્યુત વીજ-ઉત્પાદન ક્ષમતા કેટલી છે ?
Answer: 1990 MW

11. ગુજરાતના નાણા વિભાગનું વિઝન શું છે ?
Answer: વિકાસ અને સર્વસમાવેશક વૃદ્ધિને સુલભ બનાવવાનો

12. ગુજરાત રાજ્યની કઈ કચેરીઓએ '2021-22 સોસિયો-ઇકોનોમિક રિવ્યુ' તૈયાર કરેલ છે ?
Answer: ડિરેક્ટોરેટ ઑફ ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ એન્ડ જનરલ એડમિનિસ્ટ્રેશન

13. 'બેટી બચાઓ, બેટી પઢાઓ' યોજના અંતર્ગત ગુજરાતના કેટલા જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે ?
Answer: 9

14. એક રૂપિયાની નોટમાં કોની સહી હોય છે ?
Answer: નાણાસચિવ

15. કેન્દ્રીય સાંસ્કૃતિક વિભાગના વર્તમાન મંત્રીનો હવાલો કોની પાસે છે ?
Answer: શ્રી જી. કિશન રેડ્ડી

16. ખંભાતનું પ્રાચીન નામ શું હતું ?
Answer: સ્તંભતીર્થ

17. સ્વતંત્ર ગુજરાતની રચના માટે કયું આંદોલન થયું હતું ?
Answer: મહાગુજરાત આંદોલન

18. આસો માસની પૂનમના દિવસે માણેકઠારી પૂનમનો મેળો કયાં ભરાય છે ?
Answer: ડાકોર

19. ગુજરાતી સાહિત્યમાં ‘ભવાઈસંગ્રહ’ નામનો ગ્રંથ કોણે સંપાદિત કર્યો છે ?
Answer: મહીપતરામ નીલકંઠ

20. મોટાભાગના અશોકના શિલાલેખ કઈ ભાષામાં છે ?
Answer: બ્રાહ્મી

21. ગુરુપૂર્ણિમા કઈ વિભૂતિનો જન્મદિવસ છે ?
Answer: વેદવ્યાસ

22. રોટીરમખાણ તરીકે કયું આંદોલન જાણીતું છે ?
Answer: નવનિર્માણ

23. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામવન ઉછેર યોજના અન્વયે ગૌચર જમીન ઠરાવ કરીને કોને સોંપવામાં આવે છે ?
Answer: વન વિભાગને

24. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Brachipoda જોવા મળે છે ?
Answer: 3

25. કયા વૃક્ષને રણના કલ્પવૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: ખીજડો

26. ગુજરાત વન વિભાગના વર્ષ 2014ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે જંગલી ગધેડા(Wild Ass)ની સંખ્યા કેટલી છે ?
Answer: 4451

27. 'ઓઘડ' કયા પર્વતનું શિખર છે ?
Answer: ગિરનાર

28. POSDCORBનો સિદ્ધાંત કોણે અને કયા પુસ્તકમાં રજૂ કર્યો છે ?
Answer: લ્યૂથર ગુલિક અને ઉર્વિકે ‘વહીવટી વિજ્ઞાન ઉપર લેખ’ પુસ્તકમાં

29. ક્લાઈમેટ ચેન્જ પર સંયુક્ત રાષ્ટ્રની COP-26 કોન્ફરન્સ સ્કોટલેન્ડના કયા શહેરમાં યોજાઈ હતી ?
Answer: ગ્લાસગૉ

30. વિશ્વ પર્યાવરણ દિવસ -2019ની થીમ કઈ હતી ?
Answer: વાયુ પ્રદૂષણ

31. ભારતમાં 'સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ' ક્યાં આવેલી છે ?
Answer: નાગપુર

32. ગોપીનાથ કાર્થાએ કઈ શોધ કરી હતી ?
Answer: એન્ઝાઇમ રિબોન્યુક્લિઝ

33. શામક અને પેઇનકિલર્સ તરીકે દુરુપયોગ કરવામાં આવતી સાયકોટ્રોપિક દવાઓ ધરાવતી આંતરરાષ્ટ્રીય પોસ્ટલ, એક્સપ્રેસ મેઇલ અને કુરિયર શિપમેન્ટ પર સંયુક્ત ગુપ્ત માહિતી એકત્ર કરવાની કાર્યવાહીનું નામ શું છે ?
Answer: ઓપરેશન ટ્રાન્સ

34. સંકટસ્થિતિમાં નાગરિકો માટે ઓલ-ઇન્ડિયા ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS) નંબર શું છે ?
Answer: 112

35. 11મી જાન્યુઆરીને ભારતમાં કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: લાલબહાદુર શાસ્ત્રી સ્મૃતિ દિવસ

36. 'સુમન યોજના' કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
Answer: આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

37. ગુજરાતમાં 'મિશન બલમ્ સુખમ્'ની શરૂઆત ક્યારે થઈ ?
Answer: સપ્ટેમ્બર 2012

38. એમસેઝેશન(mCessation) પ્રોગ્રામ માટે શું યોગ્ય છે ?
Answer: તેનો હેતુ તમાકુ છોડવા તૈયાર દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો છે

39. નીચેનામાંથી કઈ જવાબદારી ગ્રામ્ય આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ સમિતિ (વીએચએસએનસી)ની છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

40. વર્ષ 2022 માટે MSME માટે કેટલા રાષ્ટ્રીય MSME પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા હતા?
Answer: 44

41. વ્યાજ સબસિડી પાત્રતા પ્રમાણપત્રનો મુખ્ય લાભ શો છે ?
Answer: ખાદી સંસ્થાઓને છૂટના વ્યાજ દરે ધિરાણ

42. ઓટો ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે, ઓટો કમ્પોનન્ટ્સ સેક્ટર અંતર્ગત ઓટોમેટિક રૂટ હેઠળ કેટલી એફડીઆઈની મંજૂરી આપવામાં આવી છે ?
Answer: 100 ટકા

43. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ (CSB)ની મુખ્ય પ્રવૃત્તિઓમાંની એક કઈ છે ?
Answer: રેશમના કીડાના બીજ ઉત્પાદનના ચાર સ્તરીય નેટવર્કની જાળવણી કરવાની

44. ભૂમિ, જળ ,વનસ્પતિ અને ખનીજોના સ્વરૂપમાં આપણને મળેલી બક્ષિસને શું કહેવામાં આવે છે ?
Answer: કુદરતી સંશાધન

45. શ્રમિક પરિવહન યોજનામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કેટલો ખર્ચ ઉઠાવવામાં આવે છે ?
Answer: 80 ટકા

46. ગુજરાત સરકાર દ્વારા 'ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના 'હેઠળ માતાનાં મૃત્યુનાં કિસ્સામાં, બાંધકામ કામદારની દીકરીને આપવામાં આવેલા બોન્ડ માટે આપોઆપ કોને વારસદાર બનાવવામાં આવ્યા છે ?
Answer: 18 વર્ષ અથવા તેથી ઉપરની તે દીકરીની બહેનને

47. શ્રમિકો માટેની હોમ લોન વ્યાજ સબસિડી યોજના માટે લોનનો સમયગાળો કેટલો છે ?
Answer: 15 વર્ષ

48. વ્યાપારીઓ, છૂટક વેપારીઓ, દુકાનદારો અને સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિઓ માટે સ્વૈચ્છિક અને સહયોગી સરકારી પેન્શન માટે ભારત સરકારની કઈ યોજના ઉપલબ્ધ છે ?
Answer: વેપારીઓ અને સ્વરોજગાર વ્યક્તિઓ માટે રાષ્ટ્રીય પેન્શન યોજના

49. રાજ્યનો કાયદો કોણે મંજૂર કરવાનો હોય છે ?
Answer: રાજ્યપાલ

50. ભારતીય બંધારણની કલમ 155-159નો સંબંધ કયા કામ સાથે છે ?
Answer: રાજ્યપાલની નિમણૂક અને બરતરફ કરવાની રાષ્ટ્રપતિની સત્તા

51. કચ્છ યુનિવર્સિટી એક્ટ હેઠળ 2003, કચ્છ યુનિવર્સિટીનું મુખ્ય મથક કયું છે ?
Answer: ભૂજ

52. મંત્રીઓમાં પોર્ટફોલિયોની ફાળવણી કોણ કરે છે ?
Answer: પ્રધાનમંત્રી

53. ભારતના સૌપ્રથમ સંરક્ષણ મંત્રી કોણ હતા ?
Answer: સરદાર બલદેવ સિંઘ

54. ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભાર્થી નીચેનામાંથી કોણ હોય છે ?
Answer: કુટુંબની 2 કન્યા

55. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોણ કરે છે ?
Answer: કેન્દ્રીય આંકડાકીય સંસ્થા

56. કયા ફાયદાઓને કારણે સરદાર સરોવર ડેમને બહુહેતુક પ્રૉજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે?
Answer: મોટી સિંચાઈ સુવિધાઓ, જળવિદ્યુત અને પૂરનિયંત્રણ

57. જળસંપત્તિમાં કયા ઉદ્દેશનો સમાવેશ થાય છે ?
Answer: જળસંચય સુનિશ્ચિત કરવા અને ભૂગર્ભ જળના સ્તરમાં સુધારો કરવો

58.  સૌની યોજનાનો પ્રથમ તબક્કો કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો ?
Answer: 2016

59. કાકરાપાર ડેમ કઈ નદી પર આવેલો છે ?
Answer: તાપી નદી

60. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં નેશનલ રૂર્બન મિશનની શરૂઆત કરી હતી ?
Answer: છત્તીસગઢ

61. જિયો-સ્પાટિયલ પ્લાનિંગ - ગ્રામમાનચિત્રનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું ?
Answer: 2019

62. ગુજરાતમાં 'સમરસ ગ્રામ પંચાયત'ને પ્રોત્સાહન અનુદાન કયા વિભાગ દ્વારા આપવામાં આવે છે ?
Answer: પંચાયત ગ્રામીણ ગૃહનિર્માણ અને ગ્રામીણ વિકાસ

63. મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં રૂપાંતરિત અગાઉની આલ્ફ્રેડ શાળા ક્યાં આવેલી છે ?
Answer: રાજકોટ

64. વર્ષ 2016માં ગુજરાત રાજ્યના તમામ ગામોને અને પરા વિસ્તારને બારેમાસ બહેતર રોડ સાથે જોડી આપવા કઈ યોજના જાહેર કરવામાં આવી ?
Answer: મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના

65. ગુજરાતનું કયું રેલ્વે સ્ટેશન દેશનું પ્રથમ પુનઃવિકસિત સ્ટેશન હતું જેનું 2021માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ?
Answer: ગાંધીનગર

66. કયા રાજ્યમાં વાર્ષિક સૂરજકુંડ હસ્તકલા મેળાનું આયોજન થાય છે?
Answer: હરિયાણા

67. 'ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી' હેઠળ કેટલાં છાત્રાલયો બાંધવામાં આવેલા છે ?
Answer: 20

68. ગુજરાતમાં 'મુખ્યમંત્રી આવાસ યોજના' હેઠળ ઓછી આવક જૂથ - 1ના લાભાર્થી માટે વાર્ષિક કૌટુંબિક આવકની શ્રેણી કઈ છે ?
Answer: રૂ. 1,00,000/- થી 2,50,000/-

69. ગુજરાતમાં રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી ?
Answer: 2009

70. ગરીબી રેખા હેઠળ જીવતી પછાત વર્ગોની મહિલાઓને સ્વરોજગારઆપવા માટેની ખાસ યોજનાનું નામ શું છે ?
Answer: નવી સ્વર્ણિમા યોજના

71. નીચેનામાંથી કયા છાત્રાલયનિર્માણ યોજનામાં અનુસૂચિત જાતિના (SC) કન્યા છાત્રાલયના નિર્માણ માટે રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશને 100% કેન્દ્રીય સહાય પૂરી પાડવામાં આવે છે ?
Answer: બાબુ જગજીવનરામ છાત્રાલય

72. સહકાર મિત્ર સમર ઇન્ટર્નશિપ યોજના માટે કોણ લાયકાત છે ?
Answer: કૃષિ, ડેરી, પશુપાલન પશુચિકિત્સા વિજ્ઞાન, મત્સ્યોદ્યોગ બાગાયત, કાપડ, હેન્ડલૂમ ITમાંથી લીધેલ પ્રોફેશનલ ડિગ્રી લેનાર

73. સ્થળાંતર કરવાવાળા કામદારોને દેશભરની કોઈ પણ વાજબી ભાવની દુકાનોમાંથી રેશનના લાભો મેળવવા માટે કયા દસ્તાવેજને રેશનકાર્ડ સાથે જોડવામાં આવ્યો છે?
Answer: આધારકાર્ડ

74. ડૉ. પી.જી. સોલંકી, ડૉકટર અને વકીલ લોન સહાય તથા 'સ્ટાઇપેન્ડ યોજના' હેઠળ કાયદાના સ્નાતકોને કેટલી સહાય આપવામાં આવે છે ?
Answer: 5000 રૂપિયા

75. ભગવાન બુદ્ધ રાજ્ય શિષ્યવૃત્તિ (કન્યા) યોજનાનો લાભ મેળવવા માટે કયા વેબ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે ?
Answer: www.digitalgujarat.gov.in

76. રિસર્ચ સ્કોલરશીપ, ગુજરાત સ્કીમનો લાભ કયા વિદ્યાર્થીઓ લઈ શકે છે ?
Answer: B.Sc. અને M.Sc.ના સેકન્ડ ક્લાસ ગ્રેડ સાથેના વિદ્યાર્થીઓ

77. સ્ટાર્ટ-અપ ઇન્ડિયાનો લાભ લીધેલ હોય તો લાભાર્થીને પેટન્ટ એપ્લિકેશન કરવા કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે ?
Answer: 80 ટકા

78. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન ક્યાં થાય છે ?
Answer: દાહોદ

79. 'વર્કિંગ વિમેન હોસ્ટેલ'માં કેટલાં વર્ષ સુધીનાં બાળકો માતા સાથે રહી શકે છે ?
Answer: 5

80. 'કસ્તુરબા પોષણ સહાય યોજના' કોને મળવાપાત્ર છે ?
Answer: સગર્ભા અને ધાત્રી માતાઓ

81. 'બાલિકા પંચાયત' પ્રથમ વખત ગુજરાતના કયા ગામમાં શરૂ કરવામાં આવી હતી ?
Answer: કુનારિયા

82. ગુજરાત રાજ્યનું ગાંધીનગર શહેર કઈ નદીના કિનારે આવેલું છે ?
Answer: સાબરમતી

83. ગુજરાતનું મહાબંદર કયું છે ?
Answer: કંડલા

84. પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર 'મુંબઇ સમાચાર' કયા વર્ષથી શરૂ થયેલું ?
Answer: 1822

85. નીચેનામાંથી કઈ ધાતુ/ધાતુઓનો ઉપયોગ હડપ્પાવાસીઓએ નહોતો કર્યો ?
Answer: લોખંડ અને જસત

86. અરુણાચલપ્રદેશની રાજધાની કઈ છે ?
Answer: ઇટાનગર

87. નીચેનામાંથી કઈ નદી ગોદાવરી નદીની ઉપનદી નથી ?
Answer: દામોદર

88. કોની આત્મકથાને 'સેન્ડી સ્ટોર્મ' નામ આપવામાં આવ્યું છે ?
Answer: સંદીપ પાટીલ

89. કોચિંગાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારાઓને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
Answer: દ્રોણાચાર્ય એવોર્ડ

90. ટોક્સિકોલોજી શું છે ?
Answer: ટોક્સિકોલોજી એ વિજ્ઞાનની એક શાખા છે જે ઝેરની પ્રકૃતિ અને અસર સાથે કામ કરે છે

91. 'આયુર્વેદ'ની સૌથી સચોટ વ્યાખ્યા કઈ છે ?
Answer: તે દવાની અધિકૃત પ્રણાલીઓમાંની એક છે અને આવશ્યકપણે જીવન અને આયુષ્યનું વિજ્ઞાન છે, વૃદ્ધ આરોગ્ય સંભાળ તેની મુખ્ય ચિંતા છે

92. ભારતના બંધારણમાં 'મૂળભૂત ફરજો'ને કયા દેશમાંથી લેવામાં આવેલ છે ?
Answer: પૂર્વ સોવિયેત સંઘ

93. ગ્રામસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ?
Answer: 18 વર્ષ

94. ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી ?
Answer: કોચરબ આશ્રમ

95. કયા અખબારે 'ટીચ ઈન્ડિયા' અભિયાન શરૂ કર્યું છે ?
Answer: ટાઇમ્સ ઓફ ઇન્ડિયા

96. માનવશરીરમાં કેટલી પાંસળીઓ હોય છે ?
Answer: 24

97. બાષ્પીભવન અને વરસાદના ચક્રનું નામ શું છે ?
Answer: હાઇડ્રોલોજિકલ ચક્ર

98. આમાંથી કયા ભારતરત્નથી સન્માનિત વ્યક્તિ સિતાર સાથે સંકળાયેલા હતા ?
Answer: રવિશંકર

99. વર્ષ 1986 માટે 34મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
Answer: બી. નાગીરેડ્ડી

100. 'રાષ્ટ્રીય પ્રેસ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 29 જાન્યુઆરી

101. ભારતમાં 'રેઝાંગ લા દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 18 નવેમ્બર

102. ભારતમાં વ્યાવસાયિક ૨૦ ક્રિકેટ લિગને શું કહેવામાં આવે છે ?
Answer: આઈપીએલ

103. મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે ?
Answer: વડોદરા

104. 'તારી આંખનો અફીણી' - ગીત કોણે લખ્યું છે ?
Answer: વેણીભાઇ પુરોહિત

105. 'લાલજી મણિયારના વેશ' પરથી રમણભાઈ નીલકંઠે કઈ કૃતિની રચના કરી હતી ?
Answer: 'રાઈનો પર્વત'

106. ભારત દ્વારા બનાવવામાં આવેલ પ્રથમ સફળ ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન કયું છે ?
Answer: SLV-3

107. એલ.સી.એ તેજસ એક્સટર્નલ સ્ટોર્સ પર મહત્તમ પેલોડ કેટલો ઉપાડી શકે છે ?
Answer: 5300 KG

108. દેશમાં જળવિદ્યુત ઉત્પાદનની દૃષ્ટિએ ગુજરાતનો સરદાર સરોવર ડેમ કય ક્રમે આવે છે ?
Answer: પાંચમો

109. ભારતીય વિદ્યાભવનના સ્થાપક કોણ હતા ?
Answer: કનૈયાલાલ મુનશી

110. એલિફન્ટાની ગુફાઓ મુખ્યત્વે કયા હિન્દુ ભગવાનને અર્પિત છે ?
Answer: ભગવાન શિવ

111. અશોકના શિલાલેખો કઈ લિપિમાં લખાયેલા જોવા મળે છે ?
Answer: બ્રાહ્મી

112. આમેર કિલ્લો રાજસ્થાનના ક્યા શહેરમાં આવેલો છે ?
Answer: જયપુર

113. મહારાષ્ટ્રના મહાબલેશ્વરમાં કયો ધોધ આવેલો છે ?
Answer: લિંગમાલા ધોધ

114. ભારતના કયા ભાગમાં આદિ શંકરાચાર્યએ 'શ્રૃંગેરી મઠ'ની સ્થાપના કરી હતી ?
Answer: દક્ષિણ

115. ભારતમાં 'શનિ શિંગણાપુર' મંદિર ક્યાં આવેલું છે ?
Answer: અહમદનગર, મહારાષ્ટ્ર

116. જનીન શું છે ?
Answer: વારસાગત એક પ્રાથમિક એકમ

117. કયું અંગ કોષપટલ વગરનું છે ?
Answer: રિબોસોમ્સ

118. ASCIIનું સંપૂર્ણ સ્વરૂપ શું છે ?
Answer: અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફરમેશન ઇન્ટરચેન્જ

119. DVDનું પૂરું નામ શું છે ?
Answer: ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક

120. IIMAનું પૂરું નામ શું છે?
Answer: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ,અમદાવાદ

121. રૂ.10ની નવી ભારતીય ચલણી નોટ પર કયું ભારતીય સ્મારક દર્શાવવામાં આવેલ છે ?
Answer: કોર્ણાક સૂર્યમંદિર

122. પૃથ્વી પરનું વિશાળકાય પ્રાણી કયું છે ?
Answer: વ્હેલ

123. ઊર્જાનો એકમ શું છે ?
Answer: જુલ (Joule)

124. ' सत्यं शिवं सुन्दरम् ' આ કઈ સંસ્થાનું ધ્યેય વાક્ય છે ?
Answer: દૂરદર્શન

125. માતૃશ્રાદ્ધ ગુજરાતમાં કયા સ્થળે કરવામાં આવે છે ?
Answer: સિદ્ધપુર

126


.આર્થિક સુરક્ષા બક્ષવા માટે વર્તમાન સરકારે એક નવી કઈ પેન્શન યોજનાને અમલી બનાવી છે જેમાં વ્યક્તિ 60 વર્ષની વયમર્યાદા પૂરી થતાં 1000, ૨૦૦૦, 3000, 4000 થી માંડી 5000 સુધીનું પેન્શન મેળવી શકે છે ?
Answer: અટલ પેન્શન યોજના

127


.વર્તમાન સરકાર દ્વારા SISFS હેઠળ, 2021-22 થી શરૂ થતા 4 વર્ષના સમયગાળા માટે કેટલા રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે ?
Answer: લગભગ 945 કરોડ

23-8-2022

1


.કઈ યોજના આત્મનિર્ભર ભારતના ભાગ રૂપે સ્થળાંતર કરનારા અને ગરીબ લોકોને મફત અનાજ પૂરું પાડવાની યોજના છે?
Answer: પ્રધાનમંત્રી ગરિબ કલ્યાણ અન્ન યોજના

2


.આપેલ વિડીયોમાં ભારત સરકારની ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ કેટલા મેટ્રિક્ ટન અનાજ ફાળવવામા આવ્યું?
Answer: 1 હજાર 3 લાખ મેટ્રિક્ ટન્ અનાજ

3. ખેડૂતો સૂર્યપ્રકાશ દ્વારા ખેતરમાં જ વીજળી ઉત્ત્પન કરી ૧૨ કલાક વીજળી મેળવી શકે અને વધારાની વીજળીનું વેચાણ કરી શકે તે માટે કઈ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે ?
Answer: સૂર્ય શક્તિ કિસાન યોજના

4. રાજ્ય સરકાર દ્વારા માછીમાર મહિલાને ખાસ કઈ સહાય આપવામાં આવે છે ?
Answer: એન આઇ. ડી એ તૈયાર કરેલ ડીઝાઇન મુજબની હાથ લારીની ખરીદી પર સહાય

5. ગંગા એક્વેરિયમ કે જે ભારતના સૌથી મોટા અને સુંદર સ્થાપત્ય અને જાહેર માછલીઘરમાંનું એક છે તે કયા શહેરમાં આવેલું છે ?
Answer: લખનૌ

6. AIIB નું પૂરું નામ શું છે ?
Answer: એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક

7. ખાસ કરીને મહિલાઓ માટે લેબોરેટરીથી જમીન સુધી ટેકનોલોજીના પ્રચાર માટે વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
Answer: સર્બ- પાવર

8. વર્ષ 2009માં શરૂ કરાયેલ રાષ્ટ્રીય સાક્ષરતા મિશનનું નવું સ્વરૂપ કયું છે ?
Answer: સાક્ષર ભારત

9. ગુજરાતમાં રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ?
Answer: વલસાડ

10. 'કિસાન હિત ઊર્જા શક્તિ યોજનાની' ગ્રાન્ટને રીલીઝ કરવા કયા વિભાગની મંજૂરી અનિવાર્ય છે ?
Answer: નાણા વિભાગ

11. ઉન્નત જ્યોતિ યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી ?
Answer: વર્ષ 2015

12. ગુજરાત સરકારની પ્રોત્સાહક અને કાબેલ નીતિને પરિણામે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્થાપનમાં ખાનગી સેક્ટરનો કેટલા ટકા ફાળો રહ્યો છે ?
Answer: 97 ટકા

13. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે કોના સહયોગથી ‘સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ પ્રૉજેક્ટ’નો આરંભ કરવામાં આવ્યો છે ?
Answer: વિશ્વ બેન્ક

14. માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત માહિતી મેળવવા માટે અરજી સાથે કેટલી ફી ભરવી પડે છે ?
Answer: Rs. 20

15. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-પ્રથમ વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: Rs. 4,50,000

16. ભારતમાં આર્થિક સર્વેક્ષણ કોના દ્વારા પ્રકાશિત થાય છે ?
Answer: નાણા મંત્રાલય

17. ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારક ક્યાં આવેલું છે ?
Answer: દિલ્હી

18. ભૂચર મોરીનું યુદ્ધ કયા વર્ષમાં લડાયું હતું ?
Answer: ઈ.સ.1591

19. કચ્છમાં આવેલું કયું સ્થળ રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે ?
Answer: નખત્રાણા

20. અડાલજની વાવમાં કેટલાં પ્રવેશદ્વાર છે ?
Answer: 3

21. નારાયણ દેસાઈ લિખિત ગાંધીજીના જીવનચરિત્રનું નામ શું છે ?
Answer: 'મારું જીવન એ જ મારી વાણી'

22. પ્રથમ ગોળમેજી પરિષદ ક્યારે ભરાઈ હતી ?
Answer: ઈ.સ.1931

23. દીપ, ધૂપ અને આરતીની પૂજા કરવાની પરંપરા કયા લોકોએ આપી હોવાનું મનાય છે ?
Answer: દ્રવિડ

24. 'કુમાર' સામયિકના સ્થાપક કોણ છે ?
Answer: રવિશંકર રાવળ

25. અલ્બીઝિયા લેબેક (શિરીષ) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
Answer: શ્રી સુપાર્શ્વનાથ સ્વામી

26. ગુજરાતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની દ્વિઅંગી જોવા મળે છે ?
Answer: 8

27. ગુજરાતમાં આવેલ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
Answer: 258.71

28. રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ?
Answer: માથાસર

29. કંથકોટનો ડુંગર ક્યાં આવેલો છે ?
Answer: વાગડનું મેદાન

30. પ્રસારભારતીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
Answer: દિલ્હી

31. આઈક્રિયેટ(iCreate)ની સ્થાપના ક્યારે થઈ છે ?
Answer: 2011

32. 'વિશ્વ સાયકલ દિવસ' કયારે ઉજવવામાં આવે છે ?
Answer: 3, જૂન

33. કઈ પોલિસીથી 5 કરોડ રૂપિયાનું ઈંધણ બચાવી શકાશે અને આગામી ચાર વર્ષમાં Co2 ઉત્સર્જનમાં 6 લાખ ટનનો ઘટાડો થશે ?
Answer: ગુજરાત ઇલેક્ટ્રિક વાહન પોલિસી

34. નીચેનામાંથી કોને 'કૃત્રિમ બુદ્ધિમત્તા(આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ)ના પિતા' તરીકે માનવામાં આવે છે?
Answer: જ્હોન મેકકાર્થી

35. ભારતની સર્વોચ્ચ અદાલતે કયા વર્ષમાં સાક્ષી સુરક્ષા યોજનાને મંજૂરી આપી છે?
Answer: 2018

36. વરિષ્ઠ પત્રકાર અને લેખકશ્રી આદિત્ય કાંતની કઇ નવલકથા યુવાનોને નશાખોરીથી દૂર રહેવાની પ્રેરણા પૂરી પાડે છે ?
Answer: હાઇ ઑન કસોલ

37. ઉત્તરાખંડ,ઉત્તરપ્રદેશ,બિહાર,પશ્ચિમ બંગાળ અને સિક્કીમ કયા દેશ સાથે સરહદથી જોડાયેલાં છે ?
Answer: નેપાળ

38. 'ગુજરાત વાહન અકસ્માત સહાય યોજના'નો લાભ ક્યાંથી મેળવી શકાય છે ?
Answer: ગુજરાતની કોઈપણ હોસ્પિટલ

39. ભારતમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 16 માર્ચ

40. નીચેનામાંથી કયા આઇટી પ્લેટફોર્મનો ઉપયોગ આયુષ સુવિધાઓમાં હેલ્થકેર ડિલિવરી સિસ્ટમ અને દર્દીની સારસંભાળની તમામ કામગીરીને અસરકારક રીતે સંચાલિત કરવા માટે થાય છે ?
Answer: એ-એચએમઆઈએસ (આયુષ હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ)

41. નેશનલ રૂરલ હેલ્થ મિશન અંતર્ગત વિલેજ હેલ્થ, સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન કમિટી (વીએચએસએનસી)નો ઉદ્દેશ શું છે?
Answer: ગ્રામ્ય સ્તરે આરોગ્ય અને તેના સામાજિક નિર્ણાયકોને લગતા મુદ્દાઓ પર સામૂહિક પગલાં લેવાં.

42. ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમની લાભપ્રદ બાબત કઈ છે?
Answer: સમાજના વિવિધ વર્ગોના ઉદ્યોગસાહસિક કૌશલ્ય દ્વારા ઉદ્યોગસાહસિકતાના પાયાને વિસ્તૃત કરવો

43. સમગ્ર દેશમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલ ODOP યોજનાનો ઉદ્દેશ્ય શો છે?
Answer: દેશના દરેક જિલ્લામાંથી એક પ્રોડક્ટ પસંદ કરવી, બ્રાંડ કરવી અને પ્રમોટ કરવી(એક ડિસ્ટ્રિક્ટ એક પ્રોડક્ટ)

44. જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે, ઓટોમેટિક રૂટ હેઠળ કેટલી એફડીઆઈની મંજૂરી આપવામાં આવી છે?
Answer: 100 ટકા

45. કયા હેતુ માટે "સિલ્ક સમગ્ર - 2" કાર્યક્રમ રાજ્ય સરકારો અને અન્ય અમલીકરણ એજન્સીઓના પ્રયત્નોનો સમન્વય કરે છે?
Answer: કાચા સિલ્કની ગુણવત્તા, ઉત્પાદકતા અને ઉત્પાદનમાં સુધારો કરવો

46. ગુજરાતમાં વડોદરા વિસ્તારની મોતીપુરા ખાણમાં કયો પથ્થર કાઢવામાં આવે છે?
Answer: સફેદ માર્બલ

47. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ ઈ-શ્રમ કાર્ડનો લાભ કયા રાજ્યની મહિલા લાભાર્થીઓએ સૌથી વધુ લીધેલ છે ?
Answer: તમિલનાડુ

48. ગુજરાત રાજ્યમાં 'અટલ પેન્શન યોજના' હેઠળ બાંધકામ કામદારો દ્વારા વય મુજબ ચૂકવણી કરવાની મહત્તમ પ્રિમીયમની રકમ કેટલી છે ?
Answer: રુ. 1454/-

49. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ચાલતા શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર માટે કંપની દ્વારા નિયમોનો અનાદર કરવાના કિસ્સામાં આપેલ રકમને કેટલા ટકા વ્યાજ સાથે પરત લેવામાં આવે છે?
Answer: 18 ટકા

50. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રુપે શ્રમ અને રોજગાર મંત્રાલાય દ્વારા આયોજિત ICONIC WEEKનો મુખ્ય ઉદેશ શો હતો. ?
Answer: આ તમામ

51. ભારતીય બંધારણની કલમ 352 શું સાથે સંબંધિત છે?
Answer: રાષ્ટ્રીય કટોકટી

52. ભારતીય બંધારણની કલમ 39 નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
Answer: કાર્યની ન્યાયી અને માનવીય પરિસ્થિતિઓનું નિર્માણ

53. ભારતીય બંધારણના કયા સિદ્ધાંતો હેઠળ આરોપીને મફત કાનૂની સહાય પૂરી પાડવામાં આવે છે?
Answer: રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતો છે.

54. ભારતના બંધારણના કયા ભાગમાં આંતરરાષ્ટ્રીય શાંતિને દર્શાવવામાં આવી છે ?
Answer: ભાગ -4

55. દર વર્ષે RTI એક્ટના કાયદાના અમલીકરણ બાબતે પોતાનો વાર્ષિક અહેવાલ કેન્દ્ર સરકારને કોણ રજૂ કરે છે?
Answer: કેન્દ્રીય સૂચના આયોગ

56. વડા પ્રધાન કેર ફંડ એ ભારત સરકારનું ભંડોળ નથી અને આ રકમ ભારતના એકીકૃત ભંડોળમાં આવતી નથી, આ વાક્ય કોણે કહ્યું હતુ ?
Answer: કેન્દ્ર સરકાર

57. GST દ્વારા નીચેનામાંથી કયો કર નાબૂદ કરવામાં આવ્યો છે ?
Answer: સેવા કર

58. 'FHTC' નું પૂરું નામ શું છે?
Answer: ફંક્શનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન

59. કોના માટે ગુજરાતમાં ગ્રામીણ પાણી પુરવઠા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ?
Answer: ગુજરાતમાં રહેતા તમામ વર્ગો અને જાતિઓ માટે

60. ગુજરાત સરકારની ઉદવહન સિંચાઈ યોજના દ્વારા કેટલા હેક્ટર વિસ્તારને સિંચાઈના પાણીનો લાભ મળશે ?
Answer: 7500 હેક્ટર

61. ભાદર નદી ક્યા સ્થળે સમુદ્રસંગમ પામે છે ?
Answer: નવી બંદર

62. ગુજરાતમાં 5000 થી 25,000ની વસ્તી ધરાવતી 'મહિલા સમરસ ગ્રામ પંચાયત'ને પ્રથમવાર કેટલા રુપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે ?
Answer: 5,00,000 Rs.

63. દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનામાં અનુસૂચિત જનજાતિના કેટલા ટકાને અગ્રીમતા આપવામાં આવે છે?
Answer: 43 ટકા

64. ગ્રામ પંચાયતને વિકાસના કામો માટે કોણ ગ્રાન્ટ પૂરી પાડે છે ?
Answer: તાલુકા પંચાયત

65. આસામના ધૌલા સાદિયા પુલથી દૈનિક કેટલું ઈંધણ બચશે ?
Answer: દૈનિક 10 લાખ રુપિયા

66. વડનગરના કીર્તિ તોરણનું વૈકલ્પિક નામ શું છે ?
Answer: નરસિંહ મહેતાની ચોરી-તોરણ

67. આમાનું સાગરમાલા કાર્યક્રમના ઘટકોમાંનું એક કયું છે ?
Answer: કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ

68. ભૂજના ભુજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે ?
Answer: ભુજંગ મંદિર

69. મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનામાં ગુજરાતના કેટલા ગામો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ?
Answer: 17843

70. નવસારી મેડિકલ કૉલેજનો શિલાન્યાસ કોણે કર્યો ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

71. ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્રીય બજેટ 2022-23 માં નીચેનામાંથી કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે?
Answer: પીએમ-ડીવાઈન

72. વિદેશ અભ્યાસ માટેની શૈક્ષણિક લોન માટે વ્યાજ સહાય માટેની ડૉ.આંબેડકર સ્કીમનો ઉદ્દેશ શું છે ?
Answer: વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે વધુ સારી તકો પૂરી પાડવા માટે

73. SERO પોઝિટિવ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવવા માટે લાયક BA/B.Com/B.Sc ના ડે-સ્કોલર વિદ્યાર્થીને શું લાભ મળવાપાત્ર છે?
Answer: ફી અને પુસ્તકો માટે પ્રતિ વર્ષ રૂ. 6000

74. ભારત સરકાર દ્વારા સોનાની આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવા માટે કઈ ગોલ્ડ સ્કીમ રજૂ કરવામાં આવી છે ?
Answer: ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ

75. ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
Answer: ડો.રાજેન્દ્ર પ્રસાદ

76. કુમારો માટેની પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ?
Answer: જૂન થી ઓગસ્ટ

77. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ માટે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાયનો લાભ લેવા માટે ધોરણ 10માં કેટલા ટકા હોવા જરૂરી છે?
Answer: 70% કે તેથી વધુ

78. રિસર્ચ સ્કોલરશીપ, ગુજરાત માટે વિદ્યાર્થીની મહત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ?
Answer: 25

79. મહીસાગરના કડાણા વિસ્તારમાં કઈ પાણી પુરવઠા યોજના કાર્યરત છે ?
Answer: સરસડી-વાંછલા ડુંગર જૂથ પાણી પુરવઠા યોજના

80. ટોકિયોમાં યોજાનારા ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં ભાગ લેવા માટે ગુજરાતની કેટલી મહિલા ખેલાડીઓ ક્વોલિફાય થઈ હતી ?
Answer: 6

81. ગુજરાત રાજ્યમાં કેટલા 'કુટુંબ સલાહ કેન્દ્રો' કાર્યરત છે ?
Answer: 4

82. 'પ્રધાનમંત્રી આવાસ યોજના' હેઠળ અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા કયા છે ?
Answer: ગ્રામ સભાનો ઠરાવ

83. ગુજરાત સરકારની 'વિધાલક્ષ્મી બોન્ડ યોજના' અંતર્ગત ધોરણ 1 માં પ્રવેશ મેળવનાર કન્યાઓને કેટલા રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે ?
Answer: રૂપિયા 2000

84. કુરુક્ષેત્ર કયા રાજ્યનો જિલ્લો છે ?
Answer: હરિયાણા

85. બનાસ ડેરી ગુજરાતનાં કયા શહેરમાં આવેલી છે ?
Answer: પાલનપુર

86. પાવાપુરી શું છે ?
Answer: મહાવીર સ્વામીનું નિર્વાણ સ્થળ

87. એન્ગલો-વૈદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી ?
Answer: લાલા હંસરાજ

88. ભારતનું સૌથી મોટું કોફી ઉત્પાદક રાજ્ય કયું છે?
Answer: કર્ણાટક

89. ગોમતી નદી નીચેનામાંથી કયા સ્થળેથી નીકળે છે ?
Answer: પીલીભીત

90. ઓલિમ્પિક મેડલ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી ?
Answer: કર્ણમ મલ્લેશ્વરી

91. નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું સંચાલન કઈ સંસ્થા દ્વારા થાય છે ?
Answer: ગુજરાત ક્રિકેટ એસોસિએશન

92. બાળકોને ટેટાનસ, હૂપિંગ, કફ અને ડિપ્થેરિયા સામે રક્ષણ આપવા માટે કઈ સંયોજન રસી આપવામાં આવતીનું આવે છે ?
Answer: DTP રસી

93. નીચેનામાંથી કયા વ્યક્તિગત સ્વાથ્ય (personal hygeine)ના ભાગો છે ?
Answer: સ્વચ્છતા, શારીરિક કસરત, આરામ અને ઊંઘ

94. સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ?
Answer: રાષ્ટ્રપતિ

95. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં સંઘની કારોબારી સત્તા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
Answer: અનુચ્છેદ-5૩

96. યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન ‘સિનેગોગ’ ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે ?
Answer: અમદાવાદ

97. નીચેનામાંથી લોખંડની કાચી ધાતુની ખાણ ક્યાં સ્થિત છે ?
Answer: સિંઘભુમ મયુરભંજ બસ્તર

98. હાઇડ્રોજનની શોધ કોણે કરી ?
Answer: કેવેન્ડિશ

99. ક્લોરોફોર્મનો ઉપયોગ શો છે ?
Answer: એનેસ્થેટિક

100. ખેલકૂદમાં સો પ્રથમ ભારત રત્ન એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો ?
Answer: સચિન તેંદુલકર

101. ભારત સરકાર દ્વારા વિદેશીઓ/NRI/PIO/OCI ની શ્રેણીમાંથી કેટલાં લોકોને પદ્મ પુરસ્કાર 2021 એનાયત કરવામાં આવ્યોહતો ?
Answer: 10

102. 'રાષ્ટ્રીય દરિયાઈ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 5 એપ્રિલ

103. ભારતમાં જમનાદાસ બજાજ પુણ્યતિથિ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 11 ફેબ્રુઆરી

104. 'ભારત ગૌરવ યોજના' હેઠળની પ્રથમ ટ્રેન કઈ તારીખે શરૂ કરવામાં આવી હતી?
Answer: 14મી જૂન 2022

105. 'ગરવી ગુજરાત ભવન' ક્યાં આવેલું છે?
Answer: ન્યૂ દિલ્હી

106. 'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ.....' એ પદરચના કયા કવિની છે ?
Answer: નરસિંહ મહેતા

107. કવિ દયારામને કેવા કવિ તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: બંસીબોલનો કવિ

108. જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે?
Answer: આફ્રિકન હાથી

109. 'આઈરીસ' મોડ્યુલ એટલે શું?
Answer: ઇન્ટીગ્રેટેડ રેવેન્યુ ઇન્સ્પેકશન સીસ્ટમ

110. સિંચાઈ અને હાઈડ્રો-ઈલેક્ટ્રીક હેતુઓ માટે ભાગીરથી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો હતો ?
Answer: ટિહરી ડેમ

111. 'અગ્નિકુંડમાં ઉગેલુ ગુલાબ' ના લેખકનું નામ શું છે ?
Answer: નારાયણ દેસાઈ

112. પ્રારંભિક વૈદિકકાળના આર્યોનો મુખ્યત્વે કયો ધર્મ હતો ?
Answer: પ્રકૃતિની પૂજા અને યજ્ઞો

113. કયા વેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે ?
Answer: ઋગ્વેદ

114. બસ્તર દશેરા ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
Answer: છતિસગઢ

115. રાજસ્થાનના કયા શહેરમાં બ્રહ્માજીનું મંદિર આવેલું છે ?
Answer: પુષ્કર

116. મહારાષ્ટ્રના કયા જિલ્લામાં ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
Answer: ઐરંગાબાદ

117. ભારતના કયા રાજ્યમાં પ્રખ્યાત 'સબરીમાલા મંદિર' આવેલું છે ?
Answer: કેરળ

118. નીચેનામાંથી ક્યો રોકડિયો પાક છે ?
Answer: તમાકુ

119. નીચેનામાંથી કયું નાઈટ્રોજન વાયુનું રાસાયણિક સુત્ર છે ?
Answer: N2

120. નીચેનામાંથી કયું રેન્જના યુનિયન માટે સંદર્ભ ઓપરેટર આપે છે ?
Answer: , (કોમા)

121. નીચેનામાંથી કઈ ઈન્ટરનેટ પર સૌથી વધુ લોકપ્રિય પ્રવૃત્તિ છે ?
Answer: સર્ચિંગ

122. ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વ ઉદ્યાનને કયા વર્ષમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવ્યું હતું ?
Answer: 2004

123. ચંદીગઢ શહેરની રચના કોણે કરી હતી ?
Answer: લી કોર્બ્યુઝિયર

124. પ્રથમ પ્રયત્નમાં મંગળ ગ્રહની કક્ષામાં પ્રવેશ કરનાર પ્રથમ દેશ કયો છે ?
Answer: ભારત

125. યોગ પર કેન્દ્રિત સરકારી કાર્યક્રમ સત્યમનું પૂરૂ નામ શું છે ?
Answer: સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓફ યોગા એન્ડ મેડિટેશન (Science and Technology of Yoga and Meditation)

126. સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ શું હતું ?
Answer: નરેન્દ્રનાથ દત્ત

127. કડાણા ડેમ કયા જિલ્લામાં આવેલ છે ?
Answer: મહીસાગર


24-8-2022

1


.સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ 2018 થી સંસદ સભ્યો દ્વારા કેટલી ગ્રામ પંચાયતો દત્તક લેવામાં આવી ?
Answer: 976

2


.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ લોક નાયક જય પ્રકાશના જન્મ દિવસે કઈ યોજનાની શરૂઆત કરી જે ગામના સર્વાગીવિકાસ માટે છે ?
Answer: સાંસદ આદર્શ ગ્રામ યોજના

3. ભારતમાં ખેડૂતોના ખેતરમાં ટ્રાન્સમિશન લાઈન તથા ટાવર ઉભા કરવાના કિસ્સામાં ખેડૂતને નોંધપાત્ર આર્થિક લાભ થાય તે માટે કેટલા ટકા વળતર આપવામાં આવે છે ?
Answer: 15 ટકા

4. મત્સ્યઉદ્યોગમાં PMMSY નો અર્થ શું થાય છે ?
Answer: પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના

5. Agri-DIKSHA શું છે ?
Answer: કૃષિ માટે ડિજિટલ શિક્ષણ (કૃષિ વેબ શૈક્ષણિક ચેનલ)

6. દેશભરમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ઉપલબ્ધ 'DIKSHA'માં હાલમાં કેટલી ભારતીય ભાષા સમાવિષ્ટ છે ?
Answer: 36

7. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ઉલ્લેખિત વિશેષ જરૂરિયાતવાળા બાળકોનું બીજું સૂચવેલ નામ શું છે ?
Answer: દિવ્યાંગ બાળક

8. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઈ યોજનામાં SEBCના ફક્ત છોકરા વિદ્યાર્થીઓ જ 'પોસ્ટ એસ.એસ.સી. સ્કોલરશીપ' મેળવવા માટે અરજી કરી શકશે ?
Answer: બી.સી.કે.-81

9. ગુજરાત સરકાર દ્વારા 'સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન પૉલિસી 2.0 (SSIP-2.0)' ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 5 જાન્યુઆરી 2022

10. ગુજરાત સરકારે જાહેર કરેલી ઈ-વ્હીકલ પૉલિસી-ર૦ર૧નું લક્ષ્ય શું છે ?
Answer: ર૦૩૦ સુધીમાં ઇલેકટ્રીક વાહનોનો મહત્તમ ઉપયોગ

11. ગુજરાતમાં પવનચક્કી વીજળીના ખેતરો ક્યાં છે ?
Answer: માંડવી,ઓખા,લાંબા

12. અમદાવાદના સ્લમ વિસ્તારોમાં વીજ જોડાણ આપવા માટે AMC અને NGO દ્વારા કઈ યોજના અમલમાં મુકવામાં આવી છે ?
Answer: સ્લમ ઇલેક્ટ્રિફિકેશન સ્કીમ

13. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની પેટા યોજના 'શિશુ' હેઠળ કેટલી લોન આપવામાં આવે છે ?
Answer: ₹ 50000 સુધી

14. જુલાઈ 2022ની સ્થિતિએ RBI ના ગવર્નર કોણ છે ?
Answer: શક્તિકાન્ત દાસ

15. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં બાળકી કેટલા વર્ષની થાય ત્યારબાદ ખાતું બંધ કરવી શકાય છે ?
Answer: 21

16. SIDBIનું પૂરું નામ શું છે ?
Answer: સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા

17. ભારત વિશ્વમાં સૌથી વધુ હેરિટેજ સાઇટ ધરાવતો કયા નંબરનો દેશ બન્યો છે ?
Answer: છઠ્ઠા નંબરનો

18. ચાંપાનેરના સ્થાપક કોણ હતા ?
Answer: વનરાજ ચાવડા

19. અમદાવાદ કઈ નદીના કિનારે વસેલું છે ?
Answer: સાબરમતી

20. અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો ?
Answer: આશાવલ (હાલનું અમદાવાદ)

21. ભવાઇના આદ્યપિતા અસાઈત ઠાકર નાત બહાર મૂકાયા બાદ કયાં આવીને વસ્યા હતા ?
Answer: ઊંઝા

22. હાલમાં પણ અસ્તિત્વ ધરાવતી ભારતની સૌથી પ્રાચીન શૈલગુફા ?
Answer: બારબરા ગુફાઓ

23. નાટ્યશાસ્ત્રના રચયિતા કોણ છે ?
Answer: ભરતમુનિ

24. પદ્યવાર્તાના સ્વરૂપમાં કોનું મોટું પ્રદાન છે ?
Answer: શામળ

25. સિઝીજિયમ ક્યુમીની (જાંબુ)નો છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
Answer: શ્રી વિમલનાથ સ્વામી

26. ભારતીય વન સર્વેક્ષણ સંસ્થા (Forest Survey of India) દ્વારા શેની મદદથી વનોની ગીચાતાનું મૂલ્યાંકન દર બે વર્ષે કરવામાં આવે છે ?
Answer: ઉપગ્રહ

27. ગુજરાતમાં આવેલ ગીર વાઈલ્ડલાઈફ સેન્ચુરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
Answer: ઈ.સ. 1965

28. અકબરના સૂબા મિર્ઝા અઝીઝ અને સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્યવીરો વચ્ચે ખેલાયેલા ભૂચર મોરી યુદ્ધના સ્થળે રાજય સરકારે ક્યા નામે સ્મારક બનાવ્યું છે ?
Answer: શહીદ વન

29. ફ્લોર્સ્પાર શુદ્ધિકરણનું કારખાનું ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
Answer: કડીપાણી

30. ભારત સરકારે દિવ્યાંગો માટે ઉચ્ચ શિક્ષણમાં અનામતમાં કેટલા ટકાનો સુધીનો વધારો કર્યો છે ?
Answer: 3% થી વધારીને 5%

31. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ગ્રીન મિશન યોજના અંતર્ગત કઈ સેવાઓનો સમાવેશ કરવામાં આવેલ છે ?
Answer: ઇંધણ, ઘાસચારો, અને લાકડા અને બિન-લાકડાની વન પેદાશો (NTFPs) જેવી જોગવાઈની સેવાઓ 

32. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ 'ગો ગ્રીન યોજના'નો લાભ મેળવવા માટે લાયકાતના માપદંડ કયા છે ?
Answer: અરજદાર ઔદ્યોગિક કાર્યકર હોવો જોઈએ

33. નીચેનામાંથી કયો પ્રોજેક્ટ 'ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ' દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે ?
Answer: એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ (AAQM)

34. કયા ભારતીય વૈજ્ઞાનિકને સ્કૂલ ઓફ મેથેમેટિક્સના સ્થાપક ફેકલ્ટી સભ્ય તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: કે.એસ. ચંદ્રશેખરન

35.  કયો અધિનિયમ માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરફેરમાં વપરાતી અથવા ઉપયોગમાં લેવામાં આવતી મિલકતના દંડની જોગવાઈ કરે છે ?
Answer: નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ

36. સૈનિક કુમાર છાત્રાલય / કુમાર ભવન કે જે ગુજરાતના સેવારત અને સેવા નિવૃત્ત સૈનિકોના સંતાનો માટે નિ:શુલ્ક રહેવાની તથા રીયાયતી દરે ભોજનની વ્યવસ્થા કરે છે એ હાલમાં ક્યાં આવેલ છે ?
Answer: વડોદરા તથા અમદાવાદ ખાતે

37. 'આપણી વસ્તીગણતરી, આપણું ભવિષ્ય' નારો કઈ વસ્તીગણતરીનો છે ?
Answer: 2011ની વસ્તીગણતરી

38. કિશોરીઓને લોહતત્વની ગોળીઓ કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?
Answer: પૂર્ણા યોજના

39. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએફડબ્લ્યુ) દ્વારા જાહેર આરોગ્ય સુવિધાઓમાં બાળ-મૈત્રીપૂર્ણ સેવાઓ સુનિશ્ચિત કરવા માટે નીચેનામાંથી કઈ સેવા શરૂ કરવામાં આવી હતી ?
Answer: મુસ્કાન

40. 'પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (પીએમબીજેપી)' મુજબ કેટલા જનઔષધિ કેન્દ્ર હોવા જોઈએ ?
Answer: જિલ્લા દીઠ ઓછામાં ઓછું એક જન ઔષધિ કેન્દ્ર

41. વર્ષ 2015માં શિમલામાં આયોજિત બીજી "નેશનલ સમિટ ઓન ગુડ, રેપ્લિકાબલ પ્રેક્ટિસીસ એન્ડ ઇનોવેશન્સ ઇન પબ્લિક હેલ્થકેર સિસ્ટમ્સ" દરમિયાન કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું ?
Answer: નૅશનલ હેલ્થ ઇનોવેશન પોર્ટલ (એનએચઆઇએનપી)

42. સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: ગ્રીનફિલ્ડ એન્ટરપ્રાઇઝ સેટ કરવા માટે એસ. સી / એસ. ટી / મહિલા ઉદ્યોગસાહસિકને બેંક લોનની સગવડ કરવા માટે

43. વ્યાજ સબસિડી પાત્રતા પ્રમાણપત્ર માટે કોણ અરજી કરી શકે છે ?
Answer: બધી ખાદી સંસ્થાઓ, જે કેવીઆઇસી (ખાદી અને વિલેજ ઇંડસ્ટ્રી કમિશન) સાથે નોંધાયેલી છે

44. નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી) ના ઘટક હેન્ડલૂમ માર્કેટિંગ સહાયનો ઉદ્દેશ શો છે ?
Answer: હેન્ડલૂમ એજન્સીઓ/વણકરને તેમના ઉત્પાદનો સીધા ગ્રાહકોને વેચવા માટે માર્કેટિંગ પ્લેટફોર્મ પ્રદાન કરવું

45. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?
Answer:  કોયર ક્ષેત્રમાં નવી સમાવિષ્ટ તકનીકોથી પરિચિત કરવા ગ્રામીણ કારીગરો માટે એક્સપોઝર ટુરનું આયોજન કરવું

46. નીચેનામાંથી જામનગરમાં કયું બંદર આવેલું છે ?
Answer: બેડી

47. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આપવામાં આવતા રાજ્ય શ્રમભૂષણ પારિતોષિક અંતર્ગત કેટલી રોકડ રકમ આપવામાં આવે છે ?
Answer: રૂ.15000

48. સ્ત્રી શ્રમયોગી લગ્ન યોજના અંગેનો અંતિમ નિર્ણય કોણ કરી શકે છે ?
Answer: વેલ્ફેર કમિશ્નરશ્રી

49. વર્ષ 2014 માં ગુજરાત સરકાર દ્વારા શ્રમયોગી કલ્યાણ મેળો કઈ તારીખે યોજાયો હતો ?
Answer: 25-Oct-14

50. ગુજરાત સરકાર દ્વારા 'શ્રમયોગી કલ્યાણ મેળો-2014' માં કેટલા જિલ્લાઓએ ભાગ લીધો હતો ?
Answer: 33

51. ભારતનું બંધારણ શા માટે સંસદીય સરકારના સ્વરૂપને મૂર્તિમંત કરે છે ?
Answer: મંત્રી પરિષદ લોકસભાને સામૂહિક રીતે જવાબદાર છે

52. કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ પર કઇ ઉચ્ચ અદાલતનો અધિકારક્ષેત્ર છે ?
Answer: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ

53. ભારતીય લોકસભાનું સૂત્ર શું છે ?
Answer: धर्मचक्रपरिवर्तनाय

54. ગુજરાત સરકાર દ્વારા પશુ ચિકિત્સા અને પ્રાણી વિજ્ઞાનના વિકાસ માટે 2009માં કઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી ?
Answer: કામધેનુ યુનિવર્સિટી

55. નવા કાયદા સંબંધિત રિપોર્ટ વખતોવખત કાયદા મંત્રાલયને સોંપવાનું કાર્ય કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?
Answer: કાયદા પંચ

56. ભારતીય નૌકાદળની અભય વર્ગની કોર્વેટ કઈ છે ?
Answer: આઇએનએસ અભય

57. નીચેનામાંથી કયો કર દર GST હેઠળ લાગુ પડતો નથી ?
Answer: 25 ટકા

58. પર્યાવરણને હકારાત્મક અસર આપતી નર્મદા યોજના દ્વારા વૃક્ષારોપણનું કેટલું લક્ષ્ય હાંસલ કરી શકાશે ?
Answer: 100 ગણું

59. ગુજરાત રાજ્ય સરકારની કઈ યોજના આદિવાસી વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડે છે ?
Answer: ગ્રામીણ પાણી પુરવઠા યોજનાઓ

60. કાકરાપાર ડેમ ક્યા જિલ્લામાં આવેલો છે ?
Answer: સુરત

61. કચ્છનો અખાત કઈ માછલીના સંવર્ધન માટે જાણીતો છે ?
Answer: ઓઈસ્ટર

62. પંચાયતીરાજમાં અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકો શેનાં આધારે રાખવામાં આવે છે ?
Answer: વસ્તીના ધોરણે

63. દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના(DDUGJY) કયા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે ?
Answer: વિદ્યુત મંત્રાલય

64. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત પર્વતીય વિસ્તારમાં કેટલાં રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
Answer: 1.3 લાખ

65. કૈલાશ માનસરોવર યાત્રા માટે ગુજરાતના યાત્રિકોને કેટલી રકમ આપવામાં આવે છે ?
Answer: રૂ 20,000

66. ગરીબ અને વંચિતોને પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા અને શહેરી પરિવહન જેવી સુવિધાઓ સુધારવા અને પૂરી પાડવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
Answer: અટલ મિશન ફોર રિજ્યુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત)

67. ભારત સરકારની કઈ પહેલ હેઠળ ભારતના પરિવહન મંત્રાલયે BH-BHARAT શ્રેણી હેઠળ વાહનની નોંધણી શરૂ કરી છે?
Answer: વન નેશન વન રજીસ્ટ્રેશન

68. દ્વારકાધીશ મંદિરની ધજા દિવસમાં કેટલી વાર બદલાવામાં આવે છે ?
Answer: ત્રણ વાર

69. 2013-14 થી 2020-21 સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કમાં કેટલો વધારો થયો છે ?
Answer: 3 ગણો

70. બોગીબીલ પુલ ક્યાં આવેલો છે ?
Answer: આસામનો ડિબ્રુગઢ જિલ્લો

71. ગુજરાત રાજ્યમાં તમામ સ્ટાર્ટઅપ હિતધારકો માટે 'માઇન્ડ-ટુ-માર્કેટ' થી શરૂ કરીને એન્ડ-ટુ-એન્ડ ઇનોવેશન અને ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ વિકસાવવા માટે કયું કેન્દ્ર વિકસાવવામાં આવ્યું છે ?
Answer: i-Hub (i-હબ)

72. RPWD Act 2016 શું વ્યાખ્યાયિત કરે છે ?
Answer: અપંગ વ્યક્તિઓનો અધિકાર (RPWD ) અધિનિયમ 2016

73. એક પરિવારની કેટલી દીકરીઓ સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ મેળવી શકે છે ?
Answer: 2

74. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી મિશન સાગર યોજનાનો હેતુ શું હતો ?
Answer: હિંદ મહાસાગરના દેશોને આવશ્યક સહાય પૂરી પાડવી

75. વિજ્ઞાન અને ઈજનેરી સંશોધનમાં લિંગ અસમાનતાને ઘટાડવા માટે SERB POWER યોજનાનું પુરૂ નામ શું છે ?
Answer: પ્રમોટીંગ ઓપર્ચ્યુનીટી ફોર વુમન ઈન એક્સ્પ્લોરેટરી રીસર્ચ

76. વનબંધુ કલ્યાણ યોજના ક્યારે શરૂ થયેલ છે ?
Answer: 27 ફેબ્રુઆરી, 2007

77. સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેંડ સ્કીમ યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારના એન.ટી.ડી.એન.ટી વિદ્યાર્થીઓની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
Answer: 1,50,000થી ઓછી

78. ઇન્ડિયન નૅશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઑથોરાઇઝેશન સેન્ટરની સ્થાપના અમદાવાદના કયા સ્થળે કરવામાં આવનાર છે ?
Answer: બોપલ

79. કઈ યોજનાનો હેતુ 10 થી 18 વર્ષની વય જૂથના જુનિયર સ્તરના રમતવીરોને તૈયાર કરવાનો છે ?
Answer:  સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ટ્રેનિંગ સેન્ટર્સ (STC)

80. ભિક્ષા નહીં શિક્ષા એ મંત્ર સાથે શહેરના સિગ્નલ પર ભિક્ષાવૃત્તિ કરતા કે અધવચ્ચે શાળા છોડી ગયેલા દરિદ્ર બાળકોને શિક્ષણ આપતા સરકારશ્રીના પ્રોજેક્ટ નું નામ શું છે? .
Answer: સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ

81. 'કુંવરબાઈનું મામેરું યોજના'નું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
Answer: આદિજાતિ વિકાસની જિલ્લા કચેરી

82. સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરનું સ્ક્રિનિંગ નિદાન અને સારવાર કાર્યક્રમ હેઠળ લાભાર્થી કોણ છે ?
Answer: બીપીએલ તેમજ મધ્યમ વર્ગની મહિલાઓ

83. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશની ગરીબ મહિલાઓને ગેસ ચૂલો મળે એ સપનાંને સાકાર કરવાના ઉદ્દેશથી કઈ યોજના શરૂ કરેલ છે ?
Answer: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના

84. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન જિયોગ્રાફર્સ સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે ?
Answer: પુણે

85. કયું શહેર ભારતનું ચા શહેર તરીકે ઓળખાય છે ?
Answer: દિબ્રુગઢ

86. રોક ગાર્ડન ક્યાં આવેલો છે ?
Answer: ચંદીગઢ

87. નીચેનામાંથી કઈ સંસ્થાની પ્રવૃત્તિ પુનરૂત્થાનવાદી ગણાતી નથી ?
Answer: ધર્મસભા

88. જૂના કાંપવાળા મેદાનો શેના તરીકે ઓળખાય છે ?
Answer: ભાંગર

89. પીરોટન ટાપુ ભારતના કયા રાજ્યમાં આવેલા છે ?
Answer: ગુજરાત

90. NBA નું પૂરું નામ શું છે ?
Answer: નોર્થ બાસ્કેટબોલ એસોસિએશન

91. વિશ્વની સૌથી જૂની ફૂટબોલ ક્લબ કઇ છે ?
Answer: શેફિલ્ડ F.C

92. ફિલેરીઆસિસ રોગને એલિફન્ટિઆસિસ તરીકે પણ શા માટે ઓળખવામાં આવે છે ?
Answer: વધુ પડતા પગ પહોળા થવાને કારણે

93. કોવિડ-19ની માહિતી પૂરી પાડવા માટે WHO એ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી છે ?
Answer: ફેસબુક

94. કેન્દ્રીયમંત્રીઓની નિમણુંક કોણ કરે છે ?
Answer: રાષ્ટ્રપતિ

95. 'મૂળભૂત હકો સાથે અસંગત હોય તેવા અથવા તેમાં ઘટાડો કરતા કાયદા ' બંધારણની કઈ કલમમાં છે ?
Answer: કલમ-13

96. ભારત નીચેનામાંથી કયા મુખ્ય ઉત્પાદકોમાંનું એક છે ?
Answer: મેંગેનીસ

97. સૌપ્રથમ યાંત્રિક પ્રિન્ટીંગ ક્યાં શરૂ થયું હતું ?
Answer: ગોવા

98. કયા ભારતીય વૈજ્ઞાનિકને રેડિયો સાયન્સના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: સર જગદીશચંદ્ર બોઝ

99. ઉપગ્રહ સંચાર માટે કયા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનો ઉપયોગ થાય છે ?
Answer: માઇક્રોવેવ

100. ભારત રત્ન એવોર્ડ મેળવનારને મેડલની સાથે નીચેનામાંથી શું પ્રાપ્ત થાય છે ?
Answer: રાષ્ટ્રપતિ દ્વારા સહી થયેલ પ્રમાણપત્ર

101. સચિન તેંડુલકરને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 2014

102. સુશાસન દિવસની ઉજવણી કયા વર્ષથી કરવામાં આવી હતી ?
Answer: 2014

103.  ભારતમાં 'આયુધ નિર્માણ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 18 માર્ચ

104. હુમલાથી શિક્ષણના રક્ષણ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ?
Answer: 9 સપ્ટેમ્બર

105. કોમન સર્વિસ સેન્ટર્સ (CSC) દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં યુવાનો અને નાગરિકોને વ્યાવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વૃદ્ધિની તકો પૂરી પાડવા માટે કઈ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે ?
Answer: યોગ્યતા

106. ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે ?
Answer: જ્યોતિન્દ્ર હ. દવે

107. સહજાનંદ સ્વામીનો ઉપદેશ પ્રવચનોનો ગ્રંથ કયો છે ?
Answer: વચનામૃત

108. આપણે "વિશ્વ સાયકલ દિવસ" ક્યારે ઉજવીએ છીએ ?
Answer: 3 જૂન

109. અવકાશ તકનીકના સંદર્ભમાં 'ભુવન' શું છે ?
Answer: 3-D ઇમેજિંગ ક્ષમતાઓ સાથે ISROનું જિયોપોર્ટલ

110. ભારતના 9 રાજ્યોને વીજળીનો લાભ આપવા માટે 2012 માં કઈ નદી પર ચમેરા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી હતી ?
Answer: રાવિ

111. જ્ઞાનપીઠ પારિતોષિક પ્રાપ્ત કરનાર પન્નાલાલ પટેલની કઈ નવલકથા શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પણ વખણાય છે ?
Answer: માનવીની ભવાઈ

112. નીચેનામાંથી કયા સંપ્રદાયની સ્થાપના સંત તુકારામે કરી હતી ?
Answer: વારકરી સંપ્રદાય

113. જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર કોણ છે ?
Answer: મહાવીર સ્વામી

114. ઇસ્ટર તહેવાર કોણ ઉજવે છે ?
Answer: ખ્રિસ્તી

115. ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે?
Answer: મહારાષ્ટ્ર

116. ઉત્તર ભારતમાં આદિ શંકરાચાર્યએ કયા 'મઠ'ની સ્થાપના કરી હતી ?
Answer: જ્યોર્તિ મઠ

117. કેરળનું રાજ્ય ફૂલ કયું છે ?
Answer: કનિકોન્ના/ગોલ્ડન શાવર ટ્રી

118. ગુરુ ગોપી કૃષ્ણ નીચેનામાંથી કયા નૃત્ય પ્રકારમાં ઉસ્તાદ હતા ?
Answer: કથક

119. નીચેનામાંથી ભારતમાં સેન્ટ્રલ બેંકિંગનું કાર્ય કોણ કરે છે ?
Answer: રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા

120. કમ્પ્યુટરમાં અક્ષરોની રજૂઆત માટે યુનિકોડમાં કેટલો બીટ કોડ જરૂરી છે ?
Answer: 16

121. કમ્પ્યુટરમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ (IC) નો ઉપયોગ શું છે ?
Answer: કમ્પ્યુટરનું કદ અને કિંમત ઘટાડવી

122. ભારતમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
Answer: અમદાવાદ

123. દ્રવિડ સ્થાપત્યના પિતા કોને કહેવામાં આવે છે ?
Answer: રાજેંદ્ર ચોલ પહેલો

124. ગુજરાતની બહાર રહેતા ગુજરાત મૂળના લોકો માટે કામ કરતા NRGFનું પૂરું નામ શું છે?
Answer: નોન -રેસિડેન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન (Non-Resident Gujaratis' Foundation )

125. વિજ્ઞાનની કઈ શાખા કે જે અવકાશી પદાર્થો, અવકાશ અને સમગ્રતયા ભૌતિક બ્રહ્માંડ સાથે કામ કરે છે ?
Answer: ખગોળશાસ્ત્ર

126. વિશ્વ યોગ દિવસે બોલવામાં આવતો 'संगच्छध्वम् ' મંત્ર કયા ગ્રંથમાં થી લેવામાં આવેલો છે ?
Answer: ઋગ્વેદ

127. ગુજરાતનું સુપ્રસિદ્ધ હમીરસર તળાવ કયા શહેરમાં આવેલું છે ?
Answer: ભુજ


25-8-2022

1


.રાષ્ટ્રીય સ્તરે લોન્ચ કરવામાં આવેલ સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા 2022 સુધી કેટલાં લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે?
Answer: 40.2 કરોડ

2


.પ્રસ્તુત વીડિયોમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ "મેરી પહેચાન" પ્લેટફોર્મ પર કયા ડોક્યુમેન્ટથી રજીસ્ટર કરી શકાય છે?
Answer: તમામ

3. કયું પોર્ટલ ખેડૂતને કૃષિ ઉત્પાદનોની ખરીદી અને વેચાણની પારદર્શક પ્રક્રિયા સ્થાપિત કરવામાં મદદ કરે છે ?
Answer: i-ખેડૂત

4. કૃષિ ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા તથા ખેડૂતોની આવકમાં વધારો કરવાના હેતુથી કઈ નીતિ અમલમાં મુકવામાં આવી છે ?
Answer: સર્વગ્રાહી કૃષિ વ્ય​વસાય નીતિ (2016-21)

5. બાજરીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે ?
Answer: ત્રીજું

6. ભારત સરકાર દ્વારા વર્ષ 2019 માં શરૂ કરાયેલ STARS પ્રોજેક્ટ યોજનાનું પુરું નામ શું છે ?
Answer: સ્કીમ ફૉર ટ્રાન્સલેશન એન્ડ એડવાન્સ્ડ રિસર્ચ ઇન સાયન્સ

7. CSIR (વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ) જિજ્ઞાસા પ્રોગ્રામ હેઠળ બાળકો માટે ભારતની પ્રથમ વર્ચ્યુઅલ સાયન્સ લૅબ કોણે શરૂ કરી ?
Answer: શ્રી જિતેન્દ્રસિંહ (વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી)

8. એકલવ્ય મૉડેલ રેસિડેન્સીયલ શાળા યોજનાનું અમલીકરણ કરતી એજન્સી કઈ છે ?
Answer: ગુજરાત સ્ટેટ ટ્રાયબલ ઍજ્યુકેશન સોસાયટી

9. ગુજરાતના સૌથી મોટા પુસ્તકાલયનું નામ આપો.
Answer: સૅન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા

10. 'સૂર્ય ઉર્જા રૂફ ટોપ યોજના' લગાવવાનો જે ખર્ચ થાય છે તે અંદાજે કેટલા વર્ષમાં વસૂલ થઈ જાય છે ?
Answer: 5 વર્ષમાં

11. ગુજરાતનાં ગામોમાં 24 કલાક વીજળી કઈ યોજના હેઠળ આપવામાં આવે છે ?
Answer: જ્યોતિ ગ્રામ યોજના

12. અશ્મીભૂત ઇંધણ સિવાયના સ્રોતનો ઉપયોગ કરીને ગ્રીન ઇલેક્ટ્રિસિટીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં કેટલાંમાં સ્થાને છે ?
Answer: ત્રીજા

13. અટલ પેન્શન યોજના અંતર્ગત 12 માસ સુધી પ્રીમિયમ ના ભરી શકાય તો શું થાય છે ?
Answer: ખાતું નિષ્ક્રિય થાય

14. ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસ લિમિટેડ દ્વારા કોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?
Answer: ગુજરાત સરકારની સંસ્થાઓ

15. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-પ્રથમ વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: ₹ 3,00,000

16. ભારતમાં ફાઇનાન્સ કમિશનની નિમણૂક કોણ કરે છે ?
Answer: ભારતના રાષ્ટ્રપતિ

17. ગુજરાત રાજયમાં કુલ કેટલી સાહિત્ય અકાદમીઓ કાર્યરત છે ?
Answer: છ

18. ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે ?
Answer: વૌઠા

19. 'ગુજરાત કલાસંઘ'ના સ્થાપક કોણ હતા ?
Answer: રવિશંકર રાવળ

20. જલઝીલણી એકાદશીનો ઉત્સવ કયા પ્રદેશમાં ઉત્સાહ સાથે ઉજવાય છે ?
Answer: ભાલ

21. સ્વતંત્ર ગુજરાતના ઉદ્ઘારક રવિશંકર મહારાજનું જીવનચરિત્ર કોણે લખ્યું છે ?
Answer: બબલભાઈ મહેતા

22. હિંદુ તત્ત્વજ્ઞાનની કઈ પદ્ધતિ પર શંકરાચાર્યએ નવમી સદીમાં ભાષ્ય લખ્યું હતું ?
Answer: ઉત્તરમીમાંસા

23. 'બૃહત્કથા'ના રચયિતા કોણ છે ?
Answer: ગુણાઢય

24. ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપનાનું વર્ષ જણાવો.
Answer: 1935

25. એલ્સ્ટોનિયા સ્કોલરિસ (સપ્તપર્ણી) છોડ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
Answer: શ્રી અજિતનાથ સ્વામી

26. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના વિહગ (પક્ષી) જોવા મળે છે ?
Answer: 479

27. બાયોડાયવર્સિટી પર્યાવરણીય વિજ્ઞાન અને જૈવવિવિધતા અંતર્ગત બી.પી. પાલ નેશનલ ઍન્વાયર્નમેન્ટ ફેલોશિપ ઍવોર્ડ કેટલા વર્ષ માટે આપવામાં આવે છે ?
Answer: બે

28. ગુજરાત વન વિભાગના વર્ષ 2011ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે સ્લોથ રીંછ(Sloth Bear)ની સંખ્યા કેટલી છે ?
Answer: 293

29. કચ્છ જિલ્લાની મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે ?
Answer: ધીણોધર

30. ગુજરાત રાજ્ય બાયોટૅકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ?
Answer: બાયોફ્યુલ્સ

31. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પૉલિસી 2.0 ક્યારે લોન્ચ કરવામાં આવી ?
Answer: 2022

32. નીચેનામાંથી કયા સાધનની ખરીદી પર ગો ગ્રીન યોજના અંતર્ગત રાજ્ય સરકાર સબસિડી આપે છે ?
Answer: ઇલેક્ટ્રિક ટુ વ્હીલર

33. સંશોધન સંસ્કૃતિને મજબૂત કરવા નિર્મિત કરેલી 'STRIDE ' યોજનામાં કેટલા ઘટકો છે ?
Answer: 3

34. IISc એ ‘હાઈબ્રિડ ક્લાઉડ લૅબ’ બનાવવા માટે કઈ ટૅકનોલોજી કંપની સાથે ભાગીદારી કરી છે ?
Answer: IBM

35. સત્તાવાર ભાષા વિભાગ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ?
Answer: ગૃહ મંત્રાલય

36. ગુજરાત રાજ્યમાં મહિલાઓ સામેના અત્યાચારો રોકવા માટે તાલુકા મહિલા સુરક્ષા સમિતિમાં કેટલી બિન સરકારી મહિલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ?
Answer: 15

37. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કયું હતું ?
Answer: કેરળ

38. પોલિયોના રોગ સામે બાળકને રક્ષણ આપવા માટે કઈ યોજના અંતર્ગત રસી આપવામાં આવે છે ?
Answer: મિશન ઇન્દ્રધનુષ યોજના

39. NBCC નું પૂરું નામ શું છે ?
Answer: ન્યુ બોર્ન કૅર કોર્નર

40. 'બાળ રક્ષા કીટ' માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

41. JEET નું પૂરું નામ શું છે ?
Answer: જોઇન્ટ ઍફર્ટ ફૉર એલિમિનેશન ઑફ ટીબી

42. ગવર્નમેન્ટ ઇ માર્કેટપ્લેસ (જીઇએમ) પ્લેટફૉર્મ અંતર્ગત ઉપયોગમાં લેવાતા માલ અને સેવાઓની ખરીદી કોના માટે કરવામાં આવે છે ?
Answer: તમામ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રાલયો

43. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) હેઠળ જીવન વીમાનો લાભ મેળવવા માટે હેન્ડલૂમ કામદારો દ્વારા ચૂકવાતું વાર્ષિક પ્રીમિયમ કેટલું છે ?
Answer: રૂ. 436

44. નીચેનામાંથી કયો ઘટક રાષ્ટ્રીય હસ્તકલા વિકાસ કાર્યક્રમ (NHDP) સાથે સંબંધિત છે ?
Answer: હસ્તકલાના ક્ષેત્રમાં ડિઝાઇન અને તકનીકી અપ-ગ્રેડ

45. ઇન્ફોર્મેશન, ઍજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: તાલીમ અને કૌશલ્ય અપગ્રેડેશન દ્વારા માનવ સંસાધનોને વિકસાવવા માટે SMEને જાગૃતિ અને પ્રોત્સાહિત કરવા

46. ગુજરાતમાં ચિનાઈ માટીના ઉદ્યોગો કયાં વિકસ્યા છે ?
Answer: મોરબી

47. શ્રમયોગીને પ્રવાસ કરવા માટેની કઈ યોજના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નિયત કરવામાં આવી છે ?
Answer: વિહારધામ યોજના

48. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમ અકસ્માત યોજનાનો લાભ કઈ તારીખથી આપવાનું શરૂ કરવામાં આવ્યું ?
Answer: 1 એપ્રિલ 2018

49. યુવાનોનું કૌશલ્યવર્ધન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કુલ કેટલા કોર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે ?
Answer: 101

50. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે શ્રમ અને રોજ્ગાર મંત્રાલાય દ્વારા આયોજિત ICONIC WEEKમાં NCS e-bookની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી ?
Answer: ડો. શશાન્તભાઈ ગોએલ

51. રાજ્ય વિધાનસભાને કોણ બોલાવે છે ?
Answer: રાજ્યપાલ

52. લોકસભાના સભ્યને ગેરલાયક ઠેરવવાના નિર્ણયો કોના દ્વારા લેવામાં આવે છે ?
Answer: સ્પીકર

53. ભારત સરકારનો કયો અધિનિયમ ખેડૂતોના ઉત્પાદનના આંતરરાજ્ય વેપારને માર્કેટયાર્ડની બહાર પરવાનગી આપે છે ?
Answer: ખેડૂતોનું ઉત્પાદન વેપાર અને વાણિજ્ય અધિનિયમ 2020

54. કેપિટલ માર્કેટમાં પ્રવેશ મેળવનાર એશિયાની પ્રથમ મ્યુનિસિપલ કઈ છે ?
Answer: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

55. ભારતના સૌપ્રથમ સ્વાસ્થ્ય મંત્રી કોણ હતા ?
Answer: શ્રી રાજકુમારી અમૃતકૌર

56. નીચેનામાંથી કઈ સરકારી યોજના નાણાકીય સમાવેશ સાથે સંબંધિત છે ?
Answer: પ્રધાનમંત્રી જનધન યોજના

57. નીચેનામાંથી કયો ઉદ્યોગ સૂર્યોદય ઉદ્યોગ તરીકે ઓળખાય છે ?
Answer: માહિતી ટૅકનોલોજી

58. ગુજરાતના SAUNI લિન્ક પ્રોજેક્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં સિંચાઈ બંધો કયા માધ્યમથી ભરવાનો હેતુ છે ?
Answer: પાઇપલાઇનો

59. ગુજરાત સરકાર સિંચાઈ યોજનાઓના કમાન્ડ વિસ્તારોમાં વોટર યુઝર્સ ઍસોસિએશનને સામુદાયિક એકત્રીકરણ માટે કેટલો ખર્ચ ફાળવે છે ?
Answer: 90 ટકા

60. સિંચાઈનો લાભ વધારવા ગુજરાત સરકારે 'ઉકાઈ પૂર્ણા હાઈ લેવલ કેનાલ'ને કઈ નદી સુધી લંબાવવાનો નિર્ણય લીધેલ હતો ?
Answer: અંબિકા

61. હિરણ્યા, કોસંબી અને ભીમાક્ષી નદીઓના ત્રિવેણી સંગમ પર કયું શહેર વસેલું છે ?
Answer: ખેડબ્રહ્મા

62. નીચેનામાંથી કયું પૉર્ટલ પંચાયત વિભાગ અને જિલ્લા પંચાયત વિશે માહિતી આપે છે ?
Answer: GSWAN

63. કોવિડ -19 સમયગાળામાં કઈ યોજના હેઠળ મહિલા જનધન ખાતાધારકોને ત્રણ મહિના માટે દર મહિને રૂ. 500ની સહાય આપવામાં આવી હતી ?
Answer: પ્રધાનમંત્રી ગરીબકલ્યાણ પૅકેજ

64. ગ્રામસભાની કાર્યવાહીની નોંધ કેટલાં સપ્તાહમાં તાલુકા વિકાસ અધિકારીશ્રીને મોકલી આપવાની હોય છે ?
Answer: એક

65. ગુજરાતમાં કેટલા વન્યજીવ અભયારણ્ય આવેલા છે ?
Answer: 23

66. ગુજરાત ટૂરિઝમ હેઠળ નીચેનામાંથી કયું હોટલનું જૂથ છે ?
Answer: તોરણ

67. સ્વદેશ દર્શન યોજના હેઠળ વર્ષ 2017-18માં વિકાસ માટે કેટલા વિષયોનું સર્કિટ ઓળખવામાં આવ્યુ છે ?
Answer: 15

68. BRO એ કઈ સંસ્થાનું ટૂંકું સ્વરૂપ છે?
Answer: બૉર્ડર રોડ ઑર્ગેનાઈઝેશન

69. 'પ્રધાનમંત્રી આવાસ યોજના' (શહેરી) કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલ ?
Answer: 2015

70. ગ્રીન હાઇવે પૉલિસી ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2015

71. ગુજરાતના કયા શહેરમાં સૌથી લાંબો ફ્લાયઓવર બનાવવામાં આવનાર છે ?
Answer: વડોદરા

72. પછાત વર્ગો, લઘુમતીઓ, અપંગો અને અન્ય સામાજિક જૂથોનો વિકાસ અને સશક્તિકરણ કયા વિભાગ હેઠળ આવે છે ?
Answer: સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ

73. કઈ યોજના પૉસ્ટલ લાઈફ ઇન્સ્યૉરન્સ વિસ્તૃત કવરેજને ઓળખે છે ?
Answer: સંપૂર્ણ બીમા ગ્રામ યોજના

74. સીમાંત વ્યક્તિઓની આજીવિકા માટે કેન્દ્રીય ક્ષેત્રની યોજના કઈ છે ?
Answer: એસ.એમ.આઇ.એ લ.ઈ.(SMILE)

75. કઈ યોજના હેઠળ 5 વર્ષ કે તેથી વધુ સજા થયેલ હોય તેવા કેદીઓને સહાય પૂરી પાડવામાં આવેલ છે ?
Answer: કેદી સહાય યોજના

76. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો મુખ્ય ઉદેશ્ય શો છે?
Answer: ભારતના યુવાનોને ઉદ્યોગની તાલીમ આપવી

77. છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના અંતર્ગત રાજ્ય કક્ષાએ ધોરણ 10માં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને ઇનામ પેટે કેટલી રકમ આપવામાં આવે છે ?
Answer: 41000

78. EBC ફી એક્શમ્પશન (મુક્તિ) સ્કીમ,ગુજરાત હેઠળ કેટલી ફી મુક્તિ મળે છે ?
Answer: 50 ટકા or 100 ટકા

79. વર્નાક્યુલર ઇનોવેશન પ્રોગ્રામ, ભારતમાં ઈનૉવેટર્સ અને ઉદ્યોગસાહસિકોને ભારત સરકાર કેટલી અનુસૂચિત ભાષાઓમાં ઈનોવેશન ઈકોસિસ્ટમમાં પ્રવેશ મેળવવા માટે સક્ષમ બનાવશે ?
Answer: 22

80. રામકૃષ્ણ પરમહંસનો જન્મ કઈ તારીખે થયો હતો ?
Answer: 18 ફેબ્રુઆરી

81. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવતી મહિલાઓના આર્થિક ઉત્થાન તથા પુન:સ્થાપન માટેની યોજનાનો લાભ લેવા કયા પૂરાવા આપવા પડે છે ?
Answer: કોઇ પુરાવાની જરૂર નથી

82. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ નવજાત શિશુને કેટલા દિવસ સુધી નિ:શુલ્ક આરોગ્યની સારવાર મળે છે ?
Answer: 1 વર્ષ

83. વિવિધ હિંસાથી પીડિત મહિલાને આર્થિક રીતે સહાય રૂપ બનવા કયા ફંડની જોગવાઇ કરેલ છે ?
Answer: વિકટીમ કમ્પન્સેશન ફંડ

84. ભારતના મૅન્ચેસ્ટર તરીકે ખ્યાતિ પામેલું ગુજરાતનું કયું શહેર છે ?
Answer: અમદાવાદ

85. ભારતના કયા વિદ્વાને 'સૂર્ય સ્થિર છે' એવું સૌપ્રથમ વાર જણાવ્યું હતું ?
Answer: આર્યભટ્ટ

86. કસ્તુરબાનું નિધન કયા સ્થળે થયું હતું ?
Answer: પૂના

87. તાપ્તી નદી નીચેનામાંથી કયા પ્રદેશમાંથી વહે છે ?
Answer: સાતપુડા વિસ્તાર

88. સિલિકોન વેલી તરીકે ભારતનું કયું શહેર ઓળખાય છે ?
Answer: બેંગલોર

89. જલ્લીકટ્ટુ રમત કયા દેશની છે ?
Answer: ભારત

90. ક્રિકેટ બેટની અનુમતિ પ્રાપ્ત મહત્તમ લંબાઈ કેટલી છે ?
Answer: 38 ઇંચ

91. કયા મંત્રાલય હેઠળ 'સ્વચ્છ ભારત મિશન' ચલાવવામાં આવી રહ્યું છે ?
Answer: જલશક્તિ મંત્રાલય

92. ભારતમાં કટોકટીની જાહેરાત કોના દ્વારા કરવામાં આવે છે ?
Answer: રાષ્ટ્રપતિ

93. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે વિવાદ થાય તો કોના દ્વારા ઉકેલ લાવવામાં આવે છે ?
Answer: સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા

94. નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું તખ્ખલુસ કયું છે ?
Answer: ઉશનસ્

95. કયો નંબર રામાનુજન-હાર્ડી નંબર તરીકે જાણીતો છે ?
Answer: 1729

96. આયોડિનની ઉણપને કારણે કયો રોગ થાય છે ?
Answer: ગોઈટર

97. મારુતુર ગોપાલન રામચંદ્રનને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1988

98. ભારતમાં રાષ્ટ્રીય કેરી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 22 જુલાઈ

99. ભારતમાં 'રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 9 જુલાઈ

100. ભારતનું સૌપ્રથમ સોલાર પાવર રેલ્વે સ્ટેશન કયું છે ?
Answer: ગુવાહાટી

101. પ્રથમ ઇકો-ફ્રેન્ડલી રાજ્ય ભવન કયું છે ?
Answer: ગરવી ગુજરાત ભવન

102. દૂરદર્શન પર 'માલગુડી ડેઝ' ક્યારે ટેલિકાસ્ટ થયું હતું ?
Answer: 1986

103. ઇ-કેવાયસી આધાર પ્રમાણીકરણ હાથ ધરવા માટે સેબી દ્વારા કઈ સંસ્થાને મંજૂરી મળી ?
Answer: એન.એસ.ઇ

104. અગ્નિ-1 કયા પ્રકારની મિસાઈલ છે ?
Answer: બેલિસ્ટિક મિસાઇલ

105. સંત પુનિત મહારાજે શરૂ કરેલું કયું માસિક આજે પણ લોકપ્રિય છે ?
Answer: જનકલ્યાણ

106. ભારતમાં દહીંહાંડી ઉત્સવ કયા તહેવાર સાથે સંકળાયેલ છે ?
Answer: જન્માષ્ટમી

107. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે?
Answer: મહારાષ્ટ્ર

108. ભારતમાં કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે?
Answer: ઑડિસા

109. નીચેનામાંથી કઇ પ્રજાતિ મહત્તમ આવરદા ધરાવે છે ?
Answer: કાચબો

110. નીચેનામાંથી કયો શબ્દ સ્પ્રેડશીટ્સને લગતો નથી ?
Answer: બ્રાઉઝર

111. ભારતમાં પ્રસિદ્ધ કામાખ્યા મંદિર ક્યાં આવેલું છે ?
Answer: ગુવાહાટી

112. બ્રિટિશ સંસદને સંબોધન કરનાર પ્રથમ ભારતીય રાજકીય નેતા કોણ હતા ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

113. ઍરોનોટિકસ શેને લગતું વિજ્ઞાન છે ?
Answer: ઉડ્ડયનક્ષેત્ર

114. ગાંધીસાગર ડેમ કયા રાજ્યમાં આવેલો છે ?
Answer: મધ્ય પ્રદેશ

115. નીચેનામાંથી કઈ આરોગ્યની સૌથી સચોટ વ્યાખ્યા છે ?
Answer: આરોગ્ય એ સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારીની સ્થિતિ છે

116. ગુપ્તકાળ દરમિયાન શિલ્પકલાનું મુખ્ય કેન્દ્ર કયું હતું ?
Answer: મથુરા

117. મદનમોહન માલવિયાને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 2015

118. નીચેનામાંથી કોને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?
Answer: દુલા ભાયા કાગ

119. ગુજરાતમાં નારેશ્વરમાં આવેલ રંગ અવધૂત મહારાજનો આશ્રમ કઈ નદી ઉપર આવેલો છે ?
Answer: નર્મદા કિનારે

120. પ્રાચીન ભારતનું મહત્વનું બંદર ‘તામ્રલિપ્ત’ ક્યાં આવેલું હતું ?
Answer: બંગાળ

121. પ્રાચીન ભારતનું ‘કુશસ્થલી’ નગર હાલ ક્યા નામે ઓળખાય છે ?
Answer: દ્વારકા

122. નાહરગઢ કિલ્લો રાજસ્થાનના કયા જિલ્લામાં આવેલો છે ?
Answer: જયપુર

123. નીચેનામાંથી કયું ત્વચાના પિગમેન્ટેશન માટે જવાબદાર છે ?
Answer: મેલાનોસાઇટ્સ

124. મૉડેમનું પૂરું નામ શું છે ?
Answer: મૉડ્યુલેટર-ડિમૉડ્યુલેટર

125. ભારતનું કયું રાજ્ય લોકકલા 'ફડ ચિત્રો' સાથે સંકળાયેલું છે ?
Answer: રાજસ્થાન

126. હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કૉલેજમાં તિરંગો લહેરાવવા જતા કોણે શહીદી વહોરી હતી ?
Answer: વીર વિનોદ કિનારીવાલા

127. ભુવનેશ્વરી શક્તિપીઠ ક્યાં આવેલી છે ?
Answer: ગોંડલ


26-8-2022

1


.ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત અત્યાર સુધીમાં કેટલા કિલોમીટર નું ઓપ્ટિકલ ફાઇબર લગાવવામાં આવેલ છે ?
Answer: 28 લાખ કિલોમીટરથી વધુ

2


.મોબાઈલમાં જરૂરી દસ્તાવેજ સુરક્ષિત રાખવા માટે ભારત સરકાર દ્વારા કઈ એપ લોન્ચ કરવામાં આવેલ છે ?
Answer: ડિજીલોકર એપ દ્વારા

3. ગુજરાત રાજ્યમાં ખેડૂતને મળતી તાડપત્રી માટેની સહાય કેટલા વર્ષે મળે છે ?
Answer: દર 3 વર્ષે

4. વિશ્વના નકશા પર ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર કેટલો છે ?
Answer: 6 ટકા

5. ગુજરાતમાં કયા સ્થળે ડુંગળીનો સૌથી વધુ પાક થાય છે ?
Answer: ભાવનગર

6. હાલમાં કેન્દ્ર સરકારના જાહેરનામા મુજબ TET પાસ ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતા શું છે ?
Answer: જીવનકાળ

7. 8મી જાન્યુઆરી 2017ના રોજ માનનીય વડાપ્રધાન દ્વારા 14માં પ્રવાસી ભારતીય દિવસના અવસરે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી, જે NRI અને વિદેશી વૈજ્ઞાનિક સમુદાયને ભારતમાં સંશોધન અને વિકાસમાં ભાગ લેવા અને યોગદાન આપવા સક્ષમ બનાવે છે ?
Answer: VAJRA (વજ્ર)

8. આદિજાતિ યુવક- યુવતીને રોજગાર લક્ષી ઉચ્ચ કૌશલ્ય અને રોજગારી કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?
Answer: વોકેશનલ તાલીમ કેન્દ્ર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ

9. શિક્ષણક્ષેત્રે પોતાનું અમૂલ્ય પ્રદાન આપી રહેલી સરદાર પટેલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
Answer: વલ્લભ વિદ્યાનગર, આણંદ

10. 'કુટિર જ્યોતિ યોજના' (ગુજરાત રાજ્ય)નો લાભ મેળવવવા માટે લાભાર્થીએ કેટલી રકમ ચૂકવવાની રહશે ?
Answer: નિ:શુલ્ક

11. 'પી.એમ. ગતિશક્તિ કાર્યક્રમ' હેઠળ બારેમાસ ૨૪ કલાક વીજળી પૂરી પાડવા અંદાજિત કેટલા કિલોમીટરનું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક તૈયાર કરેલ છે ?
Answer: 17 લાખ કિમી

12. વાયબ્રન્ટ વિલેજ કાર્યક્રમ કયા વર્ષે જાહેર કરાયો ?
Answer: 2022

13. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ધોરણ 1 થી 10ના એસ.ટી. વિદ્યાર્થીઓને શેમાં આર્થિક લાભ વધારવામાં આવ્યો છે ?
Answer: શિષ્યવૃત્તિ

14. 'અગ્નિપથ' યોજનાની શરૂઆત કોના વરદ હસ્તે કરવામાં આવી છે ?
Answer: શ્રી રાજનાથ સિંહ

15. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ -સતત ચોથી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: ₹ 10,50,000

16. આયોજન સમિતિના અધ્યક્ષ કોણ છે ?
Answer: પ્રધાનમંત્રી

17. ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય તથા BPL કાર્ડ ધારકોને દર મહિને કેટલાં કેરોસિનનું વિતરણ કરવામાં આવે છે ?
Answer: વ્યક્તિદીઠ 2 લિટર

18. ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 1981

19. સિદ્ધપુરનો રુદ્રમહાલય કોણે બંધાવ્યો હતો ?
Answer: સિદ્ધરાજ જયસિંહ

20. ગિરનારનું પ્રાચીન નામ શું છે ?
Answer: રૈવતગિરી

21. ‘તારી આંખનો અફીણી’ - ગીત કોણે લખ્યું ?
Answer: વેણીભાઈ પુરોહિત

22. પુંગી એ ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત એક નૃત્ય સ્વરૂપ છે ?
Answer: હિમાચલ પ્રદેશ

23. 'યન્ન ભારતે તન્ન ભારતે' એ કોના માટે કહેવાયું છે ?
Answer: મહાભારત

24. કયા ગુજરાતી સન્નારી 'મધર ઓફ રિવોલ્યૂશન' તરીકે જાણીતા છે ?
Answer: મેડમ કામા

25. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર(ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂનામાં કોને અરજી કરવી પડે છે ?
Answer: પરિક્ષેત્ર વન અધિકારી

26. કઈ સંસ્થા દ્વારા ઉપગ્રહની મદદથી વનોની ગીચાતાનું મૂલ્યાંકન દર બે વર્ષે કરવામાં આવે છે ?
Answer: ભારતીય વન સર્વેક્ષણ સંસ્થા

27. ભારતનું સૌથી નાનું પક્ષી કયું છે ?
Answer: સન બર્ડ

28. ઉત્તર ગુજરાતમાં જોવા મળતું પલાશનું વૃક્ષ લોકબોલીમાં કયા નામે પ્રચલિત છે ?
Answer: કેસુડો

29. કચ્છ દ્વિપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક (Physiographic) ગુણ નીચેના પૈકી કયો છે ?
Answer: કળણવાળા ખારા પાટ

30. વિશ્વનો સૌથી મોટો 'હાઈબ્રીડ રિન્યૂએબલ એનર્જી પાર્ક' ક્યાં આવેલ છે ?
Answer: કચ્છ

31. 'સ્મોલ હાઇડલ પ્રોજેક્ટ'માં કયા સ્ત્રોત દ્વારા રિન્યૂએબલ પાવર એનર્જી ઉત્પન્ન થાય છે ?
Answer: નદી, સ્ટ્રીમ્સ અને કેનાલ નેટવર્ક દ્વારા

32. પ્લગ નર્સરી યોજનાનો લાભ કઈ જાતિના ખેડૂતોને આપવામાં આવે છે ?
Answer: આદિવાસી જનજાતિ

33. વૈશ્વિક ઘન કચરાની સમસ્યાના નિવારણ માટે કયો દિવસ ઉજવવામાં આવે છે ?
Answer: વર્લ્ડ ક્લિનઅપ ડે

34. સંશોધન ક્ષેત્રે ‘મૈત્રી અને ભારતી’ શું છે ?
Answer: એન્ટાર્કટિકામાં સંશોધન બેઝ સ્ટેશન

35. 'ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ'ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
Answer: માનનીય ન્યાયમૂર્તિ શ્રી દયાશરણ સિંહા

36. ગુજરાત પોલીસ દ્વારા પ્રાયોગિક ધોરણે ડ્રગ્સ લેનાર ઉપર અંકુશ મેળવવા કઈ ખાસ પ્રકારની ડ્રગ્સ ચકાસણી કીટનો ઉપયોગ થનાર છે ?
Answer: મલ્ટીડ્રગ્સ મલ્ટીલાઈન ટિવસ્ટ સ્ક્રીન ટેસ્ટ ડીવાઇસ

37. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી વધુ વસતી ધરાવતું રાજ્ય કયું હતું ?
Answer: ઉત્તરપ્રદેશ

38. 'સબલા યોજના' ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2011

39. વિશ્વ રસીકરણ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 24 થી 30 એપ્રિલ

40. નીચેનામાંથી કયો વિભાગ આયુષ મંત્રાલય હેઠળ આયુર્વેદ, સિદ્ધા, યુનાની અને હોમિયોપેથી (એએસયુએન્ડએચ) દવાઓ માટે નિયમનકારી અને ગુણવત્તા નિયંત્રણની જોગવાઈઓનું સંચાલન કરે છે ?
Answer: ડ્રગ કંટ્રોલ સેલ (ડી.સી.સી.)

41. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત મફત પીસીવી વેક્સિનનો લાભ કોને મળશે ?
Answer: 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકો

42. સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનિશિયેટિવ હેઠળ માર્કેટિંગ સહાયનો ઉદ્દેશ શો છે ?
Answer: મોટા સંસ્થાકીય ખરીદારો સાથે વ્યવહાર કરવા MSMEને પ્લેટફોર્મ પૂરું પાડવું

43. હાથકર્ઘા સંવર્ધન સહાયતા (HSS) યોજનાનો હેતુ શો છે ?
Answer: વણકરોને તેમની કમાણી વધારવા માટે લૂમ્સ/એસેસરીઝ પ્રદાન કરવા

44. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?
Answer: મધ ઉત્પાદનો અને ક્રોસ પોલિનેશનમાં મધમાખી ઉછેરના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવી

45. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ (CSB)ની મુખ્ય પ્રવૃત્તિઓમાંની એક પ્રવૃત્તિ કઈ છે ?
Answer: રેશમના કીડાના બીજ ઉત્પાદનમાં નેતૃત્વની ભૂમિકા

46. નીચેનામાંથી કયા વિન્ડ ફાર્મ/પાર્કના પ્રકારો છે ?
Answer: ઓનશોર અને ઓફશોર

47. 'પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના'નો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 40 વર્ષ

48. શ્રમયોગીના બાળકોને મિકેનિક, ઇલેક્ટ્રિક, સિવિલ જેવા એન્જિનિયરિંગ ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: રૂ.7500

49. શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા સંસ્થાને શ્રમયોગી માટે યોગ કેન્દ્ર શરૂ કરવા માટે કંપનીને કેટલી યોગમેટ આપવામાં આવે છે ?
Answer: 50

50. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય હેઠળ કાર્યરત સંસ્થા N.S.D.A નું પૂરું નામ શું છે ?
Answer: નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ એજન્સી

51. જ્યારે સત્રની કાર્યવાહી પૂર્ણ થાય ત્યારે કોણ ગૃહને મુલતવી રાખેલ જાહેર કરે છે ?
Answer: સ્પીકર અથવા અધ્યક્ષ

52. ભારતીય સંઘીય પ્રણાલીમાં, શેષ સત્તાઓ કોની પાસે રહે છે ?
Answer: કેન્દ્ર સરકાર

53. ધી મરીન એડ્સ ટુ નેવિગેશન બિલ 2021 રાજ્યસભામાં ક્યારે પસાર થયું ?
Answer: 27મી જુલાઈ 2021

54. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો ?
Answer: 2003

55. ભારતની ઉત્તર ક્ષેત્રિય પરિષદનું મુખ્યાલય ક્યાં આવેલું છે ?
Answer: નવી દિલ્હી

56. સીએસઆર (CSR) શું છે ?
Answer: કોર્પોરેટ સામાજિક જવાબદારી

57. નીચેનામાંથી કઇ વસ્તુને જીએસટી બિલ હેઠળ આવરી લેવામાં આવશે નહીં ?
Answer: દારુ

58. નર્મદા પ્રોજેક્ટ દ્વારા ગુજરાતની કેટલી વસ્તીને નદીના નાળા સુધી પૂરથી રક્ષણ મળે છે ?
Answer: 4 લાખ

59. મુખ્યમંત્રી ગૃહ યોજનાનું અમલીકરણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?
Answer: ગુજરાત હાઉસીંગ બોર્ડ

60. રાજ્ય સરકારનાં કયા મિશન હેઠળ પાણીની સંપૂર્ણ ગુણવત્તાની દેખરેખ, સંકલન અને પાણીજન્ય રોગોથી બચાવને લાગતી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ?
Answer: સ્ટેટ વોટર એન્ડ સેનિટેશન મિશન

61. કાંકરાપાર બંધ કઈ નદી પર આવેલો છે ?
Answer: તાપી

62. સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજનાનો અમલ કોના દ્વારા કરવામાં આવે છે ?
Answer: પંચાયતી રાજ સંસ્થાઓ

63. દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનામાં મહિલા લાભાર્થીઓને કેટલાં ટકા અગ્રીમતા આપવામાં આવે છે ?
Answer: 33 ટકા

64. ગુજરાતમાં આવાસ યોજના માટે પાયાની માળાખાકીય સુવિધા આપવા એક ગામને રૂપિયા પાંચ લાખની મર્યાદામાં સહાય કઈ સુવિધા અંતર્ગત પૂરી પાડવામાં આવે છે ?
Answer: જમીન સંપાદન અને માળખાકીય સુવિધાઓ

65. 2017માં ગુજરાત બૌદ્ધ સર્કિટના વિકાસ માટે સ્વદેશ દર્શન યોજના હેઠળ કેટલી નાણાકીય ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી ?
Answer: Rs. 2928 લાખ

66. તબીબી હસ્તક્ષેપ દ્વારા સ્વાસ્થ્યને જાળવવા, સુધારવા અથવા પુનઃસ્થાપિત કરવાના હેતુસર ગંતવ્ય પ્રદેશમાં ઓછામાં ઓછી એક રાત રોકાતા વિદેશી પ્રવાસીને મુસાફરી અને હોસ્ટિંગ સંબંધિત પ્રવૃત્તિઓ શું કહેવાય છે ?
Answer: તબીબી પ્રવાસન

67. સરદાર વલ્લભભાઈ પટેલનું રાષ્ટ્રીય સ્મારક ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે ?
Answer: અમદાવાદ

68. નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સમાં ઇન્ટરશિપ માટે અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને દર મહિને કેટલું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે ?
Answer: Rs 10000

69. અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કૉરિડૉર કેટલો લાંબો હશે ?
Answer: 1224 કિ.મી.

70. પીએમ-ડિવાઈન (PM-DevINE) હેઠળ ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશમાં "યુવાનો અને મહિલાઓ માટે આજીવિકા પ્રવૃત્તિઓને સક્ષમ કરવા" માટે બજેટ જોગવાઈ 2022-23 તરીકે કેટલી રકમ રાખવામાં આવી છે ?
Answer: 1500 કરોડ

71. 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન' ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?
Answer: 2010

72. નીચેનામાંથી કયા પોર્ટલ પર પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની અરજીઓ મંગાવવામાં આવે છે ?
Answer: રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ

73. શિશુ ગૃહો કયા વય જૂથના બાળકો માટે છે ?
Answer: 0-5 વર્ષ

74. iGOT-કર્મયોગી એટલે શું ?
Answer: ઈંટિગ્રેટેડ ગર્વમેન્ટ ઓનલાઇન ટ્રેનિંગ ડિજિટલ પ્લેટફોર્મ

75. ગ્રામીણ ભારતમાં સંપત્તિ માલિકોને સશક્ત બનાવવા માટેની SVAMITVA યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ કોણ આપે છે ?
Answer: રાજ્ય સરકાર

76. સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે દિવ્યાંગ વ્યક્તિઓની દિવ્યાંગ ટકાવારી લધુતમ કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?
Answer: 40 ટકા કે તેથી વધુ

77. છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ ધોરણ ૧૨માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને ઇનામરૂપે કેટલી રકમ આપવામાં આવે છે?
Answer: 4000

78. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા વર્ષમાં વિશ્વ યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂકેલ હતો ?
Answer: 2014

79. યુવાનોને કૌશલ્ય થકી તાલીમબધ્ધ કરવા માટે સરકારશ્રી દ્વારા કઈ યુનિવર્સિટીની પરિકલ્પના કરવામાં આવી છે ?
Answer: કૌશલ્ય યુનિવર્સિટી

80. ભારતમાં એપ્રેન્ટિસશીપ રજીસ્ટ્રેશન માટે કયા પોર્ટલનો ઉપયોગ થાય છે ?
Answer: www.apprenticeshipindia.gov.in

81. 'કુંવરબાઇનું મામેરું યોજના' અંતર્ગત કુટુંબની મહત્તમ કેટલી કન્યાને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે ?
Answer: 2

82. 'દીકરી યોજના' અંતર્ગત જે કુટુંબમાં દીકરો ન હોય અને ફક્ત બે દીકરી હોય તેવા દંપતીને કેટલી રકમ સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 5000

83. 'કન્યા કેળવણી રથયાત્રા યોજના'નો લાભ લેવા કયા પુરાવા રજૂ કરવા પડે છે ?
Answer: ઉંમરનો દાખલો

84. નૈનિતાલ, અલમોડા, તેહરી ગઢવાલ અને ગઢવાલ જિલ્લાઓથી બનેલો નીચેનામાંથી કયો પ્રદેશ છે ?
Answer: કુમાઉં

85. ધીણોધર પર્વત ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલો છે ?
Answer: કચ્છ

86. દાર્જિલિંગ ગિરિમથક કયા રાજયમાં આવેલું છે ?
Answer: પશ્ચિમ બંગાળ

87. નીચેનામાંથી કયો પ્રદેશ ગળીના ઉત્પાદન માટે જાણીતો હતો ?
Answer: સરખેજ

88. કયા રાજ્યમાં સૌથી વધુ વસ્તી છે ?
Answer: ઉત્તર પ્રદેશ

89. નીચેનામાંથી કઈ નદી બારમાસી નદી નથી ?
Answer: નર્મદા

90. કઈ રમતમાં 'ટી', 'પુટ' અને 'ઈગલ' શબ્દનો ઉપયોગ થાય છે ?
Answer: ગોલ્ફ

91. એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ હતા ?
Answer: કપિલ દેવ

92. નીચેનામાંથી કયા વિટામિનને ચરબીમાં દ્રાવ્ય વિટામિન કહે છે ?
Answer: વિટામિન E

93. RSBYનું પૂરું નામ શું છે ?
Answer: રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

94. બંધારણના કયા આર્ટિકલમાં રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ કરવામાં આવી છે ?
Answer: 356

95. 'મનુષ્યવેપાર અને બળજબરીથી કરાવાતી મજૂરી ઉપરનો પ્રતિબંધ' બંધારણના કયા ભાગમાં આવે છે ?
Answer: ભાગ-3

96. સવાઈ ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે ?
Answer: કાકા કાલેલકર

97. સીસાની કાચી ધાતુ કઈ છે ?
Answer: ગેલેના

98. હાઇડ્રેટેડ કોપર સલ્ફેટનો રંગ શું છે ?
Answer: વાદળી

99. બાયોડિગ્રેડેબલ કચરો એકત્રિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ડસ્ટબિનનો રંગ શું છે ?
Answer: લીલો

100. વર્ષ ૨૦૨૧ માટે પ્રતિષ્ઠિત સરસ્વતી સન્માન પ્રાપ્તકર્તાનું નામ શુ છે ?
Answer: પ્રો. રામદારશ મિશ્રા

101. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા વિજ્ઞાન અને ઇજનેરી ક્ષેત્રમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
Answer: શ્રી નરિન્દર સિંઘ કપાની

102. 'રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 2 ડિસેમ્બર

103. ડૉ. વર્ગીસ કુરિયનનો જન્મદિવસ ભારતમાં કયા નામથી ઉજવવામાં આવે છે ?
Answer: રાષ્ટ્રીય દૂધ દિવસ

104. ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા લોન્ચ કરાયેલ સોફ્ટવેર 'FASTER'નું પૂરું નામ શું છે ?
Answer: ફાસ્ટ એન્ડ સિક્યોર ટ્રાન્સમિશન ઓફ ઈલેક્ટ્રોનિક રેકોર્ડસ્

105. સાપેક્ષતાનો સિદ્ધાંત (થિયોરી ઓફ રિલેટીવિટી) કોણે આપ્યો ?
Answer: આલ્બર્ટ આઈન્સ્ટાઈન

106. ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ નાટક 'લક્ષ્મી' કયા સર્જકનું છે ?
Answer: દલપતરામ

107. ગુજરાતી લેખક ડૉ. આઈ. કે. વીજળીવાળાનો જન્મ ક્યાં થયો હતો ?
Answer: ભાવનગર જિલ્લાના અમરગઢમાં.

108. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે ?
Answer: વડનું ઝાડ

109. પ્રથમ એલ.સી.એ તેજસ સ્ક્વોડ્રનનું નામ શું છે ?
Answer: ફ્લાઇંગ ડેગર્સ

110. ભારતનો કયો હાઇડલ પ્રોજેક્ટ એશિયાનો પ્રથમ ભૂગર્ભ હાઇડલ પ્રોજેક્ટ છે ?
Answer: નાથપા-ઝાકરી હાઇડલ પ્રોજેક્ટ

111. ગુજરાતી લોકસાહિત્યમાં 'કાગબાપુ' તરીકે પ્રસિદ્ધ કવિનું નામ શું છે ?
Answer: દુલા ભાયા કાગ

112. દ્રવિડ સ્થાપત્ય શૈલી ક્યાં વિકાસ પામી હતી ?
Answer: કૃષ્ણા નદીનો તટપ્રદેશ અને કન્યાકુમારી

113. 'યોગ'ની રચના કોણે કરી હતી ?
Answer: પતંજલિ

114. ક્યો તહેવાર 'પ્રકાશના પર્વ' તરીકે પણ ઓળખાય છે ?
Answer: દિવાળી

115. નખી તળાવ કયા પ્રસિદ્ધ હિલ સ્ટેશનમાં આવેલું છે ?
Answer: માઉન્ટ આબુ

116. ભારતમાં કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે ?
Answer: 12

117. ત્રિપુરાનું રાજ્ય ફૂલ કયું છે ?
Answer: નાગેશ્વર (મેસુઆ ફેરીઆ)

118. DNAનો આકાર કેવો હોય છે ?
Answer: ડબલ હેલિક્સ

119. કોષમાં રહેલા ઘણા ઝેર અને દવાઓને ડિટોક્સિફિકેશન કરવામાં કયો કોષઅંગ નિર્ણાયક ભૂમિકા ભજવે છે ?
Answer: સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ

120. MS -વર્ડમાં Ctrl + B શોર્ટકટ કીનો હેતુ શું છે ?
Answer: તે પસંદ કરેલ ટેક્સ્ટને બોલ્ડ બનાવે છે

121. IP એડ્રેસ કેટલા બિટ્સનું બનેલું છે ?
Answer: 32

122. આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર ક્યારે મળ્યો હતો ?
Answer: 2018

123. 'અજંતા-ઇલોરા'ની ગુફાઓ કયાં આવેલી છે ?
Answer: ભારત

124. ગણિતના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
Answer: આર્કિમિડીઝ

125. ચંદ્રના અભ્યાસ માટે ભારતનું પ્રથમ મિશન 'ચંદ્રયાન-1' ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું ?
Answer: 22મી ઓક્ટોબર 2008

126. ભારતમાં બે જુદી જુદી નદીના નીરને એકત્રિત કરવાનું કાર્ય સૌપ્રથમ કયા રાજ્યએ કર્યું ?
Answer: ગુજરાત

127. ગુજરાતમાં હાલ કુલ કેટલી કૃષિ યુનિવર્સિટીઓ કાર્યરત છે ?
Answer: 4


28-8-2022

1


.ભારત સરકારે અત્યારસુધીમાં કોરોના મહામારીમાં લોકોને કુલ કેટલા વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે?
Answer: 200 કરોડ ડોઝ

2


.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ સ્કીલ ઇન્ડિયા મિશનમાં અત્યારસુધીમાં કેટલી સ્કીલ ડેવલપમેન્ટ યોજના ચલાવવામાં આવી રહી છે ?
Answer: અંદાજિત 40થી વધુ યોજનાઓ

3. ખેડૂતો માટે કયું SMS પોર્ટલ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓને ખેડૂતોને માહિતી/સેવાઓ/સલાહ આપવા સક્ષમ બનાવે છે?
Answer: mકિસાન

4. ભારત સરકાર દ્વારા "નેશનલ સીડ પ્રોજેકટ"(ફેઝ-1) કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો?
Answer: 1977-78

5. જમીનની તંદુરસ્તી જાળવવા અને પાકની સારી ઉપજ આપવા માટે ઓર્ગેનિક યુરિયાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી?
Answer: નીમ કોટેડ યુરિયા (NCU) યોજના

6. ભારત સરકારે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા (STI) પરની નવી 2020 રાજ્ય સ્તરની નીતિ હેઠળ તમામ જાહેર ભંડોળ ધરાવતા સંશોધન પ્રોજેક્ટ્સ માટે કયું પોર્ટલ શરૂ કરવાની દરખાસ્ત કરી છે?
Answer: ઈન્ડિયન સાયન્સ એન્ડ ટેકનોલોજી આર્ચિવ ઓફ રિસર્ચ (INDSTA)

7. હાલમાં ભારતમાં વિજ્ઞાન અને ગણિત શિક્ષણમાં કેટલા સેન્ટર ઓફ એક્સેલન્સ (CESME) ની સ્થાપના કરવામાં આવી છે?
Answer: 5

8. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઈ યોજનામાં NTDNT(વિચરતી વિમુક્ત જાતિ)ની ફક્ત વિદ્યાર્થિનીઓ "પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ" મેળવવા માટે અરજી કરી શકે છે, જ્યાં વિદ્યાર્થિનીઓ માટે કોઈ વાર્ષિક આવક મર્યાદા નથી?
Answer: બી.સી.કે.-137

9. ગુજરાત સરકાર દ્વારા વિકલાંગો માટે અપાતી શિષ્યવૃત્તિ યોજના મુજબ બહેરા વિદ્યાર્થીઓને સહાય મેળવવા માટે કઈ મર્યાદા નક્કી કરવામાં આવી છે?
Answer: 71 ડેસિબલ કે તેથી વધુ

10. સૂર્યશક્તિ કિસાન યોજનાના સફળ અમલીકરણ પછી ખેડૂતોને કેટલા કલાક વીજળી મળશે?
Answer: 12 કલાક

11. ગુજરાતમાં સૂર્ય ઊર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું સૌ પ્રથમ ગામ કયું છે?
Answer: મેથાણ

12. આમાંથી કયું બાયો નેચરલ CNG ગેસ અને લિક્વિડ ઓર્ગેનિક ખાતર, (સુંદર 108 ) ભારતનું પ્રથમ નવીન ઉત્પાદક છે?
Answer: ભારત બાયો ગેસ એનર્જી લિ.

13. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો આરંભ ક્યારે થયો હતો ?
Answer: 9 મે, 2015

14. 01/09/2021ની અસરથી, 15 થી 90 દિવસ માટે ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટનો વ્યાજ દર કેટલા ટકા છે ?
Answer: 4.00 ટકા p.a.

15. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત ત્રીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: ₹ 14,75,000

16. રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર વચ્ચે મહેસૂલની વહેંચણી માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે ?
Answer: રાજ્ય નાણાં પંચ

17. કયા મધ્યકાલીન સર્જકે 'આખ્યાન' સાહિત્ય સ્વરૂપને ગુજરાતી સાહિત્યમાં લોકપ્રિય બનાવ્યું છે ?
Answer: પ્રેમાનંદ

18. સિદ્ધપુરનું પ્રાચીન નામ શું હતું ?
Answer: શ્રીસ્થલ

19. ગુજરાતી સાહિત્યના કયા મહાન સર્જક મુંબઈ રાજયના ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા ?
Answer: કનૈયાલાલ મુનશી

20. ભીલ સેવામંડળના સ્થાપક કોણ હતા?
Answer: ઠક્કરબાપા

21. કયા ગાંધીવાદી અગ્રણી ગાંધીકથા દ્વારા ગાંધીવિચારના પ્રચાર-પ્રસારનું ઉમદા કાર્ય કરી રહ્યા છે ?
Answer: નારાયણ દેસાઈ

22. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં રચાયું છે ?
Answer: પાલિ

23. દક્ષિણ ભારતમાં ભક્તિમાં કયા સંતોનું પ્રદાન છે?
Answer: આળવાર

24. સંપૂર્ણ ક્રાંતિના પ્રણેતા કોણ હતા?
Answer: જયપ્રકાશ નારાયણ

25. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત કેવા લોકોની વસ્તી ધરાવતા ગામોને કોમ્યુનીટી કુકીંગ ઈક્વિપમેન્ટ યોજનાનો લાભ મળે છે ?
Answer: અનુસૂચિત જાતિના

26. ગુજરાતમાં આવેલ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
Answer: ઈ.સ. 1976

27. ગુજરાતમાં આવેલ હિંગોળગઢ વાઈલ્ડલાઈફ સેન્ચુરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
Answer: ઈ.સ. 1980

28. ડાંગના પ્રવેશદ્વાર ગણાતા વઘઇમાં વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે શું જોવાલાયક છે ?
Answer: વઘઇ બોટેનિકલ ગાર્ડન

29. મહેસાણામાં કઈ ડેરી આવેલી છે ?
Answer: દૂધસાગર ડેરી

30. 'UIDAI'નું પૂરું નામ શું છે ?
Answer: યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા (Unique Identification Authority of India )

31. 'રાષ્ટ્રીય ગ્રીન ઇન્ડિયા મિશન' યોજનાનો પ્રારંભ કોના દ્વારા કરવામાં આવ્યો છે ?
Answer: પ્રધાનમંત્રી

32. ચોક્કસ ભૌગોલિક મૂળ ધરાવતી અથવા તે ભૌગોલિક વિસ્તારમાં ઉત્પાદિત વિશિષ્ઠ ગુણવત્તા કે પ્રતિષ્ઠા ધરાવતા ઉત્પાદનને કયો ભૌગોલિક સંકેત આપવામાં આવે છે ?
Answer: જી.આઈ. ટેગ

33. રાષ્ટ્રીય શિક્ષક મંચ સાથે સંબંધિત DIKSHAનું પૂરું નામ શું છે?
Answer: ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નોલેજ શેરિંગ (Digital Infrastructure Knowledge Sharing)

34. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 28 ફેબ્રુઆરી

35. કયો કાયદો વ્યક્તિને ગેરકાયદેસર રીતે કોઈ પણ માદક દ્રવ્યોના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકે છે?
Answer: NDPS Act

36. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કયા દિવસે 'પીએમ યોગ એવોર્ડ' ની જાહેરાત કરી હતી?
Answer: બીજો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

37. 'પરાક્રમ દિવસ' કોના જન્મદિને ઉજવાય છે ?
Answer: નેતાજી સુભાષચંદ્ર બોઝ

38. આયુષ મંત્રાલયનો ઉદ્દેશ શું છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

39. ગુજરાત સરકારના તાજેતરના કયા પ્રોજેક્ટ હેઠળ આંગણવાડીના 3-4 વર્ષના બાળકોને મજબૂત પાયાની ગુણવત્તાવાળું જીવન આપવું જોઈએ ?
Answer: પા પા પાગલી પ્રોજેક્ટ

40. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી દ્વારા કોવિડ-19 વેક્સિન પરની સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ ક્યારે બહાર પાડવામાં આવી હતી ?
Answer: ભારતના રાષ્ટ્રીય કોવિડ -19 રસીકરણ કાર્યક્રમની પ્રથમ વર્ષગાંઠ પર

41. 'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ' માટે કઈ વેબસાઇટનો ઉપયોગ થાય છે ?
Answer: fitindia.gov.in

42. પ્રધાન મંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) હેઠળ, 'તરુણ' કેટેગરી હેઠળ કેટલી લોન પ્રદાન કરવામાં આવે છે?
Answer: ₹ 5,00,000 થી ₹ 10,00,000

43. મોડીફાઈડ માર્કેટ ડેવલપમેંટ આસિસ્ટન્સ (MMDA) યોજનાનો મુખ્ય ફાયદો શો છે?
Answer: કારીગરોની આવક વધારવા માટે ખાદી સંસ્થાઓને તેમની પ્રવૃત્તિઓને ફરીથી ગોઠવવામાં મદદ કરવી.

44. NER અને સિક્કિમમાં MSME ના પ્રમોશનનો મુખ્ય લાભ શો છે?
Answer: NER અને સિક્કિમમાં પ્રવાસનને વેગ આપવા માટે સામાન્ય માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે સમર્થન

45. કયા હેતુ માટે ઇન્વેસ્ટર ફેસિલિટેશન એજન્સી (IFA) સંપર્કના એક મંચ તરીકે કાર્ય કરે છે?
Answer: ગુજરાતમાં ઉદ્યોગ સાહસિકોને તેમનો વ્યવસાય સ્થાપવા માટે મદદ કરવી

46. કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ?
Answer: ખેર

47. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિહારધામ યોજનાનો લાભ કુટુંબના કેટલા સભ્યોને મળે છે ?
Answer: 4

48. ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના ક્યારે શરુ કરવામાં આવી હતી ?
Answer: 1 મે 2018

49. ગુજરાત સરકાર દ્વારા 'શ્રમયોગી કલ્યાણ મેળા-2014' ને કેટલી જગ્યાઓએ યોજવામાં આવ્યા હતા ?
Answer: 20

50. ગુજરાત સરકાર દ્વારા 'શ્રમયોગી કલ્યાણ મેળો-2014' માં 'સ્માર્ટ કાર્ડ યોજના' હેઠળ શું વહેંચવામાં આવ્યું હતું ?
Answer: UWIN કાર્ડ

51. ગુજરાતમાં કૌશલ્ય- દ સ્કિલ યુનિવર્સિટી કયા વર્ષમાં સ્થપાઈ?
Answer: 2021

52. લોકસભાના અધ્યક્ષે તેમના રાજીનામાનો પત્ર કોને સંબોધવાનો હોય છે
Answer: લોકસભાના ડેપ્યુટી સ્પીકર

53. ગુજરાત વિધાનસભાના સ્પીકર કોણ છે?
Answer: નીમાબેન આચાર્ય

54. ગુજરાત રાજ્યમાં કઈ યુનિવર્સિટીની સ્થાપના શિક્ષણ ,જ્ઞાન, કાયદા અને કાનૂની પ્રક્રિયાને આગળ વધારવા તેમજ પ્રસાર કરવા માટે કરવામાં આવી હતી?
Answer: ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી

55. કયા વર્ષમાં રાષ્ટ્રીય એકીકરણ પરિષદની સ્થાપના કરવામાં આવી હતી
Answer: 1961

56. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર શું છે ?
Answer: લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા સામાજિક લાભો/સબસિડીનું ટ્રાન્સફર

57. બેસેલ નોર્મ્સ કોની સાથે સંબંધિત છે?
Answer: બેન્કિંગ ક્ષેત્ર

58. શહેરી વિકાસ માટે કઈ યોજના કાર્યરત છે?
Answer: ગુજરાત હાઉસીંગ બોર્ડ

59. ભારત સરકારની જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા (WALMI) દ્વારા આયોજિત તાલીમ કાર્યક્રમો દ્વારા કયા સમુદાયને લાભ મળે છે?
Answer: ખેડૂતો

60. 2,000 હેક્ટર અથવા તેના કરતા ઓછા CCA ધરાવતા પ્રોજેક્ટને ભારતમાં કયા પ્રકારનો સિંચાઈ પ્રોજેક્ટ કહેવામાં આવે છે?
Answer: નાની સિંચાઈ યોજનાઓ

61. કડાણા બંધ કઈ નદી પર છે ?
Answer: મહી

62. ગુજરાતમાં કયા અધિનિયમ મુજબ ગ્રામ પંચાયતોએ પાણીનો પૂરવઠો પૂરો પાડવાનો હોય છે?
Answer: અધિનિયમ કલમ 92(4)

63. સ્વામિત્વ યોજનાના બીજા તબક્કાનો સમયગાળો કયો છે?
Answer: એપ્રિલ,2021 - માર્ચ,2024

64. ગુજરાતની કઈ યોજના અંતર્ગત ગામની બહાર નદી કિનારે, તળાવ કાંઠે , નિશાળ પાસે કે ગામ નજીકના ગ્રામ વન પાસે પંચવટી બનાવવાની જોગવાઈ છે?
Answer: પંચવટી યોજના

65. ભારતમાં નીચેનામાંથી કયો પહેલો એક્સપ્રેસ વે સૌર ઉર્જાથી સજ્જ થવાનો છે?
Answer: ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે

66. એશિયાનો સૌથી મોટો રોપ-વે ભારતના ક્યા રાજ્યમાં આવેલો છે?
Answer: ગુજરાત

67. દેશના પશ્ચિમિ રાજ્ય મહારાષ્ટ્ર અને ગોવામાં કઇ વૈભવી ટ્રેન મુસાફરી કરાવે છે?
Answer: ધ ડેક્કન ઓડિસી

68. વર્ષ 2021માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ તીર્થ સ્થળે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને કેટલા કરોડના યાત્રિક સુવિધાલક્ષી પ્રોજેક્ટનુ ઇ-લોકાર્પણ કરાવ્યું હતુ?
Answer: 85 કરોડ

69. અ‍મદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું બાંધકામ ક્યારે શરૂ થયું હતું ?
Answer: 14 માર્ચ, 2015

70. વડોદરામાં સૌથી લાંબો ફ્લાયઓવર ક્યાં બાંધવામાં આવનાર છે ?
Answer: ગેંડા સર્કલથી મનીષા ક્રોસ રોડ

71. NHSRCL નું પૂરું નામ શું છે?
Answer: નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ

72. ભારતમાં 40 કરોડ લોકોને વિવિધ કુશળતામાં તાલીમ આપવાની યોજના કઈ છે?
Answer: પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના

73. સર્વ શિક્ષા અભિયાનની અસરકારકતા કઈ રીતની છે?
Answer: પ્રાથમિક સ્તરે સામાન્ય અને વોકેશનલ શિક્ષણને યોગ્ય રીતે એકીકૃત કરવું

74. કેન્દ્રીય મંત્રીમંડળે 2 સપ્ટેમ્બર 2020 ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કઈ યોજના શરૂ કરી હતી તે ભારતીય અમલદારશાહીમાં સૌથી મોટો સુધારો ગણી શકાય?
Answer: મિશન કર્મયોગી

75. સ્વતંત્ર ભારતના સૌપ્રથમ કાયદાપ્રધાન બનનારા મહાનુભાવ કોણ છે ?
Answer: ર્ડા. બી. આર .આંબેડકર

76. ગુજરાત સરકારની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે?
Answer: જૂન થી ઓગસ્ટ

77. સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેંડ સ્કીમ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તારના એન.ટી.ડી.એન.ટી. વિદ્યાર્થીઓની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ?
Answer: 1,20,000થી ઓછી

78. સ્કોલરશીપ ફોર સ્ટુડન્ટ ઓફ ગવર્મેન્ટ કોલેજ, ગુજરાત અંતર્ગત બીજો ક્રમ મેળવનારને કેટલા રૂપિયા મળવાપાત્ર છે?
Answer: 2000 રૂપિયા

79. ગુજરાતમાં 'કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી' દ્વારા કેટલા પ્રમાણપત્ર અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે?
Answer: 75

80. ભારતમાં 'તાજ મહોત્સવ' કયારે ઉજવવામાં આવે છે ?
Answer: 18 ફેબ્રુઆરી-27 ફેબ્રુઆરી

81. ગુજરાત રાજ્યમાં કેટલા જિલ્લામાં 'સખી યોજના' કાર્યરત છે ?
Answer: 33

82. ટ્રેનર અને કોચીઝ તરીકે મહિલાઓને તાલીમ અર્થે કેટલી રકમની જોગવાઇ કરેલ છે ?
Answer: રૂ. 30 લાખ

83. સ્ત્રીઓ ઘરેલુ હિંસા વિશે કયા અધિનિયમ અંતર્ગત ફરિયાદ કરી શકે છે ?
Answer: 498 A

84. નીચેનામાંથી ગુજરાત રાજ્યનું કયું મથક મીઠાના ઉત્પાદન માટે જાણીતું છે ?
Answer: ખારાગોઢા

85. માર્તણ્ડમંદિર( સૂર્યનું) ક્યાં આવેલું છે ?
Answer: કાશ્મીર

86. ભારતની મરુભૂમિ તરીકે કયું સ્થળ ઓળખાય છે?
Answer: જેસલમેર

87. મરાઠા સમય દરમિયાન લખાયેલ 'દાસબોધ' ના લેખક કોણ હતા?
Answer: રામદાસ

88. આઇઝોલ કયા નદીના કિનારા પર આવેલું છે ?
Answer: ત્લાવેંગ નદી

89. મણિપુર રાજ્યની રાજધાની કઈ છે ?
Answer: ઈમ્ફાલ

90. વિશ્વની સૌથી જૂની રમત કઈ છે?
Answer: પોલો

91. કઈ રમતમાં'બટરફ્લાય સ્ટ્રોક'શબ્દ છે?
Answer: સ્વિમિંગ

92. નીચેનામાંથી કયા અંગત સ્વાસ્થ્ય(personal hygeine)ના ભાગો છે?
Answer: સ્વચ્છતા, શારીરિક કસરત, આરામ અને ઊંઘ

93. કયા રંગના કુદરતી ખોરાકના સ્ત્રોતમાં મોટી માત્રામાં વિટામિન એ હોય છે?
Answer: લાલ

94. ભારતના બંધારણના કયા ભાગને 'ભારતનો મેગ્નાકાર્ટા' કહેવામાં આવે છે ?
Answer: ભાગ-૩

95. 'કાયદા સમક્ષ સમાનતાનો હક' બંધારણની કઈ કલમમાં છે ?
Answer: કલમ-14

96. મનુભાઈ પંચોળીનું તખ્ખલુસ કયું છે ?
Answer: દર્શક

97. હિમાચલ પ્રદેશમાં મણિકરણ ખાતે ગરમ ઝરણાની કુદરતી ઉર્જાનો સ્ત્રોત કયો છે?
Answer: જીઓથર્મલ એનર્જી

98. શુદ્ધ પાણીની pH કેટલી હોય છે?
Answer: 7

99. બ્લોટિંગ પેપર દ્વારા શાહીના શોષણમાં કઈ ઘટના સંકળાયેલી છે?
Answer: કેશાકર્ષણની ઘટના

100. ડૉ. બાબાસાહેબ આંબેડકરને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1990

101. વર્ષ 2021 માં ભારત સરકાર દ્વારા કેટલા પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી?
Answer: 102

102. 'રાષ્ટ્રીય સુરક્ષા દિન' ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 4 માર્ચ

103. 'વિશ્વ ઓટીઝમ જાગરૂકતા દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 2 એપ્રિલ

104. FSSAI દ્વારા ગુજરાતના કયા રેલ્વે સ્ટેશનને 'ઈટ રાઈટ સ્ટેશન'નું પ્રમાણપત્ર મળેલ છે ?
Answer: વડોદરા

105. શારદાપીઠ મઠ અને સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે?
Answer: દ્વારકા

106. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું મુખ્ય વાહન કયું હતું?
Answer: પદ્ય

107. ગુજરાતી ભાષાના પ્રથમ કોશકાર કોણ હતા ?
Answer: કવિ નર્મદ

108. એલ.સી.એ તેજસ ફાઇટર એરક્રાફ્ટમાં એલ.સી.એ નું પૂરું નામ શું છે?
Answer: લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ

109. એલ.સી.એ તેજસ ફાઇટ એરક્રાફ્ટની મહત્તમ ઝડપ કેટલી છે?
Answer: મેક 1.8

110. 101 KW થી 2000 KW સુધીના હાઈડલ પ્રોજેક્ટને ગુજરાતમાં કયા પ્રકારનો પ્રોજેક્ટ કહેવામાં આવે છે?
Answer: મીની હાઇડલ પ્રોજેક્ટ્સ

111. ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય કયા પ્રાદેશિક નામથી ઓળખાય છે ?
Answer: ચાળો

112. નીચેનામાંથી કઈ નૃત્ય શૈલીમાં વાર્તા/વિષય હંમેશા મહાભારત અને રામાયણમાંથી લેવામાં આવે છે?
Answer: ભરતનાટ્યમ

113. ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે?
Answer: જૂનાગઢ

114. ઉગડી તહેવાર સામાન્ય રીતે કયા મહિનામાં ઉજવવામાં આવે છે?
Answer: એપ્રિલ

115. સાઈ બાબાનું પવિત્ર ધામ 'શિરડી' કયા રાજ્યમાં આવેલું છે?
Answer: મહારાષ્ટ્ર

116. આદિ શંકરાચાર્યજીએ સ્થાપેલા 'શ્રૃંગેરી મઠ' કયા સ્થળે આવેલું છે ?
Answer: ચિકમંગલૂર

117. 'अहं ब्रह्मास्मि' સંસ્કૃત વાક્ય નીચેનામાંથી કયા ઉપનિષદમાંથી અપનાવવામાં આવ્યું છે?
Answer: બૃહદારણ્યક ઉપનિષદ

118. ગુજરાતના દાહોદમાં યોજાયેલી ઉજવણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં કેટલા રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું?
Answer: રુ. 22,000 કરોડ

119. કુદરતી પ્રક્રિયા દ્વારા દૂધને દહીંમાં રૂપાંતરિત કરવા માટે નીચેનામાંથી કયું જવાબદાર છે?
Answer: બેક્ટેરિયા

120. કયા શબ્દનો ઉપયોગ અસ્થાયી સ્ટોરેજ ક્ષેત્ર માટે થાય છે જે ડેટા રેટ અને ઉપકરણો વચ્ચેના ડેટા પ્રવાહના તફાવતોને વળતર આપે છે?
Answer: બફર

121. નીચેનામાંથી કયા મોટા નેટવર્કને બે નાના નેટવર્કમાં વિભાજિત કરવા માટે વપરાય છે?
Answer: બ્રિજ

122. 'UNESCO' નું પૂરું નામ શું છે?
Answer: યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન

123. ચોલવંશના રાજાએ બંધાવેલું બૃહદેશ્વરનું મંદિર ભારતમાં ક્યાં આવેલું છે?
Answer: તંજાવુર

124. ધરતીકંપ અને તેને લગતી ઘટનાઓના વૈજ્ઞાનિક અભ્યાસને શું કહેવામાં આવે છે ?
Answer: સિસ્મોલોજી

125. કયો વિભાગ ભારતમાં હવામાન અહેવાલ તૈયાર કરે છે?
Answer: ઇન્ડિયા મીટીઓરોલોજીકલ ડિપાર્ટમેન્ટ

126. પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો?
Answer: મેડમ ભિખાઈજી કામા

127. બારડોલી કયા ઉદ્યોગનું કેન્દ્ર છે?
Answer: ખાંડ


29-8-2022

1


.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ આયુષ્માન ભારત યોજના હેઠળ કેટલા લોકોને ફ્રીમાં સારવાર કરવામાં આવેલ છે ?
Answer: અંદાજિત સવા ત્રણ કરોડ લોકોને

2


.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શરુ કરેલ કઈ યોજના હેઠળ સરકાર દ્વારા ઉચ્ચ ગુણવત્તાની જેનરિક દવાઓની કિંમતો બજાર કિંમત કરતા ઓછી કિંમતે 'જન ઔષધિ સ્ટોર્સ પર આપવામાં આવી રહી છે?
Answer: પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના

3. ખેડૂત પરિવારની મહિલાઓ માટે ખેત ઉત્પાદન વધારી શકાય અને ખેતીની વૈજ્ઞાનિક તાલીમ આપી શકાય તે માટે કઈ યોજના શરુ કરેલ છે ?
Answer: મહિલાઓ માટે કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ

4. ગુજરાત રાજ્યમાં ખેડૂતને વોટર કેરિંગ(પાણીના વાહન)પાઇપની સહાય કેટલા વર્ષે મળે છે ?
Answer: દર 5 વર્ષે

5. 'સોનખત' અને 'હીરાખત' શામાંથી બનાવેલ ખાતરો છે ?
Answer: માનવ મળમૂત્ર

6. ઉદ્દીશા-પ્લેસમેન્ટ યોજનાનો હેતુ શો છે ?
Answer: વિદ્યાર્થીને રોજગાર માટે સક્ષમ બનાવવા

7. કયા રાજ્યની સરકારે 'જ્ઞાનકુંજ ઈ-ક્લાસ' પ્રોજેક્ટ શરૂ કર્યો છે ?
Answer: ગુજરાત

8. એજ્યુકેશન લોન પર 'ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ' માં સબસિડી માટે કેટલી રકમની એજ્યુકેશન લોન ઉપલબ્ધ છે ?
Answer: 10 લાખ

9. ભાવનગરમાં આવેલી કેન્દ્રીય કક્ષાની સંશોધન સંસ્થાનું પૂરું નામ શું છે ?
Answer: સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSMCRI)

10. MNREનું પૂરું નામ શું છે ?
Answer: મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી

11. 'પી.એમ.ગતિશક્તિ કાર્યક્રમ' હેઠળ બારેમાસ ૨૪ કલાક વીજળી પૂરી પાડવા કેટલા કિલોમીટરનું ટ્રાન્સમિશન નેટવર્ક તૈયાર કરેલ છે ?
Answer: 70 હજાર કિ.મી.

12. વર્ષ 2030 સુધી રીન્યુએબલ સ્ત્રોત થકી વીજ ઉત્પાદનની ક્ષમતા વધારીને કેટલા ગીગાવોટ સુધી કરવાની છે ?
Answer: 450 GW

13. 'સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ' મુજબ 'બિઝનેસ' શબ્દની વ્યાખ્યા કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ?
Answer: 2(17)

14. 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ'નો મુખ્ય હેતુ શો છે ?
Answer: ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા

15. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત ચોથી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસતીવાળા)પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: Rs. 8,25,000

16. ભારતીય ચલણી નોટમાં કેટલી ભાષાઓ છાપવામાં આવે છે ?
Answer: 15

17. કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન ‘કુમાર’ની શરૂઆત કરી હતી ?
Answer: રવિશંકર રાવળ

18. રંગઅવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો ?
Answer: ગોધરા

19. સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો ?
Answer: પાલનપુર

20. સરદાર પટેલે બારડોલી આશ્રમનું શું નામ રાખ્યું હતું ?
Answer: સ્વરાજ આશ્રમ

21. ગુજરાતી કવિતા સાહિત્યમાં ‘કવિસમ્રાટ’ તરીકે કોણ ઓળખાય છે ?
Answer: કવિ નાનાલાલ

22. ગૌતમ બુદ્ધે કરેલા ગૃહત્યાગને કયા નામે ઓળખવામાં આવે છે ?
Answer: મહાભિનિષ્ક્રમણ

23. રાધાના પિતાનું નામ શું હતું ?
Answer: વૃષભાનુ

24. 'સંઘર્ષમાં ગુજરાત' પુસ્તકના લેખકનું નામ જણાવો.
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

25. વિશ્વની સપુષ્પી વનસ્પતિ પૈકી 6% ટકા વનસ્પતિ ભારતમાં મળે છે, તેમાંથી કેટલા ભાગની વનસ્પતિ ભારત સિવાય બીજે ક્યાંય જોવા મળતી નથી ?
Answer: ત્રીજા ભાગની

26. આપેલા વિકલ્પોમાંથી જંગલને ઉગાડવાની અને ફરીથી ઉત્પન્ન કરવાની કળાને શું કહેવામાં આવે છે ?
Answer: સિલ્વી કલ્ચર

27. કયું પક્ષી સૌથી અદભુત માળો બાંધે છે ?
Answer: સુગરી

28. વાગડનું મેદાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: કચ્છ

29. પંચમહાલની શિવરાજપુરની ખાણમાંથી કઈ ખનીજ મળે છે ?
Answer: મેંગેનીઝ

30. NAMO ટેબ્લેટનું પૂરું નામ શું છે ?
Answer: ન્યુ એવેન્યૂસ ઓફ મોડર્ન એજ્યુકેશન (New Avenues of Modern Education)

31. કયા મિશનનો ઉદ્દેશ્ય ભારતના ઘટતા જતા વન આવરણનું રક્ષણ, પુનઃ સ્થાપન અને વધારો કરવાનો છે ?
Answer: ગ્રીન ઇન્ડિયા મિશન

32. ગુજરાત સરકાર દ્વારા આરંભ કરાયેલ 'ગો ગ્રીન' યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
Answer: વાયુ પ્રદૂષણ ઘટાડવું

33. 'ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ' હેઠળ GEMS (ગ્લોબલ એન્વાયર્નમેન્ટલ મોનિટરિંગ સિસ્ટમ) પ્રોજેક્ટનો સ્કોપ શું છે ?
Answer: રાજ્યની મુખ્ય નદીઓના પાણીની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવું

34. કયા ભારતીય વૈજ્ઞાનિક ભારતના પરમાણુ ઊર્જા આયોગના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા ?
Answer: હોમી જહાંગીર ભાભા

35. B.P.R & D નું પૂરું નામ શું છે ?
Answer: બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ & ડેવલપમેન્ટ

36. પૂર્વ સૈનિકો તેમજ સ્વર્ગસ્થ સૈનિકોની ધર્મપત્નીઓને દીકરીના લગ્ન માટે કયું બોર્ડ સહાય આપે છે ?
Answer: રાજ્ય સૈનિક બોર્ડ,ગુજરાત

37. કસ્તુરીમૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે ?
Answer: દચીગામ

38. 'સુમન યોજના'ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 10 ઓક્ટોબર, 2019

39. પ્રસુતિ આઇસીયુનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

40. નીચેનામાંથી કયું પોર્ટલ આયુષ મંત્રાલય દ્વારા આયુષ દવાઓના ઓનલાઇન લાઇસન્સિંગ માટે શરું કરવામાં આવ્યું છે ?
Answer: e-aushadhi.gov.in

41. 'થેલેસેમિયા બાળ સેવા' યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: જે દર્દીઓ સાથે મેળ ખાતા પારિવારિક દાતા હોય તેમના માટે થેલેસેમિયા અને સિકલ સેલ ડિસીઝની એક વખત સારવારની તક પૂરી પાડવી

42. 'ગુજરાત સોલર પોલિસી 2021' અને 'સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના – ગુજરાત' અંતર્ગત, નાણાકીય વર્ષ 21-22ના અંત સુધીમાં અંદાજે કેટલા લોકોને લાભ પહોંચાડવાનો લક્ષ્યાંક હતો ?
Answer: 8 લાખ

43. ખાદી કારીગરો માટે 'વર્ક-શેડ' યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?
Answer: કારીગરોને તેમના કાંતણ અને વણાટનું કાર્ય કુશળતાપૂર્વક કરવા માટે વધુ સારું કાર્યસ્થળ પ્રદાન કરવું

44. એન.ઈ.આર અને સિક્કિમમાં એમએસએમઇ પ્રમોશનનો ઉદ્દેશ શો છે ?
Answer: NER અને સિક્કિમમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરવો

45. 'ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન' (IEC) યોજના અંતર્ગત,પ્રિન્ટ મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે ?
Answer:  સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલને પ્રકાશિત કરવા માટે પુસ્તિકાઓ, પત્રિકાઓનું પ્રકાશન

46. 1774માં ભારતમાં કોલસાનું પ્રથમ ઉત્ખનન કયા સ્થળે કરવામાં આવ્યું હતું ?
Answer: રાણીગંજ

47. 'પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના'નો લાભ લેવા લાભાર્થીની મહત્તમ માસિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: રુ. 15000/-

48. ગુજરાત સરકાર દ્વારા 'શિક્ષણ સહાય યોજના' હેઠળ પી.ટી.સી,આઇ.ટી.આઈ અને ડિપ્લોમા અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
Answer: રુ. 5000/-

49. ગુજરાત સરકારની 'શ્રમ નિકેતન યોજના'ના MOU રાજય સરકાર વતી ક્યા વિભાગના કમિશ્નરશ્રીએ કર્યા હતા ?
Answer: વેલ્ફર વિભાગ

50. ભારત સરકારનું NCS પોર્ટલ ક્યારે શરુ કરવામાં આવ્યુ હતું ?
Answer: 20 જુલાઈ, 2015

51. ગુજરાત વિધાનસભામાં ST વર્ગ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે ?
Answer: 27

52. મંત્રી પરિષદમાં વડાપ્રધાન સહિત મંત્રીઓની મહત્તમ ટકાવારી કેટલી હોવી જોઈએ ?
Answer: લોકસભાના કુલ સભ્યોના 15%

53. ભારતીય બંધારણ હેઠળ કેટલા પ્રકારના લખાણો છે ?
Answer: 5

54. સમાનતાનો અધિકાર ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?
Answer: અનુચ્છેદ-14 થી 18

55. ભારતના પ્રથમ નાણામંત્રી કોણ હતા ?
Answer: આર કે શન્મુખમ ચેટ્ટી

56. ભારતીય નૌકાદળનું ખુરકી કક્ષાનું કોરવેટ કયું છે?
Answer: આઈ એન એસ ખંજર

57. GST બિલ પસાર કરવા માટે કયો બંધારણીય સુધારો કરવામાં આવે છે ?
Answer: 122મો

58. રોડ પરનો ટ્રાફિક ઘટાડવા માટે સરકારની કઈ યોજના કાર્યરત છે ?
Answer: રેલ આધારિત જાહેર પરિવહન વ્યવસ્થા

59. મત્સ્યોદ્યોગનો વિકાસ,પાણીની ખારાશમાં ઘટાડો તથા નર્મદા નદી પર 'સ્ટેંડ એલોન' પ્રોજેક્ટ કઈ યોજનાનો ભાગ છે ?
Answer: કલ્પસર યોજના

60. 'ભાડભૂત પ્રોજેક્ટ' શરૂ થવાની તારીખથી પૂર્ણ કરવાનો અંદાજિત સમય કેટલો છે ?
Answer: 48 મહિના

61. 'ઉબેણ ડેમ' ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
Answer:  જૂનાગઢ

62. 'ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ.' શેના અંતર્ગત કાર્યરત છે ?
Answer: મિશન મંગલમ

63. ગુજરાતની 'વતનપ્રેમ યોજના'ના યોગ્ય અમલીકરણ માટે બનાવેલ ગવર્નિગ બોડીમાં અધ્યક્ષસ્થાને કોણ હોય છે ?
Answer: માનનીય મુખ્યમંત્રીશ્રી

64. કઈ એન્ડ્રોઈડ એપ્લિકેશનનો હેતુ 'પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના' (PMGSY) હેઠળ બાંધવામાં આવેલા માર્ગો સંબંધિત ફરિયાદોના નિવારણ માટે થાય છે ?
Answer: મેરી સડક

65. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ CEZ સૂર્યપુર હેઠળ કયા બંદરોને જોડવામાં આવશે ?
Answer: દહેજ, હજીરા

66. ગુજરાતના યાત્રાધામોમાં સ્વચ્છતા જાળવવા પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કઈ યોજના શરૂ કરી હતી ?
Answer: 365 દિવસ સ્વચ્છ યાત્રાધામ યોજના

67. જી.એસ.આર.ટી.સી બસનો લાઇવ અને રીઅલ ટાઇમ ક્યાંથી ટ્રેક કરી શકાય ?
Answer: https://www.gsrtc.in

68. કન્સલ્ટન્સી ફર્મ્સ અને મુખ્ય કર્મચારીઓને તેમના ઓળખપત્ર સીવી ઓનલાઈન અપલોડ કરવાની મંજૂરી આપવા અને તકનીકી દરખાસ્તોનું સ્વચાલિત સક્ષમ મૂલ્યાંકન કરવા માટે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા કયા નેશનલ વેબ આધારિત પોર્ટલની રચના કરવામાં આવી છે ?
Answer: ઇન્ફ્રાકોન INFRACON

69. કેન્દ્ર સરકારે 'અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કૉરિડૉર પ્રોજેક્ટ' કઈ પરિયોજના હેઠળ હાથ ધરેલ છે ?
Answer: ભારતમાલા

70. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે માં કેટલી લેન (Lane) હશે ?
Answer: 8 લેન

71. અમદાવાદમાં નવું રમતગમત સંકુલ ક્યાં બનાવવામાં આવશે ?
Answer: નારણપુરા

72. 40 વર્ષથી ઓછી ઉંમરના અનુસુચિત કામદારો માટે 60 વર્ષની વયપ્રાપ્તિ પર દર મહિને Rs. 5,000 સુધીના પેન્શન માટેની યોજના કઈ છે ?
Answer: અટલ પેન્શન યોજના

73. 'કન્યા કલ્યાણ યોજના'નાં સંદર્ભમાં SSYનું પૂરું નામ શું છે ?
Answer: સુકન્યા સમૃદ્ધિ યોજના

74. AGNIVEERની ભાવિ કારકિર્દીની સંભાવનાઓ માટે કઈ સંસ્થાએ માન્ય 3 વર્ષનો કૌશલ્ય આધારિત બેચલર ડિગ્રી પ્રોગ્રામ ચલાવવાનો નિર્ણય લીધો છે ?
Answer: IGNOU

75. ભારતમાં સૌપ્રથમ વિજ્ઞાનક્ષેત્રે નોબલ પારિતોષિક મેળવનાર કોણ હતા ?
Answer: ડો.સી.વી.રામન

76. 'વિદ્યાસાધના યોજના'નો શુભારંભ ક્યારથી થયેલો છે ?
Answer: 2013-2014

77. 'મહાત્મા ફુલે શ્રેષ્ઠ અનુસૂચિત જાતિ પત્રકાર એવોર્ડ યોજના' અંતર્ગત કેટલી રોકડ સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ.50,000

78.  'એ એમ નાઈક હેલ્થકેર કેમ્પસ અને નિરાલી મલ્ટિસ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ'નું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?
Answer: શ્રી નરેંદ્ર મોદી

79. નાગરિકોને ગુણવત્તાસભર વીજળી મળી રહે તે હેતુથી તાજેતરમાં દાહોદમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સબ સ્ટેશનનું લોકાર્પણ કર્યું છે ?
Answer: બાવકા સબ સ્ટેશન

80.  'ધ જ્યુબિલી બુક ઓફ ક્રિકેટ' ના લેખક કોણ છે ?
Answer:  કે.એસ. રણજીત સિંહ

81. ગુજરાત રાજ્યમાં કાર્યરત 'સખી યોજના'નું બીજું નામ શું છે ?
Answer: વન સ્ટોપ સેન્ટર

82. 'બકરાં એકમની સ્થાપના' માટે અનુસૂચિત જનજાતિની મહિલાને મહત્તમ કેટલા ટકા રકમની સહાય મળે છે ?
Answer: 50 ટકા

83. 'કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના' અંતર્ગત કેટલા વર્ષની કન્યાઓને લાભ મળે છે ?
Answer: 10

84. ભારતમાં ગુલમર્ગ નામક પર્યટનસ્થળ ક્યાં આવેલું છે ?
Answer: જમ્મુ-કાશ્મીર

85. 'ધરોઈ યોજના' કઈ નદી પર છે ?
Answer: સાબરમતી

86. અમદાવાદમાં ગાંધીજીએ પ્રથમ આશ્રમ ક્યાં સ્થાપ્યો હતો ?
Answer: કોચરબ

87. મહારાજ લાયબલ કેસ સાથે કોનું નામ સંકળાયેલું છે ?
Answer: કરસનદાસ મૂળજી

88. મહાનદી,ગોદાવરી,કૃષ્ણા અને કાવેરી નદીઓ ક્યાં વહે છે ?
Answer: બંગાળની ખાડી

89. કઈ પર્વતશ્રેણી 'પર્વતોની રાણી' તરીકે ઓળખાય છે ?
Answer: મસૂરી

90. ભારતીય રમતવીર સોમદેવ દેવવર્મન કઈ રમત સાથે સંકળાયેલ છે ?
Answer: ટેનિસ

91. કોમનવેલ્થ ગેમ્સમાં બેડમિન્ટન રમતની શરૂઆત ક્યારે થઈ ?
Answer: 1966

92. નીચેનામાંથી કયું પ્રાણીશાસ્ત્રના અભ્યાસનો એક ભાગ છે ?
Answer: જીવંત અને મૃત બંને પ્રાણીઓ

93. 'વર્ડ ફૂડ સેફ્ટી ડે' ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 7 જૂન

94. બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને સંરક્ષક દળોના વડા ગણવામાં આવે છે ?
Answer: અનુચ્છેદ-53(2)

95. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે ?
Answer: ભારતના ચૂંટણીપંચ દ્વારા

96. ગુજરાતમાં ‘નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન’ નામની સંસ્થા ક્યાં આવેલી છે ?
Answer: અમદાવાદ

97. એક્રેલિકમાં 'સેલિબ્રેશન ટ્રિપ્ટીચ' ચિત્ર કોણે દોર્યું છે ?
Answer: તૈયબ મહેતા

98. કયા ભારતીય વૈજ્ઞાનિક 1966માં યુનાઇટેડ સ્ટેટ્સના કુદરતી નાગરિક બન્યા હતા અને 1987માં તેમણે 'નેશનલ મેડલ ઓફ સ્પેસ સાયન્સ' મેળવ્યો હતો?
Answer: ડો. હરગોવિંદ ખોરાના

99. વિશ્વમાં પીવા માટે વપરાતા પાણીની ટકાવારી કેટલી છે ?
Answer: 1 ટકા

100. ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 1954

101. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
Answer: સરદાર તરલોચન સિંઘ

102. ભારતમાં 'સી.એ.(C.A) દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 1 જુલાઈ

103. 'વિશ્વ પુસ્તક દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 23 એપ્રિલ

104. ભારતીય સેનાના એરબોર્ન રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા માર્ચ-એપ્રિલ 2022 દરમિયાન ક્યાં હવાઈ અભ્યાસ હાથ ધરવામાં આવેલ હતો ?
Answer: પોખરણ

105. કયા રાજ્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નવા પરિસરમાં વાણિજ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું ?
Answer: નવી દિલ્હી

106. ભવાઈના સ્વરૂપ સાથે કોનું નામ જોડાયેલું છે ?
Answer: અસાઇત ઠાકર

107. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોણે શોભાવ્યું છે ?
Answer: કવિ ભાલણ

108. નીચેનામાંથી કઈ સંસ્થા નેશનલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનની ક્રેડિટ મર્યાદાને અધિકૃત કરે છે ?
Answer: નાબાર્ડ

109. રાજ્ય સરકાર દ્વારા જી.આઈ.ડી.સી.ને જે જમીન ફાળવવામાં આવે છે,તેમાંની 7૦% જમીન બજાર કિંમતના કેટલા ટકા ભાવથી આપવામાં આવે છે ?
Answer: 50 ટકા

110. 25 મેગાવોટ સુધીના હાઇડલ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન અને સુવિધા આપવા માટે ગુજરાત સરકાર દ્વારા 2016 માં કઈ નીતિ લાગુ કરવામાં આવી હતી ?
Answer: ગુજરાત સ્મોલ હાઇડલ પોલિસી-2016

111. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?
Answer: મહાત્મા ગાંધી

112. ભારતમાં પલ્લવ વંશના સંસ્થાપકનું નામ શું છે ?
Answer: સિંહ વિષ્ણુ

113. કયા હિન્દુ દેવતાના માનમાં પુરીમાં રથયાત્રા ઉજવવામાં આવે છે ?
Answer: ભગવાન જગન્નાથ

114. 'છઠ પૂજા' કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે ?
Answer: બિહાર

115. 'નવાબોનું નગર' તરીકે કયું શહેર જાણીતું છે ?
Answer: લખનઉ

116. આદિ શંકરાચાર્યે ભારતમાં કેટલા 'મઠ'ની સ્થાપના કરી છે ?
Answer: 4

117. ડૉ.વી.કુરિયન કયા ક્ષેત્રમાં પ્રખ્યાત છે ?
Answer: ડેરી વિકાસ

118. ભારતમાં ક્યો ઉદ્યોગ સૌથી મોટા પાયા પરનો ઉદ્યોગ છે ?
Answer: સુતરાઉ કાપડ ઉદ્યોગ

119. સામાન્ય પુખ્ત પુરુષ માટે હિમોગ્લોબિનનું સામન્ય મૂલ્ય શું છે ?
Answer: 14 ગ્રામ હિમોગ્લોબિન/100 ગ્રામ રુધિર

120. જ્યારે તમે Ctrl + V કી દબાવો છો ત્યારે શું થાય છે ?
Answer: પસંદ કરેલી આઇટમ ક્લિપબોર્ડમાંથી પેસ્ટ કરવામાં આવી છે

121. ઈન્ટરનેટ માટે આપેલ પૈકી શું જરૂરી નથી ?
Answer: DOS

122. વોટસન સંગ્રહાલય ગુજરાતમાં ક્યાં આવેલુ છે ?
Answer: રાજકોટ

123. લાલ પથ્થર પર બારીક અને શ્રેષ્ઠ જાળી કોતરણીકલાનો બેનમૂન નમૂનો ધરાવતી અને તેના કારણે સમગ્ર ભારતના કલાત્મક નમૂનાઓમાં અગ્ર સ્થાન પામેલ 'સીદી સૈયદની જાળી' ક્યાં આવેલી છે ?
Answer: અમદાવાદ

124. ગુજરાત સરકાર દ્વારા 'ડિજિટલ ઈન્ડિયા વીક -2022' અંતર્ગત 'ડિજિટલ મેલા એક્ષ્પો' ક્યાં યોજવામાં આવ્યો હતો ?
Answer: મહાત્મા મંદિર

125. દાંતમાં સડો થવાનું કારણ શું છે ?
Answer: મોઢાના pHમાં ફેરફાર

126. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં શ્રીકૃષ્ણે અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે કયા નામથી પ્રસિદ્ધ છે ?
Answer: શ્રીમદ્ ભગવદ્ ગીતા

127. કયું શહેર ભારતનું 'મસાલાનું શહેર' ગણાય છે?
Answer: ઉંઝા


30-8-2022

1


.અહીં આપેલ વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં જણાવ્યા મુજબ અત્યાર સુધી અવકાશને લગતા કેટલા સ્ટાર્ટઅપ થયા છે તેવું દર્શાવેલ છે?
Answer: અંદાજિત 100 થી વધુ સ્ટાર્ટઅપ્સ

2


.ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ C2S (chip to start-up) પ્રોગ્રામમાં અત્યાર સુધી કેટલા સ્ટાર્ટઅપ નોંધાયેલા છે?
Answer: અંદાજિત 25 જેટલા

3. રાજ્યના તમામ જિલ્લાઓમાં તમામ પ્રકારના ખેડૂતોને ટ્રેક્ટરમાં સહાય આપવાની યોજના કઈ છે ?
Answer: એજીઆર 50

4. ગુજરાત રાજ્યમાં કઈ યોજના તળે ગ્રામ્ય કક્ષાએ બેકા૨ યુવાનોને ગ્રામ્ય તળાવો ઇજારે આપી , તેમાં મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિ હાથ ધરાવી, રોજગારી મેળવી પોતાના ૫ગભ૨ થઈ શકે તે માટે તાલીમ આ૫વામાં આવે છે?
Answer: મત્‍સ્‍યોધોગ તાલીમ યોજના

5. નેશનલ એગ્રીકલ્ચરલ રિસર્ચ સિસ્ટમ (NARS) નો અભિન્ન ભાગ શું છે, જેનો હેતુ કૃષિ અને સંલગ્ન સાહસોમાં સ્થાન વિશિષ્ટ ટેક્નોલોજી મોડ્યુલોનું મૂલ્યાંકન કરવાનો છે?
Answer: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK)

6. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ સ્ટાર્સ પ્રોજેક્ટ માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે?
Answer: 5718 કરોડ

7. ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતું 'સન્ધાન'નું પ્રસારણ કરતી સંસ્થાનું નામ જણાવો?
Answer: નોલેજ કોન્સોર્ટિયમ એજ્યુકેશન અને ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી

8. યુક્રેનથી ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા માટે શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા મિશનનું નામ શું હતું?
Answer: ઓપરેશન ગંગા

9. ભારતીય નૌકા સૈન્યનું તાલીમકેન્દ્ર ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
Answer: જામનગર-વાલાસુરા

10. ગુજરાત સરકાર દ્વારા ખાનગી રહેઠાણોના છત પર સોલર સિસ્ટમ લગાવવા માટે કેટલી સબસિડી આપવામાં આવે છે?
Answer: 10000/- પ્રતિ KW

11. કયા કોરિડોર હેઠળ આશરે 20,000 મેગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જાનું ઉત્પાદન થાય છે?
Answer: ગ્રીન એનર્જી કોરિડોર

12. ભારતમાં રસાયણો અને પેટ્રોકેમિકલ્સની કુલ નિકાસમાં ગુજરાતનો કેટલો હિસ્સો છે?
Answer: 14 ટકા

13. 'PM - ગાતિશક્તિ' યોજના માટે કેટલા વિભાગોની રચના કરવામાં આવી છે ?
Answer: 16

14. SWIFTનું પૂરું નામ શું છે ?
Answer: સ્ટેટ વાઇડ ઇન્ફોર્મેશન ઓન ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન

15. સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમનો લાભ કોને મળવા પાત્ર છે ?
Answer: પશુપાલન વ્યવસાયમાં જોડાયેલ અનુસૂચિત જનજાતિના મહિલાઓને

16. ક્રેડિટ ઓથોરાઇઝેશન સ્કીમ કોની દ્વારા રજૂ કરવામાં આવેલી છે ?
Answer: RBI

17. કઈ યોજના હેઠળ સભ્ય રાષ્ટ્રોમાં વિવિધ ફેસ્ટિવલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, એક્ઝિબિશન, યાત્રા વગેરેનું આયોજન કરવામાં આવે છે ?
Answer: નેશનલ કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ (એનસીઇપી)

18. ગુજરાત સ્થાપના દિવસને ગુજરાત સરકાર દ્વારા કયા નામથી ઘોષિત કરવામાં આવ્યો છે ?
Answer: ગુજરાત ગૌરવ દિવસ

19. કયા ગુજરાતી મહિલા કર્ણાટકના રાજ્યપાલ બન્યાં હતાં ?
Answer: કુમુદબેન જોશી

20. પ્રથમ ગુજરાતી સાપ્તાહિક ‘મુંબઇ સમાચાર’ કોણે પ્રકાશિત કર્યુ ?
Answer: ફર્દુનજી મર્ઝબાન

21. સ્વામી આનંદના ઉત્તમ લખાણોનું સંકલન કયા પુસ્તકમાં થયેલું છે ?
Answer: 'ધરતીની આરતી'

22. ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો ?
Answer: સારનાથ

23. 'ઊરુભંગ' નાટકના રચયિતા કોણ છે?
Answer: ભાસ

24. સત્યશોધક સમાજના સ્થાપકનું નામ જણાવો.
Answer: જ્યોતિબા ફૂલે

25. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત કેવા લોકોની વસ્તી ધરાવતા ગામોને મ્યુઝિકલ ઈન્સ્ટુમેન્ટ યોજનાનો લાભ મળે છે ?
Answer: અનુસૂચિત જાતિના

26. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Cnidaria જોવા મળે છે ?
Answer: 78

27. ઢોલ કયા પ્રાણીનું સ્થાનિક નામ છે ?
Answer: જંગલી કૂતરો

28. ચરોતર પંથક કયા જિલ્લાને આવરી લે છે ?
Answer: ખેડા

29. તાંબુ, જસત, સીસું અને આરસ પથ્થર કઈ ટેકરીઓમાંથી મળી આવે છે ?
Answer: જેસોરની ટેકરીઓ

30. નિકાસ તૈયારી સૂચકાંક-2020માં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ?
Answer: ગુજરાત

31. કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
Answer: સંસ્થાકીય ક્ષેત્રે

32. શાળા /કોલેજોમાં પર્યાવરણ જાગૃતિ માટે ગીર ફાઉન્ડેશન દ્વારા કઈ યોજના અમલમાં આવી છે ?
Answer: નેશનલ ગ્રીન કોર

33. કઈ પદ્ધતિથી પુરાતાત્વિક અવશેષોનો ચોક્કસ સમયગાળો જાણી શકાય છે ?
Answer: કાર્બન ડેટિંગ

34. હર્પેટોલોજી શું છે?
Answer: સરિસૃપનો અભ્યાસ

35. કયા વિભાગ દ્વારા 'રાજભાષા ગૌરવ પુરસ્કાર' યોજના રજૂ કરવામાં આવી?
Answer: સત્તાવાર ભાષાનો વિભાગ

36. ગુજરાતમાં સૈનિક આરામ ગૃહ ક્યાં ક્યાં આવેલા છે?
Answer: રાજકોટ, વડોદરા અને સુરત ખાતે

37. જાન્યુઆરી, 2022 માં કઈ તારીખે ભારતીય સેનાએ પોતાનો 74 મો સેના દિવસ ઉજવ્યો હતો ?
Answer: 15 જાન્યુઆરી

38. 'રૂટિન ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ'માં નીચેનામાંથી કયા ઘટકોનો સમાવેશ થાય છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

39. આંગણવાડી કક્ષાએ 'સુપોષણ સંવાદ' ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: દર મહિનાનો પહેલો મંગળવાર.

40. સર્વિસિસ ઇ-હેલ્થ આસિસ્ટન્સ એન્ડ ટેલિ-કન્સલ્ટેશન (સેહટ) ઓપીડી પોર્ટલ કોના માટે શરું કરવામાં આવ્યું હતું ?
Answer: સશસ્ત્ર દળોના કર્મચારીઓ, નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારો

41. 'મિશન ઇન્દ્રધનુષ યોજના' નો આરંભ કયા દિવસે કરવામાં આવ્યો ?
Answer: ગુડ ગવર્નન્સ ડે

42. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે લાગુ કરવામાં આવી ?
Answer: 2015

43. ટેક્ષ્ટાઇલ ક્ષેત્રમા PLI યોજનાનુ પુરુ નામ શું છે?
Answer: ધ પ્રોડક્શન લીંક્ડ ઇન્સેન્ટીવ સ્કીમ ફોર ટેક્ષટાઈલ

44. યાર્ન સપ્લાય યોજનાનો ઉદ્દેશ શો છે?
Answer: તમામ પ્રકારના યાર્ન મિલ ગેટ ભાવે ઉપલબ્ધ કરવા

45. સંશોધન અને વિકાસ (આર એન્ડ ડી) યોજના જે નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી) ના ઘટકોમાંનો એક છે તેનો ઉદ્દેશ શો છે?
Answer: મહત્વપૂર્ણ હસ્તકલાનું સર્વેક્ષણ અને અભ્યાસ કરવો

46. નીચે દર્શાવેલ પદાર્થોમાંથી કોને 'સફેદ સોનું' કહેવામાં આવે છે ?
Answer: પ્લેટિનમ

47. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અટલ પેન્શન યોજનાનુ ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું ?
Answer: પશ્ચિમ બંગાળ

48. ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના અંતર્ગત ડિપ્લોમા ધારક લાયકાત ધરાવતા લાભાર્થીને કેટલા રુપિયાનુ માસિક સ્ટાઈપેંડ આપવામા આવે છે ?
Answer: રુ.2000

49. SHREYAS યોજનાનો મુખ્ય ઉદેશ શો છે ?
Answer: ડિગ્રી ધારક અથવા ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા બેરોજગાર વિદ્યાર્થીઓને રોજ્ગાર માટે તાલીમ આપવા

50. ભારત સરકારના NCS પોર્ટલનો મુખ્ય હેતુ શો છે ?
Answer: મોટા પાયે રોજગાર અને કારકિર્દી સંબંધિત સેવા પ્રદાન કરવા.

51. કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભાની મહત્તમ અનુમતિપાત્ર સંખ્યા 250 છે?
Answer: અનુચ્છેદ 80

52. કયા લેખ હેઠળ ભારતીય સંઘીય વ્યવસ્થાને એકાત્મક વ્યવસ્થામાં રૂપાંતરિત કરી શકાય?
Answer: અનુચ્છેદ 352

53. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એક્ટ 2008 હેઠળ, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં સ્થાપિત થયેલ છે?
Answer: ગાંધીનગર

54. નીતિપંચની સ્થાપના કોના આદેશથી થઈ છે?
Answer: કેન્દ્રીય કેબિનેટ

55. ભારતના સૌપ્રથમ નોબલ પારિતોષિક વિજેતા કોણ હતા?
Answer: રવીન્દ્રનાથ ટાગોર

56. ભારતમાં વિદેશી વિનિમયને નિયંત્રિત કરનારી સત્તાનું નામ શું છે?
Answer: આર.બી.આઈ.

57. NSDL, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ નીચેનામાંથી કોની સાથે વ્યવહાર કરે છે?
Answer: ઇલેક્ટ્રોનિક શેર્સ

58. ગંદા પાણીના શુદ્ધિકરણ તથા સલામત નિકાલ માટે સીવેજ ટ્રીટમેંટ પ્લાન્ટ કઈ યોજના અંતર્ગત આવે છે?
Answer: સ્વર્ણિમ જયંતિ મુખ્યામંત્રી શહેરી વિકાસ યોજના

59. જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરી પ્રદૂષણ માં ઘટડો કઈ યોજના અમલમાં છે?
Answer: અમૃત

60. ગુજરાત સરકાર દ્વારા જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે સુજલામ સુફલામ જલ અભિયાનનો પાંચમો તબક્કો ક્યારે શરૂ કરવામાં આવ્યો?
Answer: માર્ચ-22

61. સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે ?
Answer: લગૂન

62. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો પ્રયાસ પહાડી રાજ્યો,રણ વિસ્તારો તેમજ આદિવાસી વિસ્તારોના કેટલાંથી વધુ વ્યક્તિઓની વસ્તી ધરાવતા આવાસને જોડવાનો છે?
Answer: 250

63. કઈ યોજના ગ્રામજનોના જીવનને સુધારવા માટે ઢોરનો કચરો, રસોડાના અવશેષો, પાકના અવશેષો અને બજારના કચરા સહિતના બાયો-વેસ્ટને રૂપાંતરિત કરીને ગામડાઓમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરે છે?
Answer: ગોબરધન યોજના

64. કઈ યોજનામાં સરકાર, દાતાઓ તેમજ ગામના લોકો વચ્ચે જનકલ્યાણ વિકાસ થકી ગામમાં સુવિધાઓ અને જીવંતતા વધારવાની કલ્યાણકારી ભાવના અમલમાં છે?
Answer: પંચવટી યોજના

65. ભારતમાલાના પરિયોજન તબક્કા-1 હેઠળ કેટલા કિલોમીટરનું બાંધકામ હાથ ધરવામાં આવી રહ્યું છે?
Answer: 24800 કિ.મી.

66. 2017 ના ગુજરાત રાજ્ય સરકારના બુજેટમા ક્યા પર્યટન સ્થળે સૌથી મોટુ એક્વેરિયમ નિર્માણ કરવાની જોગવાઇ કરવામાં આવી છે?
Answer: સોમનાથ

67. ગુજરાતમાં રાજ્ય ટ્રાન્સપોર્ટ બસની ટિકિટ બુક કરવા માટે નીચેનામાંથી કઈ એપ માન્ય છે?
Answer: GSRTC

68. ગુજરાતના કયા યાત્રાધામની ગણના ચારધામ યાત્રામાં થાય છે ?
Answer: દ્વારકા

69. વર્ષ 2016-17 માટે ગુજરાતમાં 'મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના' હેઠળ કેટલું કામ પૂર્ણ થયું હતું ?
Answer: 4647 કિ.મી.

70. ગુજરાતમાં મુખ્ય મંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ?
Answer: રૂ. 1,00,000/- કરતાં ઓછી

71. અમદાવાદના નવા રમતગમત સંકુલનું નિર્માણ કેટલા એકર જમીનમાં થવાનું છે ?
Answer: લગભગ 20 એકર

72. વરિષ્ઠ નાગરિકો માટે વૃદ્ધાવસ્થાની આવક સુરક્ષા અને તેમના કલ્યાણને સક્ષમ કરવા માટેની પેન્શન યોજના કઈ છે?
Answer: પ્રધાનમંત્રી વય વંદના યોજના

73. ગણવેશ માટે સહાય મેળવવા માટે ધોરણ 1 થી 8 ના અનુસૂચિત જાતિ(SC)ના વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા શું છે?
Answer: કોઈ આવકમર્યાદા નહી

74. મિશન કર્મયોગીનો હેતુ શું છે?
Answer: સિવિલ સર્વિસીસ ક્ષમતા નિર્માણ

75. કઈ કેન્દ્ર સરકારની યોજના હેઠળ સરકાર દ્વારા જમીનમાલિકોને પ્રોપર્ટી કાર્ડ પૂરા પાડવામાં આવે છે?
Answer: સ્વમિત્વ યોજના

76. ITI શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માટે સરકારશ્રીની કઈ કચેરી કાર્યરત છે?
Answer: નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી

77. છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ ધોરણ ૧૨માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીને ઇનામરૂપે કેટલી રકમ આપવામાં આવે છે?
Answer: 6000

78. પાછલા પાંચ વર્ષમાં ગુજરાતમાં આશરે કેટલા આદિવાસી લાભાર્થીઓને સરકારશ્રી દ્વારા ઘર વપરાશ માટે વીજ જોડાણ આપવામાં આવેલ છે?
Answer: 30 લાખ

79. ગુજરાત સરકાર દ્વારા ૧લી ઓગસ્ટને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
Answer: જ્ઞાન શક્તિ દિવસ

80. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કેન્દ્ર સરકાર દ્વારા બંને દેશો સાથે સંકલન કરીને આશરે કેટલા ભારતીય વિદ્યાર્થીઓને સહી-સલામત ભારત પાછા લાવવામાં આવ્યા હતા?
Answer: 15,000 થી વધુ

81. 'વિદ્યા સાધના યોજના'નો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારમાં વસતા પરિવારની વાર્ષિક આવકની મર્યાદા કેટલા રૂપિયા છે ?
Answer: 1,20,000

82. સગર્ભા માતાઓ અને જન્મથી બે વર્ષ સુધીના બાળકોને કઇ યોજના દ્વારા રસીકરણનું આયોજન કરવામાં આવે છે ?
Answer: મિશન ઇન્દ્રધનુષ યોજના

83. ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલાઓ માટે કેટલું આરક્ષણ રાખેલ છે ?
Answer: 50 ટકા

84. નળ સરોવર ગુજરાતનાં ક્યા જિલ્લામાં આવેલું છે ?
Answer: અમદાવાદ

85. પંચમહાલ જિલ્લામાં આવેલા જાંબુઘોડા અભયારણ્યમાં મુખ્ય કયું પ્રાણી જોવા મળે છે ?
Answer: રીંછ

86. સુખદેવને ફાંસી ક્યા વર્ષે આપવામાં આવી હતી?
Answer: 1931

87. ગુલામગીરી પુસ્તક કોણે લખ્યું હતું?
Answer: જ્યોતિબા ફૂલે

88. નીચેનામાંથી કયા રાજ્યમાં 'મિરી' હિલ્સ આવેલું છે?
Answer: અરુણાચલ પ્રદેશ

89. સોન નદી નીચેનામાંથી કયા સ્થળેથી નીકળે છે?
Answer: અમરકંટક

90. કઈ રમતોને 'ડ્રાફ્ટ' તરીકે પણ ઓળખવામાં આવે છે?
Answer: ચેકર્સ

91. ઓલિમ્પિક ઈતિહાસમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ કોની પાસે છે?
Answer: માઈકલ ફેલેપ્સ

92. રોગના પ્રસારણની પદ્ધતિના અભ્યાસને શું કહે છે?
Answer: એપીડોમોલોજી

93. આયોડિનની ઉણપને કારણે કયો રોગ થાય છે?
Answer: ગોઇટર

94. વિશ્વનું પ્રથમ લેખિત બંધારણ કયા દેશનું છે ?
Answer: અમેરિકા

95. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલયની સલાહ માંગે છે ?
Answer: અનુચ્છેદ-143

96. ગોરખનાથના અનુયાયીઓને કયા નામે ઓળખવામાં આવે છે?
Answer: જોગી

97. કેન્દ્ર સરકારની કઈ એજન્સી ખનિજોના મેપિંગ અને સંશોધન માટે જવાબદાર છે?
Answer: ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ

98. માનવની શ્વાસ લેવાની પ્રક્રિયાનું નામ શું છે?
Answer: શ્વસન

99. કયા વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે "ગરમી એ ઊર્જાનું એક સ્વરૂપ છે"?
Answer: જુલ

100. મૌલાના અબ્દુલ કલામ આઝાદને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1992

101. વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કોને કલાના ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
Answer: અજોય ચક્રવર્તી

102. 'ઈન્ડિયન ફોરેન સર્વિસ ડે' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 9 ઑક્ટોબર

103. 'આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ' ક્યારે મનાવવામાં આવે છે ?
Answer: 21 ફેબ્રુઆરી

104. વિશ્વ સાક્ષરતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ?
Answer: 8 સપ્ટેમ્બર

105. 2021માં ભારતનું પ્રથમ ફિશરિઝ બિઝનેસ ઈન્ક્યુબેટર કેન્દ્ર ક્યા લોન્ચ કરવામાં આવ્યું ?
Answer: ગુરુગ્રામ, હરિયાણા

106. ગુજરાતી સાહિત્યસ્વરૂપ 'છપ્પા' એટલે શું ?
Answer: છ પદની રચના

107. નટવર નીરખ્યા નેન તે.....-આ વાકયનો અલંકાર કયો થાય ?
Answer: વર્ણસગાઈ

108. કયો આફ્રિકન રાષ્ટ્ર ચોકલેટ માટે પ્રખ્યાત છે?
Answer: ઘાના

109. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (ATVT સેલ) હેઠળ સમગ્ર રાજ્યમાં કુલ ૩૩૨ જેટલા જનસેવા કેન્દ્રો પરથી કેટલી સેવાઓ પૂરી પાડવામાં આવે છે?
Answer: 283

110. ગુજરાતના અલગ રાજ્યની સ્થાપના માટે અથાગ પ્રયત્ન કરાવનાર ફકીરી કોના નામથી જાણીતી છે?
Answer: ઈંદુલાલ યાજ્ઞિક

111. 'મનોરમા' કલાપીની કઈ જાણીતી કાવ્યકૃતિનું ફિલ્મી રૂપાંતરણ છે ?
Answer: હ્રદય ત્રિપુટી

112. ભારતમાં રાજા હર્ષવર્ધનના શાસનકાળની સામાજિક અને ધાર્મિક સ્થિતિનું વિવરણ કયા ચીની યાત્રાળુએ કર્યું છે ?
Answer: હ્યુએનત્સાંગ

113. ભારતમાં ગણિતશાસ્ત્રના પિતામહ કોણ ગણાય છે ?
Answer: આર્યભટ્ટ

114. બોનાલુ ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
Answer: તેલંગણા

115. 'આરબસાગરનું મોતી' તરીકે કયુ શહેર જાણીતું છે?
Answer: કોચીન

116. ભારતના કયા રાજ્યમાં રામેશ્વરમ જ્યોતીર્લીંગ મંદિર આવેલું છે?
Answer: તમિલનાડુ

117. ભારતના બ્લેક હોલ મેન તરીકે કોણ જાણીતું છે?
Answer: પ્રોફેસર સી.વી વિશ્વેશ્વરા

118. ગુજરાતનું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યા સ્થળે આવેલું છે .?
Answer: કંડલા

119. માનવ શરીર પ્રણાલીમાં રેનવીયરની ગાંઠો ક્યાં જોવા મળે છે?
Answer: ચેતા કોષો

120. આજે કઈ સામાન્ય કોડિંગ સિસ્ટમનો મોટાભાગે ઉપયોગ થાય છે?
Answer: ASCII

121. સાચા ગંતવ્ય, ચોક્કસ ડિલિવરી વચ્ચેની ડિલિવરી માટે ડેટા કમ્યુનિકેશનનો ત્રીજો મહત્વનો ધ્યેય નીચેનામાંથી કયો છે?
Answer: ટાઇમ્લી ડિલિવરી

122. નાલંદા મહાવિહારનું પુરાતત્ત્વીય સ્થળ ક્યાં આવેલું છે?
Answer: બિહાર

123. પ્રાચીન હડપ્પન સંસ્કૃતિ-સભ્યતાનું કેન્દ્ર લોથલ કોણે શોધ્યું હતું?
Answer: ડૉ. શિકારીપુરા રંગનાથ રાવ (ડૉ. એસ.આર.રાવ)

124. કઈ સંખ્યાને રામાનુજન નંબર તરીકે ગણવામાં આવે છે ?
Answer: 1729

125. કઈ પ્રક્રિયામાં પ્રવાહીનું વરાળમાં રૂપાંતર થયા પછીથી પ્રવાહી સ્વરૂપમાં ઘટ્ટ થાય છે ?
Answer: નિસ્યંદન

126. 'उदारचरितानां तु वसुधैव कुटुंबकम् ' પંક્તિ કયા ગ્રંથમાં આવેલી છે
Answer: હિતોપદેશ

127. પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે?
Answer: શેત્રુંજય


31-8-2022

1


.પ્રસ્તુત વીડિયોમાં દર્શાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ કક્ષાએ અત્યાર સુધી કેટલા ટકા મહિલાઓને આ યોજના હેઠળ પોતાના આવાસ મળ્યા છે ?
Answer: અંદાજીત 65 ટકા મહિલાઓને

2. ગુજરાત રાજ્યમાં જમીનની ખારાશ (સેલીનીટી) ઘટાડવા કેટલા જિલ્લાઓમાં યોજના ચાલે છે ?
Answer: 14

3. ગુજરાત રાજ્યમાં જોખમી રાસાયણિક જંતુનાશકોની સરખામણીમાં વધુ અસરકારક વિકલ્પ રેડિયેશન પ્રૉસેડિંગનો પ્લાન્ટ ક્યાં આવેલો છે ?
Answer: અમદાવાદ જિલ્લામાં

4. નાશવંત ખેતપેદાશ જેવી કે ફળો, શાકભાજી, ફિશ પ્રૉડક્ટસ અને ડેરી પ્રૉડક્ટસને સરળતાથી ગુજરાતમાંથી દેશ અને વિદેશોમાં નિકાસ કરવા માટે શેની સ્થાપના કરવામાં આવી છે ?
Answer: સેન્ટર ફોર પેરીશેબલ કાર્ગો (CPC)

5. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ -2020માં કેવા પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે ?
Answer: મલ્ટીડિસિપ્લિનરી

6. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST-GOI) હેઠળની સંસ્થા NATMOનું પૂરુંનામ શું છે ?
Answer: નેશનલ એટલાસ અને થીમેટિક મેપિંગ ઓર્ગેનાઈઝેશન

7. ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓના કુલાધિપતિ કોણ છે ?
Answer: રાજ્યના રાજ્યપાલ

8. ગુજરાત સરકારની ઉચ્ચ શિક્ષણ માટે સહાય અંગેની યોજનાઓ અંતર્ગત 'માનનીય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના' (CMMS) અન્વયે પેરામેડિકલ અભ્યાસ માટે કેટલી રકમ સુધીની ટ્યુશન ફી સહાય મળવાપાત્ર છે ?
Answer: રૂ. 1.00 લાખ

9. સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના હેઠળ આગામી 3 વર્ષમાં કેટલા સબસ્ટેશન સ્થપાય તેવી શક્યતા છે ?
Answer: 69

10. ગુજરાતના કયા સ્થળને એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: જામનગર

11. અમદાવાદની કઈ વીજકંપની રહેણાંક અને ઔદ્યોગિક હેતુ માટે વીજપુરવઠો પૂરો પાડી રહી છે ?
Answer: ટોરેન્ટ પાવર લિમિટેડ અને UGVCL

12. અટલ પેન્શન યોજનામાં લાભાર્થીના મૃત્યુના કિસ્સામાં કોને નક્કી કરેલ પેન્શનની રકમ મળવાપાત્ર છે ?
Answer: જીવનસાથી

13. પાણીના ટીપે ટીપાંનો ઉપયોગ કરીને મહત્તમ ખેતઉત્પાદન કરવા પ્રેરિત કરતી યોજના કઈ છે ?
Answer: પર ડ્રોપ મોર ક્રોપ

14. મફત છત્રી યોજનાનો હેતુ શું છે ?
Answer: નાના વેચાણકારોને પોતાના ફળ અને શાકભાજીનો બગાડ ન થાય તે માટે વિનામૂલ્યે છત્રી આપવી

15. ભારતમાં એ.ટી.એમ. રજૂ કરનારી પ્રથમ બેંક કઈ છે ?
Answer: HSBC

16. પુષ્કર મેળો ક્યાં યોજાય છે ?
Answer: અજમેર

17. કયા ગુજરાતી કલાકારે સતત 99 કલાક, 99 મિનિટ, 99 સેકન્‍ડ શાસ્‍ત્રીય સંગીતનું ગાન કરી ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્‍થાન પ્રાપ્‍ત કર્યું છે ?
Answer: ધારી પંચમદા

18. સ્વતંત્રતા સમયે થયેલ ખેડાના સત્યાગ્રહનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવેલ હતો ?
Answer: શંકરલાલ પરીખ

19. ગુજરાતમાં બોલાતી ભાષાને 'ગુજરાતી' તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી ?
Answer: પ્રેમાનંદ

20. ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતના રચયિતા કોણ છે ?
Answer: રાવજી પટેલ

21. સિદ્ધાર્થને જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી તે સ્થળનું નામ શું છે ?
Answer: બોધિગયા

22. 'હયવદન' નાટકના લેખક કોણ છે ?
Answer: ગિરીશ કર્નાડ

23. આઝાદ હિન્દ ફોજની સ્થાપના કોણે કરી હતી ?
Answer: સુભાષચંદ્ર બોઝ

24. મિમુસોપ્સ એલેંગી (બોરસલ્લી) કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
Answer: શ્રી નમિનાથ સ્વામી

25. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારનાં છિદ્રકાય જોવાં મળે છે ?
Answer: 486

26. ગુજરાત વન વિભાગના વર્ષ 2011ના વન્યજીવ વસતી ગણતરી પ્રમાણે ટપકાંવાળા હરણ (Spotted Deer- Chital)ની સંખ્યા કેટલી છે ?
Answer: 43978

27. ગુજરાત વન વિભાગના વર્ષ 2019ના વન્યજીવ વસતી ગણતરી પ્રમાણે નળ સરોવરના જળ પક્ષીઓ ( Water Birds)ની સંખ્યા કેટલી છે ?
Answer: 315528

28. અલેકની ટેકરીઓ કયાં આવેલી છે ?
Answer: બરડો ડુંગર-પોરબંદર

29. ડિજિટલ સેવા સેતુ હેઠળ હાલમાં કેટલી ગ્રામપંચાયતો છે ?
Answer: આશરે 14000

30. કલાઇમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
Answer: જનજાગૃતિક્ષેત્રે

31. ભારતમાં વન સપ્તાહ ઉજવણીની શરૂઆત કોણે કરી હતી ?
Answer: શ્રી કનૈયાલાલ મુનશી

32. ગુજરાત ઇલેક્ટ્રિક વાહન પોલિસીમાં આવતા ઇલેક્ટ્રિક વાહનોમાં કયા પ્રકારની બેટરીનો ઉપયોગ કરે છે ?
Answer: લિથિયમ આયોન બેટરી

33. વિશ્વની અવકાશ એજન્સીઓમાં ISROનું સ્થાન કયું છે ?
Answer: પાંચમું

34. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU)ની સ્થાપના ભારત સરકારે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અધિનિયમ હેઠળ કયા વર્ષમાં કરી છે ?
Answer: 2020

35. મહિલાઓને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપતું પુસ્તક 'સાયબર સેફ ગર્લ'નું વિમોચન ગુજરાતમાં કોણે કર્યું હતું. ?
Answer: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

36. સુએઝ નહેર બન્યા પછી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કેટલું ઘટ્યું છે ?
Answer: 7000 કિ.મી.

37. ગુજરાતમાં તાવ અને કોવિડ માટે હેલ્પલાઇન નંબર કયો છે ?
Answer: 104

38. વિશ્વ મેલેરિયા દિવસ 2022ની થીમ કઈ છે ?
Answer: મેલેરિયા રોગનો બોજ ઘટાડવા અને જીવન બચાવવા માટે નવીનતાનો ઉપયોગ

39. શાળાઆરોગ્ય અને સુખાકારી કાર્યક્રમ ભારત સરકારની કઈ યોજના હેઠળ કાર્ય કરે છે. ?
Answer: આયુષ્માન ભારત

40. નીચેનામાંથી કયું પુસ્તક ભારત સરકાર દ્વારા 'રાષ્ટ્રીય બાળસ્વાસ્થ્ય કાર્યક્રમ' હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યું છે ?
Answer: પ્રથમ 1000 દિવસની યાત્રા : ઉજ્જવળ ભવિષ્ય માટે ફાઉન્ડેશન

41. ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્યવિકાસ કાર્યક્રમનો ઉદ્દેશ શો છે ?
Answer: નવા સાહસોને પ્રોત્સાહન આપવા અને દેશમાં ઉદ્યોગસાહસિક સંસ્કૃતિને વિકસાવવી

42. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?
Answer: નિકાસ અને મોટા ખરીદગૃહો સાથે જોડાણ કરીને કુંભારો માટે જરૂરી બજાર જોડાણો વિકસાવવા

43. નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી)ની કઈ સ્કીમ હેન્ડલૂમ એજન્સીઓ/વણકરને તેમના ઉત્પાદનોને સીધા ગ્રાહકોને વેચવા માટે માર્કેટિંગ પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યું છે ?
Answer: હેન્ડલૂમ માર્કેટિંગ આસિસ્ટન્સ

44. ગુજરાતમાં રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbની મુખ્ય ભૂમિકા કઈ છે ?
Answer: ગુજરાતમાં રોકાણને પ્રોત્સાહન આપવું

45. વર્ષ 2017માં કંડલા બંદરનું નામ બદલીને શું કરવામાં આવ્યું ?
Answer: દીનદયાળ બંદર

46. ગુજરાત સરકાર દ્વારા 'સક્ષમ- KVK 2.0' યોજના હેઠળ નવાં વ્યવસાય શરૂ કરવા માટે લાભાર્થીને એક વખત અપાતી પ્રોત્સાહનની મહત્તમ રકમ કેટલી છે ?
Answer: રૂ. 25000/-

47. ગુજરાત સરકારના આત્મનિર્ભર સહાય પેકેજ અન્વયે વનવાસી-આદિવાસી શ્રમિકોને વતનમાં પાકું મકાન બાંધવા માટે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 35000

48. ભારત સરકારની SHREYAS યોજના ક્યા દિવસે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 27 ફેબ્રુઆરી, 2019

49. કેટલા તાલીમ ભાગીદારોએ નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) અંતર્ગત નોંધણી કરાવી છે ?
Answer: 187

50. પ્રથમ ગુજરાત વિધાનસભામાં કેટલા સભ્યો હતા ?
Answer: 132

51. હાઇકોર્ટના નિવૃત્ત જજ ક્યાં પ્રેક્ટિસ કરી શકે છે ?
Answer: સુપ્રીમ કોર્ટમાં અને હાઇકોર્ટમાં જ્યાંથી તેઓ નિવૃત્ત થયા નથી

52. જમ્મુ અને કાશ્મીર ઑફિશિયલ લેંગ્વેજ બિલ 2020 હેઠળ કોઈ પણ સત્તાવાર હેતુઓ માટે ઉપયોગમાં લેવા કઈ ભાષાઓને સત્તાવાર ભાષાઓ તરીકે જાહેર કરવામાં આવી છે ?
Answer: કાશ્મીરી, ડોંગરી, ઉર્દૂ, હિન્દી અને અંગ્રેજી

53. ભારતમાં આયોજન પંચની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?
Answer: 1950

54. હાલમાં નીતિ આયોગના CEO કોણ છે ?
Answer: પરમેશ્વરન અય્યર

55. સાંસદ આદર્શ ગ્રામયોજના હેઠળ 2024 સુધીમાં દરેક સાંસદશ્રી દ્વારા કેટલા ગામોનો વિકાસ કરવામાં આવશે ?
Answer: 8 ગામ

56. ભારતીય નૌકાદળની વીર વર્ગની કોર્વેટ કઈ છે ?
Answer: આઇએનએસ નાશક

57. ગુજરાતના ઓછા પાણીવાળા વિસ્તારોમાં ભૂગર્ભ જળનું સંચાલન કઈ યોજના હેઠળ કરવામાં આવે છે ?
Answer: અટલ ભૂજલ યોજના

58. ગુજરાત હાઉસિંગ બોર્ડની કઈ કલમ હેઠળ બે પુનઃવિકાસ યોજનાઓ હાથ ધરવામાં આવી છે ?
Answer: કલમ-60-A

59. ઉદવહન સિંચાઈ યોજના નીચેનામાંથી કયા જળાશય પર આધારિત છે ?
Answer: પાનમ જળાશય

60. ગાંધી આશ્રમ કઈ નદી પર આવેલો છે ?
Answer: સાબરમતી

61. સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ વર્ષ 2015થી કયા નામે ઓળખાય છે ?
Answer: પ્રધાનમંત્રી કૃષિસિંચાઈ યોજના

62. પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના હેઠળ જમીનધારકો માટે કાર્ડ કઈ રીતે ઇસ્યૂ કરવામાં આવે છે ?
Answer: એસ.એમ.એસ દ્વારા

63. ગુજરાતમાં સરદાર પટેલ આવાસ યોજના-2 હેઠળ 2014થી 2018 દરમ્યાન ગુજરાતમાં કુલ કેટલાં આવાસ બનાવ્યા છે ?
Answer: 2,69,750

64. હાલમાં ભારતના કેટલા જિલ્લાઓ નેશનલ હાઇવે કનેક્ટિવિટી ધરાવે છે ?
Answer: 300

65. નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ની ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ટોલ વસૂલાત માટેની પદ્ધતિ કઈ છે ?
Answer: FASTag

66. UNESCOની ઑગસ્ટ 2019ની યાદી અનુસાર ભારતમાં કેટલી વિશ્વ હેરિટેજ સાઇટ્સને માન્યતા પ્રાપ્ત થયેલી છે ?
Answer: 40

67. પાવાગઢમાં મહાકાળી માતાજીની સ્થાપના કયા ઋષિ દ્વારા કરવામાં આવી છે ?
Answer: વિશ્વામિત્ર ઋષિ

68. 'પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ' હેઠળ મકાનનું લઘુત્તમ માપ કેટલું નક્કી કરવામાં આવ્યું છે ?
Answer: 25 ચોરસ મીટર

69. વર્ષ 2022 સુધીમાં ગુજરાતમાં કેટલી નવી મેડિકલ કૉલેજની સ્થાપના કરવામાં આવનાર છે ?
Answer: 5

70. અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કોરિડોરમાં કેટલા રાજ્યોને આવરી લેવામાં આવ્યા છે ?
Answer: 4

71. કઈ યોજના હેઠળ કોઈ પણ ભારતીય નાગરિક બિન કૃષિક્ષેત્રની આવક પેદા કરતી વ્યવસાયિક પ્રવૃત્તિ માટે લોન લઈ શકે છે ?
Answer: પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પી.એમ.એમ.વાય.)

72. PM-CARES ફંડમાંથી બાળક ક્યારે લાભ મેળવવા માટે પાત્ર ગણાય છે ?
Answer: જો બાળક તેના માતાપિતાને ગુમાવવાની તારીખે 18 વર્ષનો ન થયો હોય

73. ભૂતપૂર્વ/ સેવા આપતા/ RPF/ RPSF/ CAPF/ સશસ્ત્ર રાઇફલ્સના વોર્ડ અને વિધવાઓને કઈ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવશે ?
Answer: PM શિષ્યવૃત્તિ યોજના (PMSS 2022)

74. વિજ્ઞાન, ટેકનોલોજી અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે ખાસ કરીને કઈ યોજના બનાવવામાં આવી છે ?
Answer: એસઇઆરબી-પાવર યોજના

75. દિવ્યાંગ વ્યક્તિને આર્થિક સાધન-સહાય કેટલા રૂપિયાની મર્યાદામાં આપવામાં આવે છે?
Answer: રૂ. 20000

76. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શિક્ષણનું પ્રમાણ વધે અને ડ્રોપઆઉટમાં ઘટાડો થાય તે ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
Answer: પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી શિષ્યવૃત્તિ યોજના

77. 'એસ્ટોલ ગ્રુપ વોટર સપ્લાય યોજના'થી વલસાડ જિલ્લાના કેટલાં ગામડાંઓને પીવાનું પાણી મળશે ?
Answer: 174

78. સ્ટાર્ટ-અપ ઇન્ડિયાની પહેલી જાહેરાત માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 15 ઑગસ્ટ 2015

79. ગુજરાતની મહિલા ખેલાડી માના પટેલનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે ?
Answer: સ્વિમિંગ

80. ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિજાતિ મહિલાઓ ગૃહઉદ્યોગ થકી પગભર થઈ શકે તે માટેની કઈ યોજના છે ?
Answer: નાહરી કેન્દ્ર

81. 'નેશનલ આયર્ન યોજના'નો મુખ્ય હેતુ શું છે ?
Answer: મહિલાઓમાં એનિમિયા નાબૂદ કરવો

82. 'બેટી બચાવો અભિયાન' અંતર્ગત યુવક-યુવતીઓને કયા શપથ લેવડાવવામાં આવે છે ?
Answer: ભ્રૂણહત્યા અટકાવવાના

83. જગન્નાથપુરી કયા રાજ્યમાં આવેલું તીર્થક્ષેત્ર છે ?
Answer: ઓરિસ્સા

84. ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે ?
Answer: સિંહ

85. મરાઠી ભાષામાં કોણે ગીતા લખી હતી ?
Answer: સંત જ્ઞાનેશ્વર

86. બંગાળમાં દ્વિમુખી શાસનપદ્ધતિ કોણે અમલમાં મૂકી હતી ?
Answer: રોબર્ટ ક્લાઇવ

87. નીચેની કઈ નદી ભારતની દ્વીપકલ્પીય નદી છે ?
Answer: મહાનદી

88. ચિત્રકૂટ ધોધ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલો છે ?
Answer: છત્તીસગઢ

89. કયું ક્રિકેટ ગ્રાઉન્ડ 'The G' તરીકે પણ ઓળખાય છે ?
Answer: મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ

90. 'ક્રિકેટના ભગવાન' તરીકે કોને ઓળખવામાં આવે છે ?
Answer: સચિન તેંડુલકર

91. વિટામિન Kનું વૈજ્ઞાનિક નામ શું છે?
Answer: ફાઇટોનેડિઓન

92. ધૂમ્રપાનથી કયા અંગનું કેન્સર થઈ શકે છે?
Answer: ફેફસા

93. મૂળભૂત અધિકારોને કોણ લાગુ કરે છે ?
Answer: સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલય

94. કોને 'બંધારણના આત્મા' તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: આમુખ

95. 2015માં વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ (મહિલા)ની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ?
Answer: સાઇના નેહવાલ

96. ભારતમાં પ્રકાશિત થયેલું પ્રથમ અખબાર કયું હતું ?
Answer: બંગાળ ગેઝેટ

97. ફ્લાઇંગ બલૂન માટે કયા ગેસનો ઉપયોગ થાય છે ?
Answer: હીલિયમ

98. કયા જથ્થાનો એકમ ઓહ્મના નિયમમાંથી લેવામાં આવ્યો છે ?
Answer: રેઝિસ્ટન્સ (પ્રતિકાર)

99. લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર મેળવનાર પ્રથમ કોણ છે ?
Answer: નરેન્દ્રભાઈ મોદી

100. ભારતીય પાર્લામેન્ટરી ગ્રુપ દ્વારા સંસદના વર્તમાન સભ્યને તેમના ઉત્તમ પ્રદાન બદલ કયો એવોર્ડ આપવામાં આવે છે?
Answer: ઉત્કૃષ્ટ સાંસદ પુરસ્કાર

101. 'આર્મી પોસ્ટલ સર્વિસ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 1 માર્ચ

102. 'વિશ્વ સ્વાસ્થ્ય દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 7 એપ્રિલ

103. કયા દિવસને 'ખાણ ખોદકામ કાર્યમાં સહાયતા માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: 4 એપ્રિલ

104. ભારતનું પ્રથમ મેરીટાઇમ મ્યુઝિયમ નીચેનામાંથી કયા રાજ્યમાં સ્થાપિત થવાનું છે ?
Answer: ગુજરાત

105. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો મુખ્ય વિષય કયો હતો ?
Answer: ધર્મ

106. ગાંધીજી દ્વારા ગુજરાતીમાં લખાયેલ પુસ્તક 'સત્યના પ્રયોગો'નો અંગ્રેજીમાં કોણે અનુવાદ કર્યો છે ?
Answer: મહાદેવભાઇ દેસાઇ

107. ઇસરો દ્વારા બનાવવામાં આવેલો પ્રથમ ઉપગ્રહનું નામ શું છે ?
Answer: આર્યભટ્ટ

108. કયા રાજ્ય/યુટીએ રાજ્યની માલિકીની ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મ, CSpace શરૂ કરવાની જાહેરાત કરી છે ?
Answer: કેરળ

109. ગુજરાત સરકાર દ્વારા 2013-14 સુધીમાં કેટલા સરફેસ ફ્લો સિંચાઈ યોજનાના કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા ?
Answer: 12346

110. વિરમગામ ખાતે ગંગુ વણઝારાએ બંધાવેલ તળાવનું નામ શું છે ?
Answer: ગંગાસર

111. 'રામચરિતમાનસ'ની રચના કોણે કરી છે ?
Answer: તુલસીદાસ

112. હડ્ડપ્પા સંસ્કૃતિમાં સ્ટેડિયમના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે ?
Answer: ધોળાવીરા

113. છપચાર કુટ ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
Answer: મિઝોરમ

114. કાંચનજંગા પર્વતની ઊંચાઈ કેટલી છે ?
Answer: 8,586 મીટર

115. દક્ષિણ ભારતમાં આદિ શંકરાચાર્યએ કયા મઠની સ્થાપના કરી હતી ?
Answer: શ્રૃંગેરી મઠ

116. સુપ્રસિદ્ધ 'કૃષ્ણ જન્મસ્થાન મંદિર' ઉત્તરપ્રદેશમાં કઈ જગ્યાએ આવેલું છે ?
Answer: મથુરા

117. નીચેનામાંથી કયો હોર્મોન સ્ટીરોઇડ છે ?
Answer: ઇસ્ટ્રોજન

118. આઈ.સી.આઈ.સી.આઈ (ICICI)નું નામ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલું છે ?
Answer: નાણાકીય સંસ્થા

119. વિસ્તૃત ASCII કોડ સિસ્ટમ હેઠળ ડેટા રજૂઆત માટે કેટલા બિટ્સનો ઉપયોગ થાય છે ?
Answer: 8

120. ઇ-મેલ માટેના સ્ટોરેજ વિસ્તારને શું કહેવામાં છે ?
Answer: મેઇલબોક્સ

121. અમદાવાદની 'મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેબર સ્ટડીઝ'ના આર્કિટેક્ટ કોણ હતા ?
Answer: બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી

122. મહાબલીપુરમના પાંચ રથમંદિરમાંથી કયું સૌથી ઊંચું છે ?
Answer: ધર્મરાજનું

123. આર્યભટ્ટ એવોર્ડ મેળવનારને પ્રશસ્તિપત્ર સાથે કેટલું રોકડ ઇનામ આપવામાં આવે છે ?
Answer: રૂ. 1 લાખ

124. ટીઅર ગેસનું રાસાયણિક નામ શું છે ?
Answer: અલ્ફા ફલોરોએસિટોફિનોન (Alpha fluoroacetophenone)

125. સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો ?
Answer: 12 જાન્યુઆરી, 1863

126. બિંદુ સરોવર ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?
Answer: સિદ્ધપુર

127.  ઉપરોક્ત વીડિયોમાં દર્શાવ્યા પ્રમાણે જૂન,2022 સુધી કેટલા ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ (SHCs)નું વિતરણ કરવામાં આવેલ છે?
Answer: અંદાજિત 23 કરોડ ખેડૂતોને


1-9-2022

1. ગુજરાતમાં 2021-22 સુધીમાં પશુઓ માટે કેટલી ડિસ્પેન્સરી(PPP મોડમાં) શરૂ કરાઈ છે ?
Answer: 460

2. નવનિર્મિત બનાસ ડેરી કેટલા વીઘામાં ફેલાયેલી છે ?
Answer: 151

3. પીએમ કિસાન યોજના ક્યારે શરૂ થઈ ?
Answer: 01.12.2018

4. ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને અનુસૂચિત જાતિના એમ.ફિલ. અને પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન થીસિસ બનાવવા માટે કઈ યોજના હેઠળ સહાય મળે છે ?
Answer: મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ યોજના

5. 'ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ' હેઠળ કઈ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ એમ.ફિલ., પીએચ.ડી.ની ફેલોશિપ મેળવવા માટે અરજી કરી શકશે ?
Answer: બી.સી.કે.-11

6. ઓક્ટોબર-૨૦૧૩માં શરૂ કરવામાં આવેલી કેન્દ્ર પ્રાયોજિત યોજના કઈ છે, જેનો હેતુ દેશભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વ્યૂહાત્મક ભંડોળ પૂરું પાડવાનો છે ?
Answer: રુસા

7. IISERનું પૂરું નામ શું છે ?
Answer: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ

8. કયા વર્ષે 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના'નો શુભારંભ ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો ?
Answer: 2016

9. સૌર ચરખા મિશનનો ઉદ્દેશ શું છે ?
Answer: દેશમાં મહિલાઓને રોજગારની તકો પૂરી પાડવી

10. સરકારી નોંધ મુજબ વીજ કર મુક્તિ પોર્ટલ 6 મહિનાને બદલે, અરજીના નિકાલ માટે કેટલો સમય લેશે ?
Answer: 24 કલાક

11. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમાનો લાભ કઈ ઉંમરના નાગરિક લઈ શકે ?
Answer: 18-50 વર્ષની ઉંમરના

12. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પોલિસી લાગુ કરવા માટે કંપનીની નેટવર્થ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?
Answer: ₹ 500 કરોડ કે તેથી વધુ

13. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત બીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: ₹ 7,75,000

14. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત ચોથી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: ₹ 15,00,000

15. કલાવૃન્દને વિદેશમાં કલા પ્રસ્તુતિ માટે મોકલવામાં આવે તેવા કિસ્સામાં વૃન્દના તમામ સભ્યને આપવાની સહાયને ગણતા કુલ કેટલી રકમ સુધીની સહાય મળે છે ?
Answer: કુલ રૂ. 10,00,000/-

16. જે કૃતિનાં પ્રકાશન માટે આર્થિક સહાયક મંજૂર કરવામાં આવી હોય, તેનો હુકમ થયા બાદ કેટલાં વર્ષમાં પુસ્તક પ્રગટ કરવાનું રહે છે ?
Answer: 1

17. સહસ્ત્રલિંગ તળાવને કિનારે કેટલા શિવાલયો હતા ?
Answer: 1008

18. ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે ?
Answer: ટિપ્પણી

19. ગુજરાતમાં 'મૂકસેવક' તરીકે કોણ જાણીતું બન્યું હતું ?
Answer: રવિશંકર મહારાજ

20. ભગવાન બુદ્ધનું નિર્વાણ સ્થળ જણાવો.
Answer: કુશીનારા

21. 'અભિનવ ભારત'ના સ્થાપકનું નામ જણાવો.
Answer: વિનાયક સાવરકર

22. નીચે આપેલા નામમાંથી કોને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે ?
Answer: રાજેન્દ્ર શાહ

23. ભારતના કયા રાજ્યમાં જંગલ વિસ્તારની મહત્તમ ટકાવારી છે ?
Answer: મિઝોરમ

24. ભારતીય વન સર્વેક્ષણ સંસ્થા (Forest Survey of India)એ 2015ના અભ્યાસમાં લીધેલ 7,01,673 ચોરસ કિ.મી. વિસ્તારની ગણતરી પૈકી કેટલા ટકા વિસ્તારમાં ખુલ્લા વનો છે ?
Answer: 9.14 ટકા

25. ગુજરાત વન વિભાગના વર્ષ 2011ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે ચિંકારાની સંખ્યા કેટલી છે ?
Answer: 4882

26. ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે જંગલી સુવર(Wild Boar)ની સંખ્યા કેટલી છે ?
Answer: 179500

27. બાંગર અને ખદર જમીન કઈ જમીનના પ્રકારો છે ?
Answer: કાંપની

28. અબ્દુલ કલામ ટેક્નોલોજી ઈનોવેશન નેશનલ ફેલોશિપ સ્કીમ માટે પાત્રતાના માપદંડ શું છે ?
Answer: એન્જિનિયરિંગમાં સ્નાતક

29. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી 2.0 વિદ્યાર્થીઓને કઈ પ્રવૃત્તિમાં સપોર્ટ કરે છે ?
Answer: ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઈટના ફાઇલિંગમાં

30. ‘માતાની પછેડી’માં કયા પ્રકારના રંગોનો ઉપયોગ થાય છે ?
Answer: કુદરતી રંગો

31. કયા તત્ત્વથી પ્રદૂષિત પાણી 'બ્લુ બેબી સિન્ડ્રોમ' નામની બીમારીનું કારણ બને છે ?
Answer: નાઈટ્રેટ

32. નીચેના ભારતીય વૈજ્ઞાનિકો પૈકી, રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સના સભ્ય કોણ છે ?
Answer: વેંકટરામન રાધાકૃષ્ણન

33. નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાં 'સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ' અમલમાં છે ?
Answer: બનાસકાંઠા

34. નીચેનામાંથીભારતનું કયું રાજ્ય 'કુમાર ગાંધર્વ' એવોર્ડ આપે છે ?
Answer: મધ્યપ્રદેશ

35. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયા બે સ્થળોને જોડે છે ?
Answer: શ્રીનગર-કન્યાકુમારી

36. 'સુમન યોજના' કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી ?
Answer: ડૉ. હર્ષવર્ધન

37. ગુજરાતમાં કયા મુખ્યમંત્રી દ્વારા ઇ-સંજીવની ઓ.પી.ડી.ની શરૂઆત થઈ ?
Answer: શ્રી વિજયભાઈ રૂપાણી

38. આયુષ્માન ભારત ડિજિટલ મિશન (એબીડીએમ)'નો ઉદ્દેશ શું છે ?
Answer: દેશના સંકલિત ડિજિટલ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટેકો આપવા માટે જરૂરી પોર્ટલ વિકસાવવું

39. 'પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના'માં કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે ?
Answer: 5000

40. આસીસ્ટન્સ ટુ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુશન (એટીઆઈ) યોજના માટે કોણ પાત્રતા ધરાવે છે ?
Answer: માત્ર MSME મંત્રાલય અને રાજ્ય સ્તરના EDIsની તાલીમ સંસ્થાઓ

41. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઑફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ હેઠળ, લાઇવલીહૂડ બિઝનેસ ઇન્ક્યુબેટર (એલબીઆઈ)નો, નીચેના વિકલ્પોમાંથી એક ઉદ્દેશ કયો છે ?
Answer: કૃષિ-ગ્રામીણ ક્ષેત્રમાં નવી ટેક્નોલોજીમાં બેરોજગાર/સ્વ-રોજગાર વ્યક્તિઓનું કૌશલ્ય વધારવું

42. ભારત સરકારના કાપડ મંત્રાલય દ્વારા દેશમાં હેન્ડલૂમ્સ અને હસ્તકલાના ક્ષેત્રોને પુનર્જીવિત કરવા, પ્રોત્સાહન આપવા અને વિકસાવવા માટે નીચેનામાંથી કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
Answer: હેન્ડલૂમ વણકર કોમ્પ્રેહેન્સિવ વેલ્ફેર સ્કીમ (એચડબ્લ્યુસીડબ્લ્યુએસ)

43. MSME હેઠળ પ્રોક્યોરમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ (PMS) યોજનાનો એક ઘટક શું છે ?
Answer: રિટેલ આઉટલેટનો વિકાસ

44. ધોળીધજા બંધ કઈ નદી પર આવેલો છે ?
Answer: ભોગાવો

45. શ્રમયોગી પોતાના નિવાસસ્થાને શૌચાલય બનાવવા માટે ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે ?
Answer: વ્યક્તિગત શૌચાલય યોજના

46. 'અટલ પેન્શન યોજના' હેઠળ 'ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ'માં નોંધાયેલ બાંધકામ કામદારો દ્વારા ચૂકવણી કરવા માટે લઘુત્તમ પ્રીમિયમની રકમ કેટલી છે ?
Answer: રુ. 42/-

47. ભારત સરકારની 'દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના'નો લાભ મેળવવા મહિલાઓ માટે મહત્તમ વયમર્યાદા કેટલી છે ?
Answer: 45 વર્ષ

48. ભારત સરકાર દ્વારા સ્થપાયેલ 'પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર (પી.એમ.કે.કે.)'નું કાર્ય શું છે ?
Answer: કૌશલ્ય તાલીમ પ્રદાન કરવા

49. બંધારણ મુજબ રાજ્ય વિધાન પરિષદ કોણ બનાવી શકે કે નાબૂદ કરી શકે ?
Answer: ભારતની સંસદ

50. હાઉસ ઓફ પ્રોરોગેશનનો અર્થ શું થાય છે ?
Answer: ગૃહનું સત્ર સમાપ્ત કરવામાં આવ્યું છે

51. ગુજરાત સિનેમા (રેગ્યુલેશન) (સુધારા) અધિનિયમ, 2005 હેઠળ, કોને તેમના અધિકારક્ષેત્રમાં લાઇસન્સ આપવાનો અધિકાર છે ?
Answer: જિલ્લા મેજિસ્ટ્રેટ

52. કેન્દ્રશાસિત પ્રદેશોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે ?
Answer: સંસદ

53. રાષ્ટ્રીય મહિલા આયોગ કોની આગેવાનીમાં રચવામાં આવ્યું હતું ?
Answer: શ્રીમતી જયંતી પટનાયક

54. પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પરિવાર દ્વારા જમા રકમ ક્યારે ઉપાડી શકાય છે ?
Answer: છોકરીની 21 વર્ષની ઉંમરે

55. નીચેનામાંથી કઇ વસ્તુને જીએસટી બિલ હેઠળ આવરી લેવામાં આવશે નહીં ?
Answer: કુદરતી બળતણ વાયુ

56. સરદાર સરોવર પ્રોજેક્ટ દ્વારા કેટલા ખેડૂતોને સિંચાઈનો લાભ મળે છે ?
Answer: 1000000

57. ભાડભુત બેરેજ પ્રોજેક્ટમાં કેટલા દરવાજાનો સમાવેશ થયેલ છે ?
Answer: 90

58. 2,000 હેક્ટરથી વધુ અને 10,000 હેક્ટર સુધીની સીસીએ ધરાવતી યોજનાને ભારતમાં કઈ પ્રકારની સિંચાઈ યોજના કહેવામાં આવે છે ?
Answer: મધ્યમ સિંચાઈ યોજના

59. એલિસબ્રિજ અમદાવાદમાં કઈ સાલમાં બન્યો હતો ?
Answer: 1892

60. 14006 ગ્રામ પંચાયતોને વી-સેટ આધારિત ઈ-કનેક્ટીવીટીથી જોડવાનું કઈ યોજના દ્વારા શક્ય બન્યુ છે ?
Answer: ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના

61. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) તબક્કા હેઠળ ગોબરધન યોજનાનું પૂરું નામ શું છે ?
Answer: ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સિસ ધન

62. વિશ્વનો સૌથી મોટો ઓપ્ટિકલ ફાઈબર આધારિત ગ્રામીણ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ કયો છે ?
Answer: ભારતનેટ પ્રોજેક્ટ

63. કયા વર્ષમાં અમદાવાદના મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્વ-પશ્ચિમ કોરિડોરના એક વિભાગનું ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ?
Answer: 2019

64. ગુજરાતમાં નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા એવિએશન પાર્ક ક્યાં વિકસાવવામાં આવી રહ્યો છે ?
Answer: રાજકોટ

65. સમગ્ર વર્ષ દરમિયાન આર્મી અને મશીનની ગતિશીલતાને સક્ષમ કરવા માટે વ્યૂહાત્મક ઝોઝિલા ટનલ ક્યાં બનાવવામાં આવી રહી છે ?
Answer: સોનમાર્ગ અને દ્રાસ વચ્ચે

66. કઈ કંપની હૈદરાબાદમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડલમાં સૌથી મોટો મેટ્રો પ્રોજેક્ટ બનાવી રહી છે ?
Answer: એલ એન્ડ ટી

67. નીચેનામાંથી કોણ 'પ્રધાનમંત્રી આવાસ યોજના- શહેર'ના CLSS ઘટકના લાભાર્થી નથી ?
Answer: ઉચ્ચ આવક જૂથ (HIG)

68. શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયની સ્થાપના ક્યારે થઈ હતી ?
Answer: 2005

69. ગુજરાતમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે ઓછી આવક જૂથ-II માટે વાર્ષિક કૌટુંબિક આવકની શ્રેણી કેટલી છે ?
Answer: રૂ. 1,00,000/- થી 2,50,000/-

70. ગ્રામ્ય અને ત્યારબાદના સ્તરે ઉપલબ્ધ વિવિધ આરોગ્ય સુવિધાઓ વિશે જાગૃતિના સંદર્ભમાં VHSNDનું પૂર્ણ સ્વરૂપ શું છે ?
Answer: વિલેજ હેલ્થ સેનિટાઈઝેશન અને ન્યુટ્રીશન ડે

71. મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો હતો ?
Answer: સપ્ટેમ્બર, 2014

72. ભારતમાં તમામ લોટરી પર કયો ટેક્સ સ્લેબ રેટ લાગુ પડે છે ?
Answer: 31.20 ટકા

73. ભારતના સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ?
Answer: ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન

74. ગુજરાત સરકારની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપનો લાભ લેવા માટે વિદ્યાર્થીએ ગત વર્ષે કેટલા માર્ક મેળવેલ હોવા જોઈએ ?
Answer: 40 ટકા કરતાં વધુ

75. સ્કોલરશીપ ટુ સ્ટુડન્ટ ફોર ITI પ્રોફેશનલ કોર્સિસ સ્ટડી યોજના'નો લાભ લેવા શહેરી વિસ્તારમાં વસવાટ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીની કૌટુંબિક આવક કેટલી હોવી જોઈએ ?
Answer: મહત્તમ 1,50,000

76. જિલ્લા સ્તરે ખેલકૂદમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની શોધ કરી તેમને ખેલકૂદ શાળાઓમાં પ્રવેશ આપવા માટે સરકારશ્રી દ્વારા કયું અભિયાન ચલાવવામાં આવે છે ?
Answer: સ્વામી વિવેકાનંદ ખેલ પ્રતિભાશોધ અભિયાન

77. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જ ઝાલોદમાં કયા સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું ?
Answer: ઘોડિયા સબ સ્ટેશન

78. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 'ખેલ પ્રતિભા પુરસ્કાર' હેઠળ ઓલિમ્પિક રમતોમાં સુવર્ણ ચંદ્રક વિજેતાને કેટલું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
Answer: 5 કરોડ

79. 'પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના'નો લાભ લેવા માટે સ્વસહાય જૂથ ઓછામાં ઓછું કેટલાં વર્ષથી કાર્યરત હોવું જોઈએ ?
Answer: 3

80. 'સરસ્વતી સાધના યોજના' અંતર્ગત અનુ.જનજાતિની કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન કેવી રીતે આપવામા આવે છે ?
Answer: સાયકલ આપીને

81. 'કન્યાઓને વિના મૂલ્યે શિક્ષણ યોજના'નો લાભ લેવા આવક મર્યાદા કેટલી છે ?
Answer: કોઈ આવક મર્યાદા નથી

82. માઉન્ટ આબુ નામનું હવા ખાવાનું સ્થળ કઈ પર્વતમાળામાં આવેલું છે ?
Answer: અરવલ્લી પર્વતમાળા

83. ભારતમાં કયું શહેર બનાના શહેર તરીકે ઓળખાય છે ?
Answer: જલગાંવ

84. થુમ્બા કયા રાજયમાં આવેલ છે ?
Answer: કેરળ

85. મૌર્ય સામ્રાજ્યમાં પાટલીપુત્રની નગર શાસન પધ્ધતિ વિશે જાણવા માટેનું સૌથી મહત્વનું સ્ત્રોત નીચેનામાંથી કયું છે ?
Answer: ઇન્ડિકા

86. નીચે જણાવેલી કઈ નદી 'દક્ષિણ ગંગા' તરીકે ઓળખાય છે ?
Answer: ગોદાવરી

87. સેવન સિસ્ટરના ભાઈ તરીકે કયા રાજ્યને ઓળખવામાં આવે છે ?
Answer: સિક્કિમ

88. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સ્પોર્ટ્સ એવોર્ડ્સ (TOISA) 2019માં કયા ભારતીય રમતવીરને 'સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યર' તરીકે પસંદ કરવામાં આવ્યા છે ?
Answer: પી. વી. સિંધુ

89. ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી કોણ છે ?
Answer: સાઈના નેહવાલ

90. નીચેનામાંથી હૃદયનું સૌથી અંદરનું પડ કયું છે ?
Answer: એન્ડોકાર્ડિયમ

91. નીચેનામાંથી કયા રોગને 'સાલ્મોનેલા એન્ટરિકા સેરોટાઈપ ટાઈફી' પણ કહેવામાં આવે છે ?
Answer: ટાઈફોઈડ

92. ભારતના બંધારણમાં કુલ કેટલા મૂળભૂત અધિકાર છે ?
Answer: 6

93. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના હોદ્દાની શરતો અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
Answer: અનુચ્છેદ-31

94. ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ ગણાય છે ?
Answer: નરસિંહ મહેતા

95. સોરેલ સિમેન્ટના ઉત્પાદનમાં કયા ખનિજનો ઉપયોગ થાય છે ?
Answer: મેગ્નેસાઇટ

96. કયા ભારતીય ઇજનેર બોઝ કોર્પોરેશનના સ્થાપક અને અધ્યક્ષ હતા ?
Answer: અમર ગોપાલ બોઝ

97. ઓઝોન સ્તર શું છે ?
Answer: પૃથ્વીની આસપાસ એક રક્ષણાત્મક સ્તર

98. આચાર્ય વિનોબા ભાવેને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1983

99. નીચેનામાંથી કોને વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા વેપાર અને ઉદ્યોગના ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
Answer: વેણુ શ્રીનિવાસન

100. 'રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 2 નવેમ્બર

101. 'વિશ્વ ક્ષય રોગ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 24 માર્ચ

102. 3 એપ્રિલ 2022ના રોજ યોજાયેલી ભારત-ફ્રેન્ચ દ્વિપક્ષીય નૌસેના અભ્યાસનું નામ શું છે ?
Answer: વરુણ-2022

103. તાજેતરમાં પદ્મ વિભૂષણથી સન્માનિત પ્રભા અત્રે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?
Answer: સંગીત

104. ‘નદીની રેતમાં રમતું નગર મળે ના મળે’ ના લેખક કોણ છે ?
Answer: આદિલ મન્સુરી

105. ગાંધીજીની 'સત્યના પ્રયોગો' આત્મકથા સૌપ્રથમ કયા સામાયિકમાં પ્રગટ થઈ હતી ?
Answer: નવજીવન

106. કઈ સંસ્થા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઈન્ડેક્સ બહાર પાડે છે ?
Answer: વિશ્વ બેંક

107. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે ?
Answer: આઇએનએસ સિંધુવીર

108. 'તમે ભલે દૂબળાં હો, પરંતુ કાળજુ વાઘ અને સિંહનું રાખો' આ વિધાન કયા મહાપુરુષે કહ્યું હતું ?
Answer: સરદાર વલ્લભભાઈ પટેલ

109. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનાર લેખકનું નામ શું છે ?
Answer: નંદશંકર મહેતા

110. નીચેનામાંથી કયું રાજ્ય સંગીતના ક્ષેત્રમાં દર વર્ષે 'તાના-રીરી' પુરસ્કાર આપે છે ?
Answer: ગુજરાત

111. પ્રાચીન ભારતની વિક્રમશીલા વિદ્યાપીઠ ભારતના હાલના કયા રાજ્યમાં આવેલી હતી ?
Answer: બિહાર

112. ઉત્તરાયણનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવે છે ?
Answer: ૧૪મી જાન્યુઆરી

113. ગુજરાતમાં 'મીરાંદાતાર'ની દરગાહ ક્યાં આવેલી છે ?
Answer: મહેસાણા

114. મધ્યપ્રદેશના કયા જિલ્લામાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
Answer: ખાંડવા

115. પંડિત જસરાજ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જાણીતા છે ?
Answer: સંગીત

116. ગાણિતિક વિઝાર્ડરીમાં કમ્પ્યુટરને હરાવનાર ભારતીય કોણ હતા ?
Answer: શકુંતલા દેવી

117. લૂણી નદી પુષ્કર નજીકથી શરૂ થઈને નીચેનામાંથી ક્યાં સમાપ્ત થાય છે ?
Answer: કચ્છનું રણ

118. નીચેનામાંથી કયો પ્રોગ્રામ પંક્તિઓ(રો) અને સ્તંભોને(કોલમ્સ) લગતી સંખ્યાઓની ગણતરી કરવા સક્ષમ બનાવે છે ?
Answer: સ્પ્રેડશીટ પ્રોગ્રામ

119. નીચેનામાંથી કયું કમ્પ્યૂટરનું ઇનપુટ ડિવાઇસ નથી ?
Answer: સ્પીકર

120. ભારતના વર્તમાન સંસદ ભવનની રચના કોણે કરી હતી ?
Answer: એડવિન લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકર

121. દ્વારકાધીશ રણછોડરાયનું મંદિર કઈ નદીનાં તટમાં આવેલુ છે ?
Answer: ગોમતી

122. 'બ્રૉડબેન્ડ હાઈવે, ઈ-ગવર્નન્સ અને ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ' સરકારના કયા પ્રોગ્રામના આધારસ્તંભ છે ?
Answer: ડિજિટલ ઈન્ડિયા

123. હેરિટેજ રિસર્ચ પરના નવા પ્રોગ્રામ SHRIનું પૂરું નામ શું છે ?
Answer: સાયન્સ એન્ડ હેરિટેજ રિસર્ચ ઈનિશ્યેટિવ (Science and Heritage Research Initiative)

124. ગુજરાત રાજ્યના ઉદઘાટક કોણ હતા ?
Answer: રવિશંકર મહારાજ

125. ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે ?
Answer: નળ સરોવર

126.  પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી શરુ કરેલ પીએમ સુરક્ષા વીમા યોજના અંતર્ગત મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને કેટલા રૂપિયાની વીમા સહાય આપવામાં આવે છે?
Answer: બે લાખ રૂપિયા

127.  પીએમ સુરક્ષા વીમા યોજના અંતર્ગત કેટલા રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું હોય છે ?
Answer: પ્રતિ વર્ષ બાર રૂપિયા


2-9-2022

1. દેશના પ્રવાસી મજૂરોને મદદ કરવા અને તેમને રોજગારીની તકો પૂરી પાડવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કયું અભિયાન શરુ કરેલ છે? 
Answer: ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન

2. બહેનોના સ્વાસ્થ્ય, સુવિધા અને સશક્તિકરણના આ સંકલ્પને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ કઈ યોજનાએ ખુબ મોટુ બળ આપ્યું છે ? 
Answer: ઉજ્જવલા યોજના

3. AGR 4 (કૃષિ મશીનરી) હેઠળ કૃષિ યાંત્રિકરણ વધારવા માટે કોને સહાય આપવામાં આવે છે ?
Answer: રાજ્યનો કોઈપણ SC શ્રેણીનો ખેડૂત

4. રાજ્યના તમામ જિલ્લાઓમાં તમામ પ્રકારના ખેડૂતોને વિવિધ ઈન્પુટ્સમાં સહાય આપવાની યોજના(Integrated Scheme of Oilseeds, Pulses, Oil Palm and Maize) કઈ છે ?
Answer: આઈસોપોમ યોજના

5. ભારતનું કયું રાજ્ય જૈવિક ખેતી અપનાવીને વિશ્વનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય બન્યું ?
Answer: સિક્કિમ

6. ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ?
Answer: ખેડા

7. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણને વધારવા માટે કઈ યોજના અપનાવવામાં આવી છે ?
Answer: વિદ્યાદીપ યોજના

8. 'એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી સ્કીમ' હેઠળ મોરેટોરિયમ સમયગાળો શું છે ?
Answer: અભ્યાસક્રમનો સમય અને એક વર્ષ

9. ગુજરાત સરકાર દ્વારા એજ્યુકેશન લોન પર 'ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ'માં ધોરણ ૧૨ પાસ વિદ્યાર્થીઓ માટે કેટલા પર્સેન્ટાઇલ પાત્ર છે ?
Answer: 60 કે તેથી વધુ પર્સન્ટાઈલ

10. ગુજરાતમાં પુસ્તકાલયની સ્થાપનાના પ્રણેતા કોને ગણવામાં આવે છે ?
Answer: મહારાજા સયાજીરાવ

11. ચારણકા સોલાર પાર્કની ક્ષમતા કેટલી છે?
Answer: 730 MW

12. ભારત સરકાર દ્વારા સોલાર પાર્ક અને અલ્ટ્રામેગા સોલાર પાર્ક પ્રોજેક્ટમાં કયા રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
Answer: તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો

13. ઉજ્જવલા યોજના હેઠળ રાજ્યમાંથી મળેલા એલઇડી બલ્બની વોરંટી કેટલા સમય માટે છે ?
Answer: 3 વર્ષ

14. સૌર ઉર્જાની સ્થાપિત ક્ષમતામાં ભારતનું સ્થાન કેટલું છે ?
Answer: પાંચમું

15. 'વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ' હેઠળ કયા વિસ્તારનો વિકાસ કરવામાં આવશે ?
Answer: સરહદી ગામો

16. પ્રોપર્ટી કાર્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ કયા વિભાગની છે?
Answer:  મહેસૂલ વિભાગ

17. 'સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ' અંતર્ગત લાભાર્થીને કેટલા દૂધાળા પશુઓ માટે લાભ આપવામાં આવે છે ?
Answer: 2

18. ગુજરાતના વાઘેલા વંશની રાજધાની કઈ હતી ?
Answer: ધોળકા

19. ઝવેરચંદ મેઘાણીના કયા કાવ્યસંગ્રહમાં સ્વતંત્રતા અને પરતંત્રતા વિષયક કાવ્યો છે ?
Answer: સિંધુડો

20. ગીતા જયંતીની ઉજવણી ક્યારે થાય છે ?
Answer: માગસર સુદ અગિયારસ

21. સ્વરાજ પક્ષ સાથે કોણ સંકળાયેલું હતું ?
Answer: ચિતરંજન દાસ

22. એન્ની બેસન્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા ?
Answer: થિયોસોફિકલ સોસાયટી

23. મિશેલિયા ચંપાકા (ચંપો) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
Answer: શ્રી મુનિસુવ્રત સ્વામી

24. ગુજરાતમાં વિનાશના આરે(Critically endangered-CR) કોટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
Answer: 3

25. ડેઝર્ટ ઇકૉલૉજી ફેલોશિપમાં દર મહિને સ્ટાઇપેન્ડ અને આકસ્મિક અનુદાન કેટલું આપવામાં આવે છે ?
Answer: 3500 રૂપિયા અને 1000 રૂપિયા

26. ગુજરાત વન વિભાગના વર્ષ 2017ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે ગીધ (Vultures Species)ની સંખ્યા કેટલી છે ?
Answer: 999

27. નીચેનામાંથી કોનો સમાવેશ 'વિંધ્યાચલ પર્વતમાળા'માં થતો નથી ?
Answer: રાજપીપળાની ટેકરીઓ

28. અબ્દુલ કલામ ટેક્નોલોજી ઈનોવેશન નૅશનલ ફેલોશિપ સ્કીમનો લાભ કોને મળે છે ?
Answer: એન્જિનિયરિંના વિદ્યાર્થીઓ

29. ભારત સરકારની કઈ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા 'ગો ગ્રીન' યોજનાને અમલમાં મૂકવામાં આવી છે ?
Answer: ગ્રીન ઇન્ડિયા મિશન

30. 1942માં કયા ભારતીય વૈજ્ઞાનિકને એડમ્સ પુરસ્કાર મળ્યો હતો ?
Answer: હોમી જહાંગીર ભાભા

31. 2020માં કેટલા પોલીસ અધિકારીઓને તપાસમાં શ્રેષ્ઠતા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાનના ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે ?
Answer: 121

32. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની રચના ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 17મી માર્ચ, 1986

33. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કયું રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ?
Answer: ઑપરેશન ગંગા

34. ખાસી અને ગારો પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે ?
Answer: મેઘાલય

35. ગંગા તથા બ્રહ્મપુત્રાના સંયુકત પ્રવાહને કયા નામે ઓળખવામાં આવે છે ?
Answer: મેઘના

36. ગુજરાત સરકારની 'બાળસખા યોજના' નો હેતુ શું છે ?
Answer: ગરીબ પરિવારોમાં થતાં નવજાત શિશુઓનાં બાળમૃત્યુ દર ઘટાડવાનો

37. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી 'વ્હાલી દિકરી યોજના'નો હેતુ શું છે ?
Answer: કન્યા જન્મ ગુણોત્તરમાં સુધારો કરવા અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે

38. 'ગુજરાત મોતિયા-મુક્ત અભિયાન'નું વર્ષ 2025 નું લક્ષ્ય શું છે ?
Answer: અંધત્વનો દર ઘટાડીને 0.25 કરવો

39. નીચેનામાંથી કયું પોર્ટલ આયુષ મંત્રાલય દ્વારા આયુષ ચિકિત્સકો અને જાહેર જનતા બંનેને ટેકો આપવા માટેના પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવ્યું છે ?
Answer: આયુષ ક્લિનિકલ કેસ રિપોઝિટરી (એસીસીઆર)

40. નૅશનલ ઇમરજન્સી લાઇફ સપોર્ટ (એનઇએલએસ) કોર્સ કોના માટે શરૂ કરવામાં આવ્યો હતો ?
Answer: ડૉકટરો, નર્સો અને પેરામેડિક્સ

41. 'AB PM-JAY આરોગ્ય વીમા યોજના' વિશે મોટા પાયે જાગૃતિ લાવવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ?
Answer: આપ કે દ્વાર આયુષ્માન

42. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ હેઠળ, લાઇવલી બિઝનેસ ઇન્ક્યુબેટર (એલબીઆઈ)નો ઉદ્દેશ શો છે ?
Answer: કૃષિ-ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારીની તકો ઊભી કરવી

43. એન.ઈ.આર અને સિક્કિમમાં એમએસએમઇ પ્રમોશનનો ઉદ્દેશ શો છે ?
Answer: NER અને સિક્કિમમાં ઉત્પાદન માટે સામાન્ય સુવિધાઓનું નિર્માણ કરવું

44. ભારતની સૌ પ્રથમ મોર્ડન ડાયસ્ટફ કંપની કોણે સ્થાપી ?
Answer: કસ્તૂરભાઈ લાલભાઈ

45. ગુજરાત સરકારની 'અકસ્માત જૂથ વીમા યોજના' નો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારોનાં કામદારોની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 70 વર્ષ

46. બાંધકામ કામદારનાં મૃત્યુના કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા 'આકસ્મિક મૃત્યુ સહાય યોજના' હેઠળ કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 3 લાખ

47. ગુજરાત સરકાર દ્વારા 'શ્રમયોગી કલ્યાણ મેળા'નું આયોજન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું ?
Answer: 2014

48. કોવિડ -૧૯ બાદ ઊભી થયેલી કુશળ શ્રમયોગીની માંગને પહોંચી વળવા ગુજરાત સરકાર દ્વારા કયો પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો ?
Answer: સંકલ્પ પ્રોજેક્ટ

49. રાષ્ટ્રપતિ ક્યારે ઈમરજન્સીની ઘોષણા કરી શકે છે ?
Answer: જ્યારે આવી ઘોષણા જારી કરવા માટે કેન્દ્રીય કેબિનેટના નિર્ણયની તેમને લેખિતમાં જાણ કરવામાં આવે

50. ભારતની સંસદનો કયો અધિનિયમ પર્યાવરણીય મુદ્દાઓને સંભાળવા માટે વિશેષ ટ્રિબ્યુનલની રચના કરે છે ?
Answer: નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ

51. ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
Answer: ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

52. ગુજરાતમાં જમીન મહેસૂલ વહીવટને વધુ સંવેદનશીલ, નાગરિકોની જરૂરિયાતો પ્રત્યે પ્રતિભા અને સર્વાંગી વિકાસને મજબૂત કરવા ગતિશીલ બનાવીને તેનું આધુનિકીકરણ કરો. કયા વિભાગનુ મિશન છે?
Answer: મહેસૂલ વિભાગ

53. ઈ-ગ્રામ બ્રોડબેન્ડ VSAT કનેક્ટિવિટી નેટવર્કનું બીજું નામ શુ છે ?
Answer: પવન નેટવર્ક

54. મુખ્યમંત્રી ગૃહ યોજના વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ દરમ્યાન કેટલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવેલ છે ?
Answer: 21589

55. ગુજરાતમાં ઘરેલું પાણી પુરવઠા અને સિંચાઈને ફાયદો પહોંચાડવા માટે નર્મદા નહેર વિતરણ વ્યવસ્થામાં કેટલી શાખાઓ છે ?
Answer: 38

56. કલ્પસર યોજનાનો હેતુ શું છે ?
Answer: સિંચાઈ માટે પૂરતું પાણી પુરૂ પાડવાનો

57. ગુજરાતમાં "નદીઓનું જોડાણ" પ્રોજેક્ટ હેઠળ કઈ નદીને સાબરમતી સાથે જોડવામાં આવી છે ?
Answer: સરસ્વતી

58. ગુજરાતની નર્મદા નદી પર બાંધવામાં આવેલ પુલનું નામ શું છે ?
Answer: ગોલ્ડન બ્રિજ

59. ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
Answer: બનાસ

60. ગ્રામકક્ષાએથી ખેડૂતો માટે 7/12 અને 8-અ ના ઉતારા, જન્મ - મરણનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર ક્યાંથી મેળવી શકાય છે ?
Answer: ઈ-ગ્રામ પોર્ટલ

61. ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત લોકભાગીદારીથી પડતર જગ્યાઓ પર જાહેર બગીચા, પાર્ક બનાવવામાં આવે છે ?
Answer: પંચવટી યોજના

62. 73માં બંધારણીય સુધારા મુજબ દરેક ગામ/જૂથ ગામો માટે ગામના મતદારોની બનેલી કઈ સભાની જોગવાઈ કરવામાં આવી છે ?
Answer: ગ્રામસભા

63. ગુજરાતમાં સમરસગામ, સ્વચ્છતા, કન્યાકેળવણીનો ઊંચો દર, આદિજાતિ વિસ્તાર ગામમાં અન્ય વિસ્તારો જેવી જ પ્રાથમિક સુવિધાઓની બાબતોમાં ગામની સ્થિતિ આધારિત માર્કના આધારે પસંદગી સમિતિ દ્વારા કેવું ગામ જાહેર કરવામાં આવે છે?
Answer: તીર્થગામ-પાવનગામ

64. કઈ યોજના અંતર્ગત 'વિકાસ દિવસ' (7-8-2021)ના રોજ કુલ 25,008 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું ?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ

65. સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ?
Answer: લાર્સન એન્ડ ટુબ્રો

66. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વરિષ્ઠ નાગરિક અને વિકલાંગ યાત્રીઓ માટે મંદિરના પરિસરમાં ચાલવા માટે કઈ સુવિધા આપવામાં આવે છે ?
Answer: ઈ- રિક્ષા

67. 'ચારધામ મહામાર્ગ' નામના ચારધામ રાષ્ટ્રીય ધોરીમાર્ગનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

68. ગુજરાત સરકારે કઈ કંપની સાથે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગના 10000 કિલોમીટરના પટ પર ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે MOU કર્યા ?
Answer: iCreate

69. ગુજરાતની તોરણ હોટેલ્સ ફિલ્મ શૂટિંગના બુકિંગ માટે કેટલા ટકા છૂટ આપે છે ?
Answer: 50 ટકા

70. સોમનાથ જ્યોતિર્લિંગ કયા શહેરમાં સ્થાપિત છે ?
Answer: પ્રભાસ પાટણ

71. અમદાવાદ-ધોલેરા એક્સ્પ્રેસ વે ની લંબાઈ કેટલી હશે ?
Answer: 109 કિ.મી.

72. SHRESHTA યોજના કોના દ્વારા અમલમાં મૂકવામાં આવી છે ?
Answer: સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય

73. શ્રેયસ યોજનાનો હેતુ શું છે ?
Answer: સામાન્ય સ્નાતકોને ઈન્ડસ્ટ્રી એપ્રેન્ટિસશીપની તકો પૂરી પાડવી

74. સેવાની મુદત પૂરી થયા પછી સેવા નિધિ હેઠળ અગ્નિવીરને કેટલી રકમ મળશે ?
Answer: 11.71 લાખ

75. ભારતના અંતિમ વાઈસ રોય કોણ હતા ?
Answer: લૉર્ડ માઉન્ટ બેટન

76. પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવવા માટે કયા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે ?
Answer: www.digitalgujarat.gov.in

77. ખેલકૂદનીતિ 2022- 2027માં ખેલકૂદના વિકાસ માટે સરકારશ્રી દ્વારા જે પી. પી. પી. મોડેલની પરિકલ્પના કરવામાં આવી છે, તેનું પુરૂ નામ શું છે ?
Answer: પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ

78. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ 2021માં ભારત ફોન નિર્માણ ક્ષેત્રમાં આખા વિશ્વમાં કયા ક્રમે પહોચ્યું છે ?
Answer: બીજા

79. 'પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના'માં સ્વસહાય જૂથના કુલ સભ્યો પૈકી કેટલા સભ્યો એક જ કુટુંબના ન હોવા જોઈએ ?
Answer: 50 ટકા

80. આઇસીડીએસ (સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ)ની શ્રેષ્ઠ સુવિધા શું છે ?
Answer: બાળકો અને સ્ત્રીઓને પોષણ પ્રદાન કરવુ

81. કઈ જાતિની મહિલા લાભાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા 'બકરાં એકમની સ્થાપના' માટે સહાય આપવામાં આવે છે ?
Answer: અનુ.જનજાતિ

82. રાજ્યની મહિલાઓના સોનાના દાગીનાની સુરક્ષાને વધુ સુદૃઢ કરવા રાજ્ય સરકારનો કયો વિભાગ કાર્ય કરે છે ?
Answer: ગૃહ વિભાગ

83. છોકરીઓનું કયું વય જૂથ 'બાલિકા પંચાયત'માં ભાગ લેવા પાત્ર છે ?
Answer: 10- 21 વર્ષ

84. નીચેનામાંથી કયા પશુની કાંકરેજી ઓલાદ વખણાય છે ?
Answer: ગાય

85. પૂર્વોત્તર રાજ્યોને ભારતના અન્ય રાજ્યો સાથે જોડતા પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે ?
Answer: ચિકનસ નેક

86. પોસ્ટલ પીનકોડ પ્રમાણે દેશનું વિભાજન કેટલાં (ભાગ) ઝોનમાં કરવામાં આવ્યું છે ?
Answer: 8

87. ક્રાંતિકારી યુવાન જતીન દાસના નિધનનું કારણ શું હતું ?
Answer: ભૂખ હડતાળ

88. નીચેનામાંથી કઈ નદી તિબેટમાં 'સાંગપો' તરીકે પણ ઓળખાય છે ?
Answer: બ્રહ્મપુત્ર

89. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે ?
Answer: સહ્યાદ્રિ

90. ફ્લાઈંગ શીખ તરીકે કોણ ઓળખાય છે ?
Answer: મિલ્ખા સિંઘ

91. હોકીમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે ?
Answer: 11

92. માનવ શરીરના કયા અંગ સાથે માયોપિયા રોગ જોડાયેલો છે ?
Answer: આંખો

93. નીચેનામાંથી કયો પાણીજન્ય રોગ છે ?
Answer: કૉલેરા

94. ભારતમાં શાંતિપૂર્વક અને હથિયારો વગર એકઠાં થવાનો અધિકાર બંધારણના કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવે છે ?
Answer: 19-1(B)

95. જો ભારતના રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે તો આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી કેટલા સમયમાં થવી જોઈએ ?
Answer: 6 મહિનાની અંદર

96. શિશુ, કિશોર અને તરુણ કોની યોજનાઓ છે ?
Answer: મુદ્રા

97. જીપ્સમ સામાન્ય રીતે કયા મૂળના ખનિજ તરીકે જોવા મળે છે ?
Answer: સેકેંડરી

98. અનાજ એ નીચેનામાંથી શેનો સમૃદ્ધ સ્ત્રોત છે ?
Answer: સ્ટાર્ચ

99. પારાના થર્મોમીટરનો શોધક કોણ હતો ?
Answer: ફેરનહિટ

100. ડૉ. એ.પી.જે અબ્દુલ કલામને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1997

101. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા અન્ય - પુરાતત્ત્વવિદ્યાના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
Answer:  પ્રો. વ્રજ બસી લાલ

102. ભારતીય થલ સેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 15 મી જાન્યુઆરી

103. વિશ્વમાં માર્ચ મહિનાનો બીજો ગુરુવાર કયા દિવસ તરીકે જાણીતો છે ?
Answer: વિશ્વ કિડની દિવસ

104. કયા દિવસને વર્લ્ડ ઇમોજી ડે તરીકે ઉજવવામાં આવે છે ?
Answer: 17, જુલાઈ

105. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2022માં 'પ્રધાનમંત્રી સંગ્રહાલય'નું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું ?
Answer: ન્યૂ દિલ્હી

106. ચકોર તરીકે ઓળખાતા ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ શું છે ?
Answer: બંસીલાલ વર્મા

107. ટૂંકીવાર્તા સંગ્રહ "અવર ટ્રીઝ સ્ટીલ ગ્રો ઈન દહેરા" માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને મળ્યો છે ?
Answer: રસ્કિન બોન્ડ

108. ભારતનું પ્રથમ ઇન્ટરપ્લેનેટરી સ્પેસ મિશન કયું છે ?
Answer: માર્સ ઓર્બિટર મિશન

109. ભારતીય નૌકાદળની વિશાખાપટ્ટનમ-વર્ગની ડિસ્ટ્રોયર કઈ છે ?
Answer: આઇએનએસ ઇમ્ફાલ

110. સિક્કિમના કયા હાઇડ્રો પાવર પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત મૂલ્યાંકનકારોની ટીમ દ્વારા ટકાઉપણાની દ્રષ્ટિએ સારું રેટીંગ આપવામાં આવ્યું હતું ?
Answer: તિસ્તા-V

111. ચિનુ મોદીનું ઉપનામ કયું છે ?
Answer: ઈર્શાદ

112. પ્રાચીન ભારતમાં મૌર્ય વંશના સંસ્થાપક નું નામ શું છે ?
Answer: ચંદ્રગુપ્ત મૌર્ય

113. સિંધુ સભ્યતાનું કાલીબંગા સ્થળ હાલ કયા રાજયમાં આવેલું છે ?
Answer: રાજસ્થાન

114. હોર્નબિલ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
Answer: નાગાલેંડ

115. મધ્યપ્રદેશના કયા શહેરમાં દર 12 વર્ષે કુંભ મેળો ઉજવવામાં આવે છે ?
Answer: ઉજ્જૈન

116.  ઉત્તર પ્રદેશના વારાણસીમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
Answer: કાશી વિશ્વનાથ

117. ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે ?
Answer: સરદાર વલ્લભભાઈ પટેલ

118. નીચેનામાંથી કયો રક્ત જૂથોની દ્રષ્ટિએ યુનિવર્સલ રિસીપીઇન્ટ બ્લડ ગ્રુપ છે ?
Answer: AB પોઝીટીવ

119. પુખ્તવયના માનવનું સરેરાશ રુધિર દબાણ(બ્લડ પ્રેશર) કેટલું હોય છે ?
Answer: 120/80

120. એક નિબલ બરાબર કેટલા બિટ્સ છે ?
Answer: 4

121. નીચેનામાંથી કયું કૉમ્પ્યુટરનું ગૌણ સંગ્રહ ઉપકરણ છે ?
Answer: પોર્ટેબલ હાર્ડડિસ્ક

122. ઐતિહાસિક 'ભદ્રનો કિલ્લો' ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
Answer: અમદાવાદ

123. ગુજરાતમાં 'ઉપરકોટનો કિલ્લો' ક્યાં આવેલો છે ?
Answer: જૂનાગઢ

124.  લાભાર્થીઓને સરકારી યોજનાઓનો ઝડપી અને સીધો લાભ મળે તે માટે કેવા પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ?
Answer: ડિજિટલ સેવા

125. દાંતનું એનેમલ શેનું બનેલુ હોય છે ?
Answer: કેલ્શિયમ ફોસ્ફેટ

126. 'नभः स्पृशं दीप्तम्' આ કોણે સ્વીકારેલ ધ્યેયવાક્ય છે ?
Answer: વાયુસેના

127. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે ?
Answer: કચ્છ


4-9-2022

1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલ જળ સંરક્ષણ માટે અમૃત સરોવર પ્રોજેક્ટ અંતગર્ત દરેક જિલ્લામાં કેટલા તળાવનું નિર્માણ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે? 
Answer: પ્રત્યેક જિલ્લામાં 75 તળાવનું નિર્માણ

2. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરેલ કઈ યોજના હેઠળ કોરોના મહામારીમાં જે બાળકોના માતા અને પિતા મૃત્યુ પામ્યા હોય તેમના ભવિષ્યના અભ્યાસનો ખર્ચ પૂરો પાડવામાં આવે છે? 
Answer: PM Cares For children

3. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદવા માટે સ્માર્ટ ફોનની કિંમતના ૧૦ ટકા અથવા કેટલા રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે ?
Answer: 1500

4. ગુજરાત રાજ્યમાં મત્સ્યોદ્યોગના હેતુ માટે ઓ.બી.એમ.થી ચાલતી નાની હોડીઓ ધરાવતા માછીમારોને કેરોસીન ખરીદી ઉપર પ્રતિ બોટ, પ્રતિ લિટર કેટલા રૂપિયાની સહાય મળવાપાત્ર છે ?
Answer: રૂ. 25/-

5. ભારતમાં કઈ યોજનાનો હેતુ દૂધ અને દૂધના ઉત્પાદનોની ગુણવત્તા વધારવા અને સંગઠિત દૂધ પ્રાપ્તિનો હિસ્સો વધારવાનો છે ?
Answer: નૅશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલપમેન્ટ(NPDD)

6. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચર રિસર્ચ (ICAR)-મગફળી સંશોધન નિયામકની કચેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે ?
Answer: જૂનાગઢ

7. ૨૦૨૦ માં ભારતના સૅન્ટ્રલ ગવર્નન્સ દ્વારા શરૂ કરાયેલા સ્ટાર્સ પ્રોજેક્ટ હેઠળ કયા રાજ્યોને આવરી લેવામાં આવ્યા છે ?
Answer: હિમાચલપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ અને ઓડિસા

8. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શાળાના બાળકોનું સારું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા માટે નિયમિતપણે કયો કાર્યક્રમ યોજવામાં આવે છે ?
Answer: શાળા આરોગ્ય કાર્યક્રમ

9. એકલવ્ય મૉડલ રેસિડેન્સિયલ શાળા યોજના અંતર્ગત પ્રવેશ મેળવવા કયું ધોરણ પાસ કરેલું હોવુ જોઈએ ?
Answer: ધોરણ 5

10. પોતાના શાસનકાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ?
Answer: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા

11. શિલાન્યાસના કેટલા સમય પછી ચારણકા સોલર પાર્ક કાર્યરત કરવામાં આવ્યો હતો ?
Answer: 1 વર્ષમાં

12. 'ગુજરાત સૂર્યશક્તિ કિસાન યોજના'નો પાઇલટ તબક્કો ક્યાંથી શરૂ કરવામાં આવ્યો હતો ?
Answer: બારડોલી

13. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી મોટો જળવિદ્યુત ઉત્પાદન પ્લાન્ટ આવેલો છે ?
Answer: નર્મદા

14. ભારતનો ઍક્સક્લુઝિવ ઇકૉનૉમિક ઝોન દેશને કઈ બાબત માટે વધુ સારી સુલભતા પ્રદાન કરે છે ?
Answer: તેલ, કુદરતી વાયુ, ખનીજો

15. ગુજરાતનું પહેલું સૌર ઊર્જા ગામ કયું છે ?
Answer: દુધાલા

16. ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસીસ લિમિટેડની માલિકી કોની છે ?
Answer: ગુજરાત સરકાર

17. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત બીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: Rs. 7,75,000

18. ભારતીય ઇતિહાસમાં વૈદિક સંસ્કૃતિની મુખ્ય અસર શું હતી ?
Answer: સંસ્કૃત ભાષાનો વિકાસ

19. કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજનો દરજજો આપ્યો છે ?
Answer: યુનેસ્કો

20. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને સામાજિક અને શિક્ષણક્ષેત્રે આગળ લાવવામાં કયા ગાંધીવાદી કાર્યકરનો બહુમૂલ્ય ફાળો છે ?
Answer: જુગતરામ દવે

21. સંસ્કૃત ભાષાના મહાકાવ્ય 'શિશુપાલવધ'ના કવિ કોણ છે ?
Answer: માઘ

22. નીચેનામાંથી કયા સ્થળે ઝંડા સત્યાગ્રહ થયો હતો ?
Answer: ધ્રોળ

23. શોરિયા રોબસ્ટા (શાલ) છોડ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
Answer: શ્રી સંભવનાથ સ્વામી

24. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના ફૉરોનિડા (Phoronida) જોવા મળે છે ?
Answer: 3

25. ગુજરાતમાં આવેલ બરડા વાઈલ્ડલાઈફ સૅન્ચુરી કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
Answer: 192.31

26. ગુજરાત વન વિભાગના વર્ષ 2016ના વન્યજીવ વસ્તીગણતરી પ્રમાણે સ્લોથ રીંછ(Sloth Bear)ની સંખ્યા કેટલી છે ?
Answer: 343

27. ગુજરાતની કઈ સંસ્થા વન્યજીવોના અભ્યાસ તેમજ સંરક્ષણ માટેની કામગીરી કરે છે ?
Answer: ગુજરાત વાઇલ્ડ લાઇફ સોસાયટી

28. કયો દિવસ આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓને સમર્પિત છે ?
Answer: 15 નવેંબર

29. ઈન્ટરનેટની કાર્બન ફૂટપ્રિન્ટ અને તેને સંલગ્ન સિસ્ટમ ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં લગભગ કેટલા ટકા હિસ્સો ઘરાવે છે ?
Answer: આશરે 3.7 ટકા

30. રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 2 ડિસેમ્બર

31. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ ભારતની સર્વોચ્ચ અદાલતની રચના અને અધિકારક્ષેત્ર પ્રદાન કરે છે ?
Answer: અનુચ્છેદ 124

32. ફરજ દરમિયાન શહીદ થયેલ જવાનની પત્નીને રૂ. 1,00,000/-ની રોકડ સહાય ક્યા ભંડોળ અંતર્ગત આપવામાં આવે છે ?
Answer: માનનીય મુખ્‍યમંત્રીશ્રી જવાન રાહત ભંડોળ

33. નીચેનામાંથી SCRB નું પૂરું નામ શું છે ?
Answer: સ્ટેટ ક્રાઈમ રૅકોર્ડ બ્યુરો

34. ભારતમાં કુલ કેટલા દ્વીપો આવેલા છે ?
Answer: 1382

35. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી ઓછી વસતી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો હતો ?
Answer: લક્ષદ્વીપ

36. 'પ્રધાનમંત્રી માતૃવંદના યોજના'નો લાભ મેળવવા કઈ જગ્યાએ નોંધણી કરાવવાની હોય છે ?
Answer: આંગણવાડી

37. 'આયુષ્યમાન ભારત યોજના'ના પ્રથમ સી.ઈ.ઓ. કોણ હતા ?
Answer: શ્રી ઇન્દુ ભૂષણ

38. આયુષ મંત્રાલયમાં પ્રથમ કેન્દ્રીય રાજ્ય મંત્રી કોણ હતા ?
Answer: શ્રી શ્રીપદ યેસો નાઈક

39. નીચેનામાંથી કઈ કામગીરી આયુષ ક્લિનિકલ કેસ રિપોઝિટરી (એસીસીઆર) દ્વારા પૂરી પાડવામાં આવે છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

40. નીચેનામાંથી કોને અંગ પ્રત્યારોપણમાં દાતા તરીકે સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે ?
Answer: જોડિયા બાળકો

41. 108 ઇમરજન્સી સર્વિસ શરુ કરનાર રાજયોની યાદીમાં ગુજરાત કયા સ્થાન ઉપર છે ?
Answer: બીજા

42. પ્રાઈમ મિનિસ્ટર ઍમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ માટે કોણ અરજી કરી શકે છે ?
Answer: 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ

43. 'ઇન્ડિયા હૅન્ડલૂમ' બ્રાન્ડ લોન્ચ કરવાનો હેતુ શો છે ?
Answer: ઉચ્ચ ગુણવત્તાની હૅન્ડલૂમ ઉત્પાદનોના બ્રાન્ડિંગ માટે

44. ઇન્ફૉર્મેશન, ઍજ્યુકેશન અને કમ્યુનિકૅશન (IEC) યોજના અંતર્ગત, પ્રિન્ટ મીડિયા કૅમ્પેનમાં શું સામેલ છે ?
Answer: અખબારોમાં ઘટનાઓનું કવરેજ, સફળતાના પ્રસંગો આપવા

45. ગુજરાત સરકાર દ્વારા 'સક્ષમ- KVK 2.0' હેઠળ કૌશલ્યવર્ધન કેન્દ્રની સ્થાપના કયા સ્તરે કરવામાં આવી છે ?
Answer: જિલ્લા કક્ષાએ

46. ગુજરાત સરકાર દ્વારા ' શિક્ષણ સહાય યોજના' હેઠળ અનુસ્નાતક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?
Answer: રૂ. 5000/-

47. મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજનામા ગુજરાત સરકાર દ્વારા કેટલા લાભાર્થીને સ્ટાઈપેંડ આપવાનો લક્ષ્યાંક નક્કી કરેલ છે ?
Answer: 1 લાખ લાભાર્થી

48. ગુજરાત સરકાર દ્વારા કોવિડ -૧૯ બાદ 'સંકલ્પ' પ્રોજેક્ટ શેના માટે શરૂ કરવામાં આવ્યો ?
Answer: ટૂંકા ગાળાના અભ્યાસક્રમ થકી યુવાનોને કૌશલ્યવર્ધન દ્વારા રોજગારી

49. ન્યાયિક સમીક્ષાની ધારણા કયા દેશમાંથી લેવામાં આવી છે ?
Answer: યુએસએ

50. શિક્ષણનો અધિકાર ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?
Answer: અનુચ્છેદ-21A

51. આઝાદ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?
Answer: લોર્ડ માઉન્ટ બેટન

52. આંતરરાજ્ય પુરવઠા માટે કાયદા દ્વારા નિર્ધારિત CGST નો મહત્તમ દર કેટલો છે?
Answer: 20 ટકા

53. ભારતીય નૌકાદળની વીર વર્ગની કૉર્વેટ (યુદ્ધનૌકા) કઈ છે ?
Answer: આઇએનએસ વિદ્યુત

54. પબ્લિક ટૉઇલેટ (જાહેર શૌચાલય) કઈ યોજનાનો ભાગ છે ?
Answer: નિર્મળ ગુજરાત

55. ખંભાતના અખાતના પશ્ચિમ કાંઠા અને પૂર્વ કાંઠાને જોડાતા બહુહેતુક બંધનું નામ શું છે?
Answer: કલ્પસર યોજના

56. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ જિલ્લાની કઈ નગરપાલિકાને ભૂગર્ભ ગટર યોજના માટે મંજૂરી આપી છે ?
Answer: ધોળકા

57. ગ્રામીણ વિસ્તારોમાં પાણી પુરવઠાની ગુણવત્તા ચકાસવા અને રોગ નિવારણ માટે ભારત સરકાર દ્વારા કઈ સિસ્ટમ અપનાવવામાં આવી છે ?
Answer: વોટર કવૉલિટી મૅનેજમૅન્ટ ઇન્ફૉર્મેશન સિસ્ટમ

58. કઈ નદી નર્મદાની 'જોડિયા' નદી તરીકે ઓળખાય છે ?
Answer: તાપી

59. ગુજરાતના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?
Answer: રવિશંકર મહારાજ

60. ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોના વરિષ્ઠ નાગરિકો માટે જરૂરી સુવિધાઓ સાથે ઉદ્યાનો વિકસાવવા માટે કઈ યોજના અમલમાં છે ?
Answer: પંચવટી યોજના

61. ગ્રામસભામાં પ્રશ્નોના ઉકેલ કોણે લાવવાના હોય છે ?
Answer: સરપંચ

62. PM-KISAN કાર્યક્રમના લાભાર્થીઓ પાસે મહત્તમ કેટલાં હેક્ટર સુધી ખેતીલાયક જમીન હોવી જોઈએ ?
Answer: 2

63. વર્ષ 2021-22માં કેટલી ગ્રામ પંચાયતોએ ઑનલાઈન ચૂકવણી શરૂ કરી છે ?
Answer: 1.83 લાખ

64. નવેમ્બર-2021 સુધીમાં ગુજરાતમાં કુલ 13486 'સમરસ ગ્રામ પંચાયતો' પૈકી કેટલી પંચાયત 'મહિલા સમરસ ગ્રામ પંચાયત' તરીકે જાહેર થયેલી છે ?
Answer: 652

65. પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને મૅરીટાઇમ લૉજિસ્ટિક્સ અને પ્લેસમેન્ટમાં કૌશલ્ય વિકાસ પ્રદાન કરવા માટે કયા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે ?
Answer: મલ્ટી સ્કીલ ડૅવલપમેન્ટ સેન્ટર્સ (MSDC)

66. ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?
Answer: જામનગર

67. અમદાવાદમાં નીચેનામાંથી કયા સ્થળે ગુજરાત પતંગ સંગ્રહાલય આવેલું છે ?
Answer: પાલડી

68. નીચેનામાંથી કયો મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કૉરિડૉર પછી ભારતનો ત્રીજો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે ?
Answer: ચેન્નાઈ-મૈસુર હાઈ -સ્પીડ રેલ કૉરિડૉર

69. ભારતીય રેલવે કઈ યોજના હેઠળ ટૂર ઑપરેટર,કંપની અને સેવાપ્રદાતાને ઓછામાં ઓછા બે વર્ષ માટે ટ્રેન ભાડે આપી શકે છે ?
Answer: ભારત ગૌરવ

70. ફ્લેમિંગો ફૅસ્ટિવલ કયા રાજ્યમાં યોજવામાં આવે છે ?
Answer: આંધ્રપ્રદેશ

71. પ્રધાનમંત્રી આવાસ યોજના- શહેરી (PMAY-U) યોજનાના લાભાર્થીની આવક મર્યાદા કેટલી છે ?
Answer: રૂ. 3 લાખથી 18 લાખ

72. સ્પૉન્સરરશિપ અને ફોસ્ટર કેર ઍપ્રૂવલ કમિટી (SFCAC) નું કામ શું છે ?
Answer: પાલક માતાપિતા તરીકે બાળકની સંભાળ રાખવા માટે રૂ. 3000 મેળવવાની પાત્રતા તપાસવી

73. અટલ ઇનૉવેશન મિશન કોના હેઠળ કાર્યરત છે ?
Answer: નીતિ આયોગ

74. મિશન સાગર યોજનાના મિશન-૪ હેઠળ ભારતે કોમોરોસના બંદરે અંજુઆનને શું રાહત મોકલી ?
Answer: INS જલાશ્વા

75. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની યોજના ધ્રુવ હેઠળ કયા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પસંદગી કરી શકાય છે?
Answer: ધોરણ 9 થી 12

76. 'ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષામાં ટોચના ક્રમાંકિત વિદ્યાર્થીઓ માટે ઇનામી યોજનાઓ' હેઠળ જિલ્લા સ્તરે ધોરણ 10 ના બીજા ક્રમાંકને કેટલી રકમ આપવામાં આવે છે ?
Answer: 5000

77. દાસી જીવણ શ્રેષ્ઠ અનુસૂચિત જાતિ સાહિત્યકૃતિ ઍવોર્ડ યોજના અંતર્ગત કેટલી રોકડ સહાય આપવામાં આવે છે ?
Answer: 50000

78. 2022માં ઈન્દોરમાં યોજાયેલી 'પેરા ટેબલ ટેનિસ નૅશનલ ચેમ્પિયનશીપ'માં વિજેતા થયેલ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ શું છે ?
Answer: ભાવિકા કુકડિયા

79. 'કુંવરબાઈનું મામેરું યોજના' અંતર્ગત લાભ લેવા શહેરી વિસ્તારમાં કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ?
Answer: રૂ. 1,50,000

80. 'મમતા તરૂણી યોજના'નો લાભ લેવા માટે 10 થી 19 વર્ષની શાળાએ ન જતી તરૂણીઓએ કોની પાસે નોંધણી કરાવવાની રહેશે ?
Answer: આશાવર્કર બહેન

81. 'મમતા સખી યોજના'નો અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
Answer: સરકારી હોસ્પિટલ

82. 'આજીવિકા મિશન' હેઠળ સ્વસહાય જૂથોને કેટલી રકમનું રીવોલ્વીંગ ફંડ આપવામાં આવે છે ?
Answer: રૂ. 10 હજાર

83. 'સુકન્યા સમૃદ્ધિ યોજના' અંતર્ગત કેટલા વર્ષથી નાની દીકરીનું ખાતું ખોલી દીકરીના નામે પૈસા જમા કરાવી શકાય છે ?
Answer: 10 વર્ષ

84. પશ્ચિમઘાટ અને અરબી સમુદ્ર વચ્ચે આવેલો મહારાષ્ટ્રનો દમણથી ગોવા સુધીનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
Answer: કોંકણ

85. રાણી અહલ્યાબાઈ હોળકર નિર્મિત રજવાડા પૅલેસ કયા શહેરમાં આવેલો છે ?
Answer: ઇન્દોર

86. શિવાકાશી શાના માટે જાણીતું છે ?
Answer: દારૂખાના

87. ગોળમેજી પરિષદો ક્યાં ભરાઈ હતી ?
Answer: લંડન

88. પુણે શહેર કઈ નદીની નજીક આવેલું છે ?
Answer: મુથા

89. જોગનો ધોધ ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલો છે ?
Answer: કર્ણાટક

90. પુરુષ અને મહિલા ક્રિકેટરો માટે સમાન વેતનની જાહેરાત કરનાર પ્રથમ દેશ કયો છે ?
Answer: ન્યુઝીલેન્ડ

91. પ્રથમ ICC વર્લ્ડ કપ કોણે જીત્યો હતો ?
Answer: વેસ્ટ ઇન્ડિઝ

92. ધૂમ્રપાનથી કયા અંગનું કેન્સર થઈ શકે છે ?
Answer: ફેફસાં

93. માનવ શરીરની અંદરની કઈ પ્રક્રિયા હૃદયનો અવાજ પેદા કરે છે ?
Answer: હૃદયના વાલ્વ બંધ અને ખોલવા

94. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત કેટલા સભ્યોને નીમે છે ?
Answer: 12

95. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિની ફરજો કોણ બજાવે છે ?
Answer: ઉપરાષ્ટ્રપતિ

96. ભાસ્કર દ્વારા લીલાવતી ગ્રંથ ક્યારે લખાયો હતો ?
Answer: 1150

97. જાપાની લોકો વુડબ્લોક પર શેનાથી રંગ લગાવે છે ?
Answer: બ્રશ

98. દેડકાનું વૈજ્ઞાનિક નામ શું છે ?
Answer: અનુરા

99. વિનેગરમાં નીચેનામાંથી કયું ઍસિડ હોય છે ?
Answer: એસિટિક ઍસિડ

100. શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારીને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1954

101. શ્રી પ્રણવ મુખર્જીને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 2019

102. ભારતમાં દર વર્ષે કયા દિવસને 'મહાપરિનિર્વાણ દિવસ' તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: 6 ડિસેમ્બર

103. ભારતમાં 'નાગરિક સુરક્ષા દિવસ' ક્યારે મનાવવામાં આવે છે ?
Answer: 6 ડિસેમ્બર

104. ફિફા વર્લ્ડ કપ કેટલાં વર્ષ પછી યોજાય છે ?
Answer: 4 વર્ષ

105. 2021માં ગુજરાત સરકારે પેપરલેસ ગવર્નન્સ માટે કઈ ઍપ્લિકેશન લૉન્ચ કરી ?
Answer: ઇ -સરકાર એપ

106. 'ભલું થયું ભાંગી જંજાળ,સુખે ભજશું શ્રીગોપાળ....' પંક્તિના રચયિતા કોણ છે ?
Answer: નરસિંહ મહેતા

107. 'ગોરમાને પાંચે આંગળીએ પૂજયા'- કાવ્યના કવિનું નામ શું છે ?
Answer: રમેશ પારેખ

108. આપણા સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે ?
Answer: બુધ

109. અગ્નિ-3 કયા પ્રકારની મિસાઇલ છે ?
Answer: બેલિસ્ટિક મિસાઇલ

110. ગુજરાતનો બીજો સૌથી મોટો ડેમ કયો છે?
Answer: ઉકાઈ ડેમ

111. રાજા દશરથના મોટા પુત્રનું નામ શું છે ?
Answer: રામ

112. બીજી બૌદ્ધ પરિષદ ક્યારે યોજાઈ હતી ?
Answer: ઈ.પૂ. 383 માં

113. 'ચરક-સંહિતા' કોણે લખી છે ?
Answer: ચરક

114. કયો તહેવાર રંગોના તહેવાર તરીકે ઓળખાય છે ?
Answer: હોળી

115. મહેરાનગઢ કિલ્લો રાજસ્થાનના કયા શહેરમાં આવેલો છે ?
Answer: જોધપુર

116. ગુજરાતના કયા જિલ્લામાં નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
Answer: દેવભૂમિ દ્વારકા

117. આંધ્રપ્રદેશનું રાજ્ય ફૂલ કયું છે ?
Answer: જાસ્મીન

118. માનવછાતી કયા હાડકાંથી ઘેરાયેલ હોય છે ?
Answer: પાંસળી

119. ગૂગલની માલિકીની ‘તેઝ ઍપ્લિકેશન’નું નવું નામ શું છે ?
Answer: ગૂગલ પે

120. સ્પ્રેડશીટમાં આમાંથી કયો સંપૂર્ણ સંદર્ભ છે ?
Answer: $A$1

121. નીચેનામાંથી કયું પ્રોટોકોલ નથી ?
Answer: OSI

122. જાપાનીઝ ઝેન ગાર્ડન 'ઝેન-કાઈઝેન' ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
Answer: અમદાવાદ

123. ભારતમાં 'દેવની મોરી'નો સ્તૂપ ક્યાં આવેલો છે ?
Answer: ગુજરાત

124. ભારતમાં પ્રથમ ઇ-પાસપોર્ટ ભારતીય પાસપોર્ટ ઑથૉરિટી દ્વારા કોને આપવામાં આવ્યો હતો ?
Answer: શ્રીમતી પ્રતિભા પાટિલ

125. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા ગ્રામીણ વિસ્તારોની પ્રાધાન્યતા ધરાવતા નાના વિદ્યાર્થીઓને સ્પેસ ટેક્નોલોજી, સ્પેસ સાયન્સ અને સ્પેસ ઍપ્લિકેશન પર મૂળભૂત જ્ઞાન આપવા માટે કયો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ?
Answer: યુવિકા

126. કયા ક્રાંતિકારી દેશભક્ત ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા ?
Answer: શ્યામજી કૃષ્ણ વર્મા

127. ઇલેકટ્રૉનિક્સ ઘડિયાળોના ઉત્પાદન માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ?
Answer: મોરબી


5-9-2022

1. ભારત સરકાર દ્વારા ગરીબ લોકોને અન્ન પૂરું પાડવા માટે શરૂ કરવામાં આવેલ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતગર્ત કેટલા કરોડ લોકોને લાભ થાય છે? 
Answer: અંદાજિત 80 કરોડ

2. ઉપરોક્ત વીડિયોમાં દર્શાવેલ પીએમ મુદ્રા યોજના અંતર્ગત લાભાર્થીને મહત્તમ કેટલી રોકડ સહાય મળી શકે ? 
Answer: ₹10,00,000

3. ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજના દરે ધિરાણ કરવા ગુજરાત સરકાર કેટલા ટકા વ્યાજ ચુકવશે ?
Answer: 4 ટકા

4. ખેડૂત વિનોદભાઈ વેકરિયાને પાકના કેટલા જથ્થા માટે રાજ્ય સ્તરનો પ્રથમ 'આત્મા(ATMA)એવોર્ડ' આપવામાં આવ્યો હતો ?
Answer: 225 ટન

5. ગુજરાત 'સ્ટેટ ફ્રોઝન સીમેન પ્રોડક્શન એન્ડ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ'ની સ્થાપના તા. 23મી જુન, 2010ના રોજ કયા શહેરમાં કરવાંમાં આવી ?
Answer: પાટણ

6. પશુપાલનના સંદર્ભમાં, NPDDનું પૂરું નામ શું છે ?
Answer: નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલપમેન્ટ

7. અમદાવાદમાં સ્થિત CIPETનું પુરૂ નામ શું છે ?
Answer: સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી

8. વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિક બનાવવા તેમજ પ્રોત્સાહિત કરવા માટે SSIP હેઠળ ગુજરાત સરકાર દ્વારા 2018 માં કઈ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું ?
Answer: સમર ઈનોવેશન ચેલેન્જ (SIC)

9. વર્ષ 2021 માટે ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ?
Answer: સ્યુકુરો માનાબે, ક્લાઉસ હાસેલમેન અને જ્યોર્જિયો પેરિસી

10. ગુજરાતના કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના પ્રોફેસર હતા ?
Answer: શાયમાજી કૃષ્ણવર્મા

11. ગુજરાતના પરમાણુ પ્લાન્ટની ક્ષમતા કેટલી છે?
Answer: 559 MW

12. ગુજરાતમાં 'કિસાન સૂર્યોદય યોજના' હેઠળ ખેડૂતોને કેટલા સમય માટે વીજળી આપવામાં આવે છે ?
Answer: 16 કલાક

13. 'જ્યોતિગ્રામ યોજના' જેવી પહેલ કરનારું ગુજરાત કેટલામું રાજ્ય છે ?
Answer: પ્રથમ

14. આપેલમાંથી 'કિસાન સૂર્યોદય યોજના'ના લાભાર્થી કોણ બનશે ?
Answer: ખેડૂતો

15. 'ફેમ ઇન્ડિયા' સ્કીમ હેઠળ બીજા તબક્કામાં કેન્દ્ર સરકાર દ્વારા સબસીડીની ટકાવારીમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે ?
Answer: 50 ટકા

16. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ગૌશાળા -પાંજરાપોળમાં નિભાવ/જાળવણી માટે કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે ?
Answer: મુખ્યમંત્રી ગૌશાળા પોષણ યોજના

17. ગુજરાત રાજ્યમાં, તા: 31-12-2021ની સ્થિતિએ બે બેટરીબોટો ધરાવતા માછીમારોને ઇલેકટ્રીક વોટર પમ્પ ખરીદવા માટે કેટલી નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે ?
Answer: ₹ 3000/-અથવા ખરીદ કિંમત બે માંથી જે ઓછું હોય.

18. મોતીલાલ તેજાવતનું શહીદ સ્મારક કયા ગામ નજીક આવેલું છે ?
Answer: પાલ

19. અમદાવાદ કયા સમયગાળા દરમિયાન ગુજરાતનું પાટનગર હતું ?
Answer: 1960 થી 1970

20. ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતનપ્રેમના સૌપ્રથમ કાવ્યો કોણે આપ્યા ?
Answer: કવિ નર્મદ

21. તક્ષશિલા યુનિવર્સિટી કઈ બે નદીઓની વચ્ચે આવેલી હતી ?
Answer: સિંધુ અને જેલમ

22. 'ઇન્ડિયન ઓપિનિયન'ના સ્થાપકનું નામ જણાવો.
Answer: ગાંધીજી

23. હિંદુ પૌરાણિક કથાઓ પર આધારિત,કયા છોડમાં દેવી લક્ષ્મી નિવાસ કરે છે ?
Answer: શ્રીપર્ણી (ગમેલીના આર્બોરિયા)

24. ભારતના કુલ ભૌગોલિક વિસ્તાર પૈકી કેટલા ચોરસ કિ.મી. વન વિસ્તાર છે ?
Answer: 7,64,566

25. ગુજરાતમાં આવેલ 'વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન' કેટલા ચોરસ કિ.મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
Answer: 23.99

26. ગુજરાત વન વિભાગના વર્ષ 2017ના વન્યજીવ વસતી ગણતરી પ્રમાણે ભારતીય ઘોરાડ(Great Indian Bustard)ની સંખ્યા કેટલી છે ?
Answer: 25

27. ગુજરાતના કયા દ્વીપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે ?
Answer: સૌરાષ્ટ્ર

28. ગુજરાતમાં ઈ-ગ્રામ બ્રોડબેન્ડ VSAT કનેક્ટિવિટી નેટવર્ક કયા વર્ષથી કાર્યરત છે ?
Answer: 2008

29. અમદાવાદની આઠ વર્ષની આર્યાએ ક્લાઈમેટ ચેન્જ પર લખેલા પુસ્તકનું નામ શું છે ?
Answer: સીડ્સ ઓફ હોપ

30. કયા શહેરે AI-આધારિત ‘ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ દ્વારા માર્ગ સલામતી માટે બુદ્ધિશાળી ઉકેલો’ (iRASTE)નામક પ્રોજેક્ટ શરૂ કર્યો ?
Answer: નાગપુર

31. ભારતના બંધારણની કઈ અનુસૂચિ હેઠળ ‘પોલીસ’ અને ‘જાહેર હુકમ’ એ રાજ્યની જવાબદારી હેઠળ આવે છે ?
Answer: સાતમી સૂચિ

32. ગૃહ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ કોમી અખંડિતતા જાળવવા કઈ સમિતિની રચના કરવામાં આવી છે ?
Answer: ઈન્ટીગ્રેશન કમીટી

33. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓ માટે મજબૂત સહાયક પ્રણાલી તરીકે ગુના અને ગુનાહિત માહિતીનો ડેટાબેઝ બનાવવા માટે કઈ અનન્ય એપ્લિકેશન વિકસાવવામાં આવી હતી?
Answer: ઈ-ગુજકોપ

34. ગુજરાત રાજ્યમાં મહિલાઓ સામેના અત્યાચારો રોકવા માટે 'ગ્રામ્ય મહિલા સુરક્ષા સમિતિ'માં કેટલી બિન સરકારી મહિલા સભ્યોની નિમણુંક કરવામાં આવે છે ?
Answer: 11

35. ભારતમાં હિમાલય પર્વતનું ઊંચામાં ઊંચું શિખર કયું છે ?
Answer: કાંચનજંઘા

36. 15 જુલાઈ, 2022 ના રોજ સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો (સીવીસી) પર તમામ પુખ્ત (18 વર્ષ કે તેથી વધુ) વયના વ્યક્તિને મફત સાવચેતીનો ડોઝ પ્રદાન કરવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું?
Answer: કોવિડ રસીકરણ અમૃત મહોત્સવ

37. 'પૂર્ણા(PURNA) યોજના'નું પૂરું નામ શું છે ?
Answer: પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન એન્ડ રિડકશન ઓફ ન્યૂટ્રિશનલ એનિમિયા અમોંગ એડોલસન્ટ ‘ગર્લ્સ’

38. બાયોમેડિકલ સંશોધનની રચના, સંકલન અને પ્રોત્સાહન માટે ભારતની સર્વોચ્ચ સંસ્થા કઈ છે, જે વિશ્વની સૌથી જૂની તબીબી સંશોધન સંસ્થાઓમાંની એક છે ?
Answer: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ

39. 'જનની સુરક્ષા યોજના' કોની સાથે સંકળાયેલ છે ?
Answer: સગર્ભા સ્ત્રીને પ્રસુતિ સહાય માટે

40. નીચેનામાંથી કઈ વસ્તુ 'આયુ રક્ષા કીટ'માં આપવામાં આવે છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

41. 'મિશન ઇન્દ્રધનુષ યોજના' અંતર્ગત કેટલા રોગો સામે રસીકરણ કરવાનો ઉદ્દેશ છે ?
Answer: 8

42. 'ખાદી ગ્રામોદ્યોગ વિકાસ યોજના' અંતર્ગત વ્યાજ સબસીડી પાત્રતા પ્રમાણપત્રનો ઉદ્દેશ શો છે ?
Answer: ખાદી સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવતા ખાદી કાર્યક્રમ માટે ભંડોળ પૂરું પાડવું

43. 'ગ્રામોદ્યોગ વિકાસ યોજના' હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?
Answer: માટીકામ-કારીગરોના SHG ને કૌશલ્ય-વિકાસની તાલીમ આપવી

44. ગુજરાતમાં અગેટ (અકીક) પોલિશ કરવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે ?
Answer: ખંભાત

45. ગુજરાત સરકાર દ્વારા 'માનવગરિમા યોજના'નો પ્રારંભ કયારે કરવામાં આવ્યો હતો ?
Answer: 12 જુલાઈ, 2021

46. ગુજરાત સરકાર દ્વારા 'વ્યવસાયિક રોગોને કારણે થતી બીમારીઓમાં સહાય યોજના'નો લાભ લેવા લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 18 વર્ષ

47. ભારત સરકારની SHREYAS યોજના હેઠળ કેટલા લાભાર્થીને 2022 સુધીમાં લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે ?
Answer: 50 લાખ

48. ગુજરાત સરકાર દ્વારા અપાતું UWIN કાર્ડનું પૂરું નામ શું છે ?
Answer:  અનઓરર્ગેનાઈઝડ વર્કર્સ આઇડેન્ટિફીકેશન નંબર

49. સંસદને બંધારણના કોઈપણ ભાગમાં સુધારો કરવાની સત્તા કઈ કલમ હેઠળ આપવામાં આવેલ છે ?
Answer: કલમ 368

50. ભારતમાં બંધારણીય ઉપાયોનો અધિકાર કોને ઉપલબ્ધ છે ?
Answer: કોઈપણ મૂળભૂત અધિકારના ઉલ્લંઘનના કિસ્સામાં તમામ વ્યક્તિઓને

51. 'રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ' કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
Answer: સામાજિક ન્યાય અને અધિકારીતા

52. ભારતના કોન્સોલિડેટેડ ફંડમાંથી ભંડોળ ઉપાડવા માટેની અધિકૃતતા ક્યાંથી આવવી જોઈએ ?
Answer: ભારતની સંસદ

53. GST કાઉન્સિલના વડા કોણ છે ?
Answer: શ્રીમતી નિર્મલા સીતારામ

54. NRCP નું પૂરું નામ શું છે ?
Answer: રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના

55. સૌરાષ્‍ટ્ર પ્રદેશના લાભાર્થે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી 'સૌની યોજના'નું પૂરુ નામ શું છે ?
Answer: સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ

56. ગુજરાત સરકારના પીઆઈએમ એક્ટ 2007 હેઠળ સિંચાઈ પ્રોજેક્ટના કમાન્ડ એરિયાના લાભાર્થી ખેડૂતોમાંથી કયા એસોસિએશનની રચના કરવામાં આવી હતી ?
Answer: વોટર યુઝર્સ એસોસિએશન (WUA)

57. શ્રીમતી સ્મૃતિ ઈરાની દ્વારા વિકલાંગ બાળકની સહાય માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
Answer: સક્ષમ યોજના

58. 'પૈઠણ (જયકવાડી) હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ' જાપાનની મદદથી કઈ નદી પર પૂર્ણ થયો હતો ?
Answer: ગોદાવરી

59. ગુજરાતનો કયો પ્રદેશ 'સમુદ્રકિનારાની જમીન' તરીકે ઓળખાય છે ?
Answer: કચ્છ

60. ગ્રામસભાના સભાસદો કોણ હોય છે ?
Answer: ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો

61. ગુજરાતમાં સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે ?
Answer: 2009-10

62. 'દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય' યોજનામાં લધુમતીના કેટલા ટકાને અગ્રીમતા આપવામાં આવે છે ?
Answer: 15 ટકા

63. વર્તમાન સરકારે પંચાયતીરાજ માટે કયા ફાઈનાન્સ કમિશનની ભલામણો સંપૂર્ણપણે અમલમાં મૂકી છે ?
Answer: 14માં

64. 'આત્મનિર્ભર ગ્રામયાત્રા' (તા-18-11-2021 થી તા-20-11-2021)ની ઉજવણી અંતર્ગત કઈ યોજના હેઠળ 8077 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ

65. ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત મદદ સેવાનો લાભ લેવા માટે એનિમલ હેલ્પલાઈન નંબર શું છે ?
Answer: 1962

66. ગુજરાતમાં કેટલા વર્લ્ડ હેરિટેજસ્થળ આવેલા છે ?
Answer: ચાર

67. મુંબઈ અને અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદાજિત કિંમત કેટલી છે ?
Answer: 1.1 લાખ કરોડ

68. 'કાઝીગુડ રેલ્વે ટનલ'નું બીજું નામ કયું છે ?
Answer: પીર પંજાલ રેલ્વે ટનલ

69. ગુજરાત ટુરિઝમે કઈ શ્રેણી માટે 2014-15નો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો ?
Answer: શ્રેષ્ઠ ફિલ્મ પ્રમોશનલ રાજ્ય

70. આમાંથી કયું માર્ગ નિર્માણ કાર્યકારી દળ ભારતમાં છે જે ભારતીય સશસ્ત્ર દળોને સમર્થન પૂરું પાડે છે?
Answer: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન

71. મૈસુરમાં 'ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પીચ એન્ડ હિયરિંગ' (AIISH) માટે 'સેન્ટર ઑફ એક્સલન્સ' બિલ્ડિંગનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
Answer: 20 જૂન, 2022

72. 6 વર્ષથી ઓછી ઉંમરના ત્યજી દેવાયેલા બાળકોની પાલક-સંભાળ માટે શિશુગૃહો માટે કઈ યોજના છે ?
Answer: વિશિષ્ટ દત્તક એજન્સી યોજના

73. અનાથ,શોષિત અથવા બેઘર એવા બાળકોને ક્યાં રાખવામાં આવે છે ?
Answer: આશ્રમગૃહ (ઓપન શેલ્ટર હોમ્સ)

74. PM – YASASVI યોજના' હેઠળ અનુસૂચિત જાતિના વિધાર્થીઓ માટે પ્રી-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટે આવકમર્યાદા કેટલી છે ?
Answer: 2.5 લાખ રૂ.

75. ભારતના પ્રથમ શિક્ષણમંત્રી કોણ હતા ?
Answer: મૌલાના અબુલ કલામ આઝાદ

76. પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપનો લાભ કયા કુમારો લઈ શકે છે ?
Answer: NTDNT અને SEBC (સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ)

77. જૂન 2021 સુધીમાં ભારતમાં કેટલા નવા સ્ટાર્ટઅપ શરુ થયેલ છે ?
Answer: 50000

78. દાહોદને કયા પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ?
Answer: ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC)

79. ગુજરાત રાજ્યમાં કાર્યરત 'પોષણ સુધા યોજના'નો લાભ મેળવવા માટેની આવકમર્યાદા કેટલી છે ?
Answer: કોઇ આવક મર્યાદા નથી

80. ઓનલાઇન પોર્ટલ દ્વારા મે- 2022માં કેટલા આંગણવાડી મહિલા કામદારોની નિમણૂંક કરવામાં આવી છે ?
Answer: 7000

81. સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરનું સ્ક્રિનિંગ,નિદાન અને સારવાર કાર્યક્રમનો લાભ લેવા માટે કોનો સંપર્ક કરવામાં આવે છે ?
Answer: આશા વર્કર બહેન

82. કન્યાઓમાં સાક્ષરતા દર વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા શું કરવામાં આવે છે ?
Answer: વિનામૂલ્યે શિક્ષણ આપવું

83. ગુજરાતમાં 'નારી અદાલત' ક્યારે શરૂ થઇ હતી ?
Answer: 1995

84. નીચેનામાંથી કયું શહેર તાળાઉદ્યોગ માટે જાણીતું છે ?
Answer: અલીગઢ

85. દેલવાડાનાં મંદિરો કયા સ્થળે આવેલાં છે ?
Answer: આબુ પર્વત

86. મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું ?
Answer: સિદ્ધાર્થ

87. હડપ્પીય કાળની ઘણી જ વિકસિત જલવ્યવસ્થા કઈ જગ્યાએથી પ્રાપ્ત થઈ છે ?
Answer: ધોળાવીરા

88. કોયના નદી કઈ નદીની ઉપનદી છે?
Answer: કૃષ્ણા

89. સાતપુડા અને સહ્યાદ્રિ પર્વતમાળા વચ્ચે કઈ નદી વહે છે ?
Answer: તાપી

90. સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતની એકમાત્ર મહિલા ખેલાડી કોણ છે ?
Answer: પીવી સિંધુ

91. પ્રખ્યાત બોક્સર મેરી કોમ ક્યાંની છે ?
Answer: મણિપુર

92. નીચેનામાંથી કયા વિટામિનને પાણીમાં દ્રાવ્ય વિટામિન કહેવામાં આવે છે ?
Answer: વિટામિન સી

93. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તાજેતરમાં ભારતના કયા ફિટનેસ અભિયાનને બિરદાવવામાં આવ્યું છે ?
Answer: ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ

94. ભારતમાં મંડળો અથવા સંઘો રચવાનો અધિકાર બંધારણના કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવે છે ?
Answer: 19-1(C)

95. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ તરીકે ફરી ચૂંટાવાની પાત્રતા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
Answer: અનુચ્છેદ-57

96. ભારતમાં શ્રેષ્ઠ ગ્રેડ ક્રોમાઇટ કયા રાજ્યમાં થાય છે ?
Answer: ઓરિસ્સા

97. ભારતમાં સોનાની ખાણો ક્યાં આવેલી છે ?
Answer: કોલાર

98.  એસિડ લિટમસ-પેપરના વાદળી રંગને કયા રંગમાં ફેરવે છે ?
Answer: લાલ

99. કયા રક્તજૂથને "યુનિવર્સલ ડોનર" કહેવામાં આવે છે ?
Answer: O

100. સરદાર વલ્લભભાઇ પટેલને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1991

101. ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયો છે ?
Answer: ભારતરત્ન

102. 'નેશનલ સ્ટાર્ટઅપ ડે' ક્યારે ઉજવાય છે ?
Answer: 16 જાન્યુઆરી

103. 'વિશ્વ વનીકરણ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 21 માર્ચ

104. જાન્યુઆરી 2022 માં,નીચેનામાંથી કયા રેલ્વે સ્ટેશનનું નામ 'એકતા નગર રેલ્વે સ્ટેશન' રાખવામાં આવ્યું હતું ?
Answer: કેવડીયા રેલ્વે સ્ટેશન

105. કઈ યોજના હેઠળ, કેન્દ્ર સરકારે ગુજરાત,મહારાષ્ટ્ર અને ગોવા માટે ઇલેક્ટ્રિક બસો મંજૂર કરી છે ?
Answer: ફાસ્ટર અડોપ્શન એન્ડ મેન્યુફેકચરીંગ ઓફ ઇલેક્ટ્રિક વેહિકલ (FAME) સ્કીમ

106. 'ઘનશ્યામ' કયા સાહિત્યકારનું ઉપનામ છે ?
Answer: કનૈયાલાલ મુનશી

107. સાહિત્ય અકાદમી ફેલોશિપના પ્રથમ ચૂંટાયેલા ફેલો કોણ હતા ?
Answer: ડૉ.એસ. રાધાકૃષ્ણન

108. પ્રથમ પ્રયાસમાં મંગળની ભ્રમણકક્ષામાં પ્રવેશ મેળવનાર વિશ્વનો પહેલો દેશ કયો છે ?
Answer: ભારત

109. 'પ્રહાર' કયા પ્રકારની મિસાઈલ છે?
Answer: બેલિસ્ટિક મિસાઇલ

110. દેશના ભૂગર્ભ જળ સંસાધનોના વિકાસ અને વ્યવસ્થાપન માટે ભારત સરકાર દ્વારા કઈ એજન્સી ચલાવવામાં આવે છે ?
Answer: સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB)

111. 'સપ્ત સંગમ' તરીકે ઓળખાતા મેળાનું નામ શું છે ?
Answer: વૌઠાનો મેળો

112. જૈન અને બૌદ્ધ સાહિત્ય નીચેનામાંથી કઈ ભાષામાં લખાયું હતું ?
Answer: પ્રાકૃત અને પાલી

113. 'મહાભારત'ના રચયિતા કોણ છે ?
Answer: વેદવ્યાસ

114. 'સાગાદાવા' કયા રાજ્યમાં ઉજવવામાં આવતો પ્રખ્યાત બૌદ્ધ તહેવાર છે?
Answer: સિક્કિમ

115. જલારામ બાપા સંત સાથે સંકળાયેલું મોટુ તીર્થસ્થળ કયું છે ?
Answer: વિરપુર

116. ભારતના કયા રાજ્યમાં 'મહાકાલેશ્વર જ્યોર્તિલિંગ' આવેલું છે ?
Answer: મધ્યપ્રદેશ

117. કયો વેદ ઔષધ સાથે સંબંધિત છે ?
Answer: અથર્વવેદ

118. નીચેનામાંથી માનવ શરીરનું સૌથી ભારે અંગ કયું છે ?
Answer: ચામડી

119. માનવ શરીરમાં કેટલા પ્રકારના રક્તજૂથો જોવા મળે છે ?
Answer: 4

120. ડિસ્કેટ પર ડેટા કેવી રીતે સંગ્રહિત થાય છે ?
Answer: મેગ્નેટીક ફોમ

121. કોમ્પ્યુટર નેટવર્ક માટે આમાંથી કયું જરૂરી છે ?
Answer: આપેલ તમામ

122. ખજુરાહોના મંદિરો કયા વંશ દરમિયાન બાંધવામાં આવ્યા હતા ?
Answer: ચંદેલા રાજવંશ

123. 'પેટ્રોનાસ ટ્વીન ટાવર્સ' ક્યાં આવેલ છે ?
Answer: મલેશિયા

124. કઈ નંબર સિસ્ટમમાં શૂન્ય માટે કોઈ ચિહ્ન નથી ?
Answer: રોમન અંકો

125. આપણી ગેલેકસીનું નામ શું છે ?
Answer: આકાશગંગા

126. સ્વામી વિવેકાનંદનો જન્મ ભારતના કયા શહેરમાં થયો હતો?
Answer: કલકત્તા

127. ગુજરાતનું સૌથી મોટું ખેત બજાર ક્યાં આવેલું છે?
Answer: ઉંઝા


6-9-2022

1. ઉપરોક્ત વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી સંગ્રહાલયનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું? 
Answer: એપ્રિલ 2022

2. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનનો ઉદ્દેશ્ય શું છે ? 
Answer: આપેલ તમામ

3. ભારતમાં ખેડૂતો દ્વારા તેમના પોતાના ખેતરમાં કઈ કૃષિશાળા ચલાવવામાં આવે છે ?
Answer: ફાર્મર ફિલ્ડ સ્કૂલ (FFS)

4. ફળ-શાકભાજીને તડકા -વરસાદથી બચાવવા તથા તેની જાળવણી માટે છૂટક વિક્રેતાઓને વિનામૂલ્યે કઈ યોજનાનો લાભ મળે છે ?
Answer: છત્રી યોજના

5. રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ વર્ષ: ૨૦૧૭-૧૮થી દેશી ઓલાદના પશુઓના પશુપાલનની કામગીરી કરતી સંસ્થાઓને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ?
Answer: કામધેનુ એવોર્ડ

6. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે ?
Answer: જૂનાગઢ

7. કૉલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની કેન્દ્રીયક્ષેત્રની યોજનાના લાભો મેળવવા માટેની પાત્રતા અંગેની આવકમર્યાદા કઈ છે ?
Answer: રૂ. 8 લાખ

8. ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને તેમના વર્ગને ધ્યાનમાં લીધા વિના મફત પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે ?
Answer: મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

9. શ્રેયસ યોજનાનું નોડલ મંત્રાલય કોણ છે ?
Answer: માનવસંસાધન વિકાસ મંત્રાલય

10. ભારતમાં કેટલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટસ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER) સંસ્થા આવેલી છે ?
Answer: 7

11. 'વનબંધુ કલ્યાણ યોજના' અન્ય કયા નામે ઓળખાય છે ?
Answer: મુખ્યમંત્રી દસ મુદ્દાનો કાર્યક્રમ

12. 'પ્રધાનમંત્રી કિસાન ઊર્જાસુરક્ષા અને ઉત્થાન મહા અભિયાન યોજના' હેઠળ રાજ્ય સરકારો દ્વારા કેટલી સબસિડી સહાય પૂરી પાડવામાં આવે છે ?
Answer: રાજ્ય સરકાર 30 ટકા (સબસિડી )

13. 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના' કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2016

14. અમદાવાદ સ્લમ ઇલેક્ટ્રિફિકેશન પ્રોગ્રામ હેઠળ AMC અને NGO દ્વારા વર્ષ 2008થી અત્યાર સુધીમાં કેટલા ઝૂંપડપટ્ટી પરિવારોને ઇલેક્ટ્રિસિટી ગ્રીડ સાથે જોડવામાં આવ્યા છે ?
Answer: 2 લાખ

15. ફેમ ઇન્ડિયા પોલિસીના પ્રથમ તબક્કાનો સમયગાળો કયો છે ?
Answer: 2015થી 2019

16. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પોલિસી લાગુ કરવા માટે કંપનીનું ટર્નઓવર ઓછામાં ઓછી કેટલુ હોવું જોઈએ ?
Answer: ₹ 1000 કરોડ

17. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-પ્રથમ વખત) થયેલ ગ્રામપંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: ₹ 7,75,000

18. મહાન સંગીતકાર તાનસેનને માત આપનાર બૈજુ બાવરા ગુજરાતના કયા શહેરના વતની હતા ?
Answer: ચાંપાનેર

19. પ્રાચીનકાળમાં ગુજરાતનો દક્ષિણ ભાગ કયા નામથી ઓળખાતો હતો ?
Answer: લાટ પ્રદેશ

20. સૌથી પ્રાચીન આદ્ય ઉપનિષદોમાં કોની ગણના થાય છે ?
Answer: બૃહદારણ્યક

21. આચાર્ય મમ્મટે કયો ગ્રંથ લખ્યો છે ?
Answer: કાવ્યપ્રકાશ

22. રવીન્દ્રનાથ ટાગોરે 'ક્ષુધિત પાષાણ' (Hunger Stone) કૃતિની રચના ક્યાં કરી હતી ?
Answer: અમદાવાદ

23. જેમણે બ્રિટિશ સરકારના અન્યાય-અત્યાચાર સામે પોતાના જીવનનું બલિદાન આપ્યું તેવા ભીલી લોકોની યાદમાં કયું 'વન' રચવામાં આવ્યું છે ?
Answer: ગોવિંદ ગુરુ સ્મૃતિવન

24. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારનાં મત્સ્ય જોવા મળે છે ?
Answer: 2546

25. ગુજરાત વન વિભાગના વર્ષ 2011ના વન્યજીવ વસતી ગણતરી પ્રમાણે નીલગાય (Roz, Nilgai- Blue Bull)ની સંખ્યા કેટલી છે ?
Answer: 119546

26. કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે ?
Answer: ઉત્તર ભાગમાંથી

27. પારનેરાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ?
Answer: વિલ્સન

28. પ્રવાસન મંત્રાલય દ્વારા વિકસાવેલ કૃષ્ણ સર્કિટ હેઠળ ગુજરાતના કયાં સ્થળનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
Answer: દ્વારકા

29. અમદાવાદની આઠ વર્ષની આર્યાના લખેલાં 'Seeds to Sow ' પુસ્તકનું વિમોચન કોના હસ્તે કરવામાં આવ્યું ?
Answer: શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

30. કયા ભારતીય વૈજ્ઞાનિકે ભારતમાં ઘઉં અને ચોખાની વધુ ઊપજ આપતી જાતોની શોધ કરી હતી ?
Answer: એમ.એસ.સ્વામીનાથન

31. બનાસકાંઠા જિલ્લાના કયા તાલુકામાં 'સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ' અમલમાં છે ?
Answer: વાવ

32. વડા પ્રધાન દ્વારા સ્થળાંતર કામદારોને મદદ કરવા માટે ૨૦૨૦માં શરૂ કરવામાં આવેલી ગ્રામીણ જાહેર કાર્ય યોજનાનું નામ શું છે ?
Answer: ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન

33. ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ હેઠળ ઓવેરસ્પીડથી થતા અકસ્માતને રોકવા ગૃહવિભાગ દ્વારા શેની સુવિધા કરવામાં આવી છે ?
Answer: ઇન્ટરસેપ્ટર વાન

34. 'સુજલામ્ સુફલામ્', 'ઘરદીવડા', 'માતૃવંદના', 'વનબંધુ જ્યોતિગ્રામ', 'બેટી બચાવો', 'સાગરખેડુ' વગેરે યોજનાઓ કયા મુખ્યમંત્રીના સમયમાં અમલમાં આવી ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

35. શિવસમુદ્રમ્ ધોધ કયા રાજ્યમાં આવેલો છે ?
Answer: કર્ણાટક

36. પીએમએસએમએ(PMSMA)નું પૂરું નામ જણાવો.
Answer: પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન

37. 'પોષણ સુધા યોજના'થી કયો લાભ થશે ?
Answer: આંગણવાડીમાં નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓને એક વખતનું સંપૂર્ણ પોષણક્ષમ ભોજન મળશે

38. SNCUનું પૂરું નામ શું છે ?
Answer: સ્પેશિયલ ન્યૂ બોર્ન કેર યુનિટ

39. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના ડિરેક્ટર જનરલના ગ્લોબલ હેલ્થ લીડર્સ એવોર્ડથી કોને નવાજવામાં આવ્યા હતા ?
Answer: આશા કર્મચારીઓ

40. 'આયુરક્ષા કીટ' અને 'બાલરક્ષા કીટ' શું છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

41. 'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ' કોણે શરૂ કરી હતી ?
Answer: ભારતના માનનીય પ્રધાનમંત્રી

42. પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY) હેઠળ આકસ્મિક કારણોસર મૃત્યુ અથવા વિકલાંગતા માટે વીમા કવચનો લાભ મેળવવા માટે હેન્ડલૂમ વણકરો/કામદારો દ્વારા ચૂકવવાનું વાર્ષિક પ્રીમિયમ કેટલું છે ?
Answer: રૂ. 20

43. કઈ યોજનાનો ઉદ્દેશ નવા સાહસોને પ્રોત્સાહન આપવા, હાલના MSMEsની ક્ષમતાનિર્માણ અને દેશમાં ઉદ્યોગસાહસિક સંસ્કૃતિને વિકસાવવાનો છે ?
Answer: એન્ટરપ્રેન્યોરશીપ એન્ડ સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (ESDP)

44. ગુજરાતમાં શિપ બ્રેકિંગ યાર્ડ કયા શહેરમાં છે?
Answer: અલંગ

45. ભારત સરકારની PMAY-G યોજના હેઠળ, મેદાની વિસ્તાર માટે લાભાર્થીને કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: રૂ.1.2 લાખ

46. લશ્કરની ભરતીમાં ગુજરાતના યુવાનો જોડાઈ શકે તે માટે કેટલા દિવસની નિવાસી તાલીમ આપવામાં આવે છે ?
Answer: 30 દિવસ

47. યોગશિક્ષકનું મહેનતાણું શ્રમકલ્યાણ કાર્યાલય દ્વારા યોગ કેન્દ્રમાં કેટલા સમય સુધી ચૂકવવામાં આવશે ?
Answer: એક મહિનો

48. ભારત સરકારની JSS યોજના અંતર્ગત વાર્ષિક કેટલા લાભાર્થીઓને આવરી લેવામાં આવે છે ?
Answer: અંદાજે 4 લાખ

49. વિઠ્ઠલભાઈ પટેલ ભવનનો શિલાન્યાસ કોણે કર્યો ?
Answer: નિલમ સંજીવ રેડ્ડી

50. ભારતીય બંધારણની કઈ કલમ કાનૂની અને કાયદાકીય ઉપાયોનો અધિકાર પ્રદાન કરે છે ?
Answer: અનુચ્છેદ-32

51. 'રાષ્ટ્રીય મતદાતા દિવસ' ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?
Answer: 25 જાન્યુઆરી

52. વિદેશી વિનિમય વ્યવહારો કરવા માટે આરબીઆઈ દ્વારા કોને અધિકૃત કરવામાં આવ્યા છે ?
Answer: અધિકૃત વેપારી

53. CGST માટે મહત્તમ દર કેટલો છે ?
Answer: 14 ટકા

54. ગુજરાત સરકાર દ્વારા 2013-14માં સૌરાષ્ટ્ર પ્રદેશમાં સિંચાઈનો લાભ આપવા કઈ યોજના શરૂ કરવામાં આવેલી છે ?
Answer: સૌની યોજના

55. ગુજરાતમાં ગામડાંઓમાં પાણીના સમાન વિતરણ માટે કઈ યોજના કાર્યરત છે ?
Answer: વિકેન્દ્રીકરણ

56. પાણીના સંબંધમાં એલપીસીડીનો અર્થ શો છે ?
Answer: દિવસ દીઠ માથા દીઠ લિટર

57. તાપી, કરજણ નદી જોડાણ પાઇપાલાઇન યોજના દ્વારા કોને લાભ થનાર છે ?
Answer: ખેડૂતો

58. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે ?
Answer: સરદાર સરોવર

59. ધોળાવીરા ક્યા ટાપુમાં આવેલ છે ?
Answer: ખદીર બેટ

60. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ઘરનું કદ કેટલા ચોરસ મીટર કરવામાં આવ્યું છે ?
Answer: 25

61. કઈ યોજના અંતર્ગત 2024 સુધીમાં ભારતના ગ્રામીણ વિસ્તારનાં ઘરોમાં નળજોડાણો દ્વારા પર્યાપ્ત પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે ?
Answer: જલજીવન મિશન

62. ગુજરાતના ગ્રામીણ વિસ્તારના અતિ ગરીબ ,જમીનવિહોણા અને ખેતમજૂર કુટુંબોને વીમા કવચ કઈ યોજના અંતર્ગત પૂરું પાડવામાં આવે છે ?
Answer: આમઆદમી વીમા યોજના

63. રાષ્ટ્રીય સ્તરે 4 માર્ચ, 2020ના રોજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના કયા તબક્કાનો આરંભ થયો ?
Answer: બીજો તબક્કો

64. જમીનસંપાદન અને માળખાગત સુવિધા હેઠળ ગ્રામીણ આવાસ યોજના સંકુલમાં ઓછામાં ઓછા કેટલાં આવાસોનું આયોજન કરવામાં આવે છે ?
Answer: 15

65. ગિરા ધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
Answer: ડાંગ

66. ઓખા અને બેટ દ્વારકા વચ્ચેના ફોર લેન પુલની લંબાઈ કેટલી છે ?
Answer: 2.32 કિ.મી.

67. પીએમ ગતિશક્તિ પ્રૉજેક્ટ હેઠળ ડિજિટલ પ્લેટફોર્મ પર કેટલાં મંત્રાલયોને એકસાથે જોડવામાં આવી રહ્યા છે ?
Answer: 16

68. બ્રહ્મપુત્રા નદી પરનો બોગીબીલ પુલ કયા પ્રકારનો પુલ છે ?
Answer: રેલ કમ રોડ બ્રિજ

69. સ્વદેશ દર્શન યોજના હેઠળ 2017-2018 સુધી વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેટલા પ્રૉજેક્ટ્સ રૂ 5638.87 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા છે ?
Answer: 67

70. ખજૂરાહોના મંદિરો ક્યાં આવેલાં છે ?
Answer: મધ્યપ્રદેશ

71. ગુજરાતમાં વાહન અકસ્માત સહાય યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી છે ?
Answer: 2022

72. માતા અને શિશુનો મૃત્યુદર ઘટાડવાની યોજના કઈ છે ?
Answer: સુરક્ષિત માતૃત્વ આશ્વાસન યોજના

73. NSS/NCCના વિદ્યાર્થીઓ નાણાકીય સાક્ષરતા અભિયાન વિશેની જાગૃતિ કોનામાં ફેલાવે છે ?
Answer: વેપારીઓ, રિટેલર્સ, દુકાનદારો

74. પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (PM AASHA) યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: ખેડૂતો અને તેમનાં ઉત્પાદન માટે યોગ્ય ભાવની ખાતરી કરવી

75. વંચિતોને સામાજિક ન્યાય મળે તે માટે જલ જીવન મિશનનો હેતુ શો છે ?
Answer: વર્ષ 2024 સુધીમાં તમામ ગ્રામીણ કુટુંબોને પાઈપ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવું

76. કુમારો માટેની પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપનો લાભ કયા વિદ્યાર્થીઓ લઈ શકે છે ?
Answer: ધોરણ 11થી Ph.Dમાં અભ્યાસ કરતા

77. ભારતના યુવાનોમાં શ્રેષ્ઠ પ્રતિભાને ઓળખવા માટે સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ પોર્ટલ ક્યા વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું ?
Answer: 2017

78. યુવાનોમાં તીરકામઠાનું કૌશલ્ય કેળવતી સંસ્થા કઈ છે ?
Answer: એકલવ્ય આર્ચરી એકેડેમી

79. 'વિદ્યાસાધના યોજના'નો લાભ લેવા માટે શહેરી વિસ્તારમાં વસતા પરિવારની વાર્ષિક આવકની મર્યાદા કેટલા રૂપિયા છે ?
Answer: રૂ. 150000

80. 'જનની સુરક્ષા યોજના' અંતર્ગત સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન ગ્રામ વિસ્તારની મહિલાઓને કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 700

81. બીજા અને ત્રીજા માસની સગર્ભાવસ્થા ધરાવતી જોખમી સગર્ભા માતાઓની તપાસ તેમજ નિષ્ણાત તબીબી માર્ગદર્શન કઈ યોજના દ્વારા આપવામાં આવે છે ?
Answer: પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન

82. 'મંગળસૂત્ર યોજના'નો લાભ લેવા માટે લગ્ન બાદ કેટલી સમયમર્યાદામાં અરજી કરવી પડે છે ?
Answer: 2 વર્ષમાં

83. ગુજરાત સરકારે મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે દીવાદાંડીરૂપ કઈ યોજના અમલમાં મૂકેલી છે ?
Answer: મિશન મંગલમ્ યોજના

84. કચ્છ જિલ્લામાં નીચેનામાંથી કયું ધાર્મિક સ્થળ આવેલું છે ?
Answer: નારાયણ સરોવર

85. અલિયા બેટ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
Answer: ભરૂચ

86. જૈન ધર્મનું તીર્થરાજ સમેત શિખર ક્યા રાજયમાં આવેલું છે ?
Answer: ઝારખંડ

87. તેલુગુ અને સંસ્કૃત સાહિત્યમાં વિજયનગરના કયા શાસકનું મહત્ત્વનું પ્રદાન હતું ?
Answer: કૃષ્ણ દેવરાય

88. 'એલિફન્ટ ફોલ્સ' કયા રાજ્યમાં આવેલો છે ?
Answer: મેઘાલય

89. પ્રખ્યાત લખનૌ શહેર કઈ નદી પર આવેલું છે ?
Answer: ગોમતી

90. ફિફા વર્લ્ડ કપ કેટલા વર્ષે યોજાય છે ?
Answer: 4 વર્ષ

91. વિશ્વનું સૌથી મોટું ફૂટબોલ સ્ટેડિયમ કયું છે ?
Answer: રાંગરેડો 1st ઑફ મે સ્ટેડિયમ

92. માનવશરીરનું સામાન્ય તાપમાન કેટલું હોવું જોઈએ ?
Answer: 36-37 ડિગ્રી સેલ્સિયસ

93. બાળકોને ટેટાનસ, હૂપિંગ કફ અને ડિપ્થેરિયા સામે રક્ષણ આપવા માટે આપવામાં આવતી સંયોજન રસીનું નામ નીચેનામાંથી કયું છે ?
Answer: DTP રસી

94. ગંગાને ક્યારે રાષ્ટ્રીય નદી જાહેર કરવામાં આવી ?
Answer: ઈ.સ. 2008

95. રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી ફરજિયાત છે ?
Answer: 35 વર્ષ

96. 'માનવીની ભવાઈ' નવલકથા માટે જ્ઞાનપીઠ પુરસ્કાર કયા સર્જક્ને મળેલ છે ?
Answer: પન્નાલાલ પટેલ

97. અબરખનો સર્વાધિક ભંડાર ક્યાં આવેલો છે ?
Answer: ભારતમાં

98. આપણા શરીરના કયા ભાગમાં ખોરાક શોષાય છે ?
Answer: નાનું આંતરડું

99. વોલ્ટ, એ શેનો એકમ છે ?
Answer: પોટેન્શિયલ ડિફરન્સ

100. અબ્દુલ ગફાર ખાનને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1987

101. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા અન્ય આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
Answer: શ્રી મૌલાના વાહિદુદ્દીન ખાન

102. 'રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ' ક્યારે મનાવવામાં આવે છે ?
Answer: 9 નવેમ્બર

103. 'વિશ્વ કવિતા દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 21 માર્ચ

104. બ્લેક ફંગસનું ક્લિનિકલ નામ શું છે ?
Answer: મ્યુકોરમાઇકોસિસ

105. કઈ કંપનીએ જુલાઈ 2022માં 'સ્ટાર્ટ-અપ સ્કૂલ ઇન્ડિયા' શરૂ કરવાની જાહેરાત કરી છે ?
Answer: ગૂગલ

106. ગુજરાતી સાહિત્યમાં કોની પદરચનાઓ 'કાફી' તરીકે પ્રસિદ્ધ થઈ છે ?
Answer: કવિ ધીરો

107. ચુનીલાલ મડિયાને રણજિતરામ સુવર્ણચંદ્રક ક્યારે એનાયત કરવામાં આવ્યો હતો ?
Answer: 1957

108. અરબિકા કઈ પાકની વિવિધતા છે ?
Answer: કૉફી

109. અગ્નિ-4 મિસાઇલની સ્ટ્રાઇક રેન્જ કેટલી છે ?
Answer: 3500-4000 Km

110. ગુજરાતી સાહિત્યના 'હાસ્યસમ્રાટ' તરીકે કોણ ઓળખાય છે ?
Answer: જયોતીન્દ્ર દવે

111. 'હું માનવી માનવ થાઉં તો ઘણું' આ કયા કવિની પ્રસિદ્ધ પંક્તિ છે ?
Answer: સુંદરમ્

112. ખજૂરાહોના કયા મંદિરમાં રામ અને સીતાની છબી દર્શાવવામાં આવી છે ?
Answer: પાર્શ્વનાથ મંદિર

113. સિંધુ સભ્યતાનું હડપ્પા નગર કઈ નદીના કિનારે વસેલું હતું ?
Answer: રાવી

114. કયા તહેવારને 'નવરોજ' તરીકે પણ ઓળખવામાં આવે છે?
Answer: પતેતી

115. કયા શહેરને ' ભારતનું સુવર્ણનગર' કહેવામાં આવે છે ?
Answer: જેસલમેર

116. મધ્યપ્રદેશમાં કયું જ્યોતિર્લિંગ આવેલું છે ?
Answer: ઓમકારેશ્વર

117. ભારતનાં 'કોકિલા' તરીકે કોણ ઓળખાય છે ?
Answer: સરોજિની નાયડુ

118. ગુજરાતના કયા જિલ્લામાં ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે ?
Answer: જામનગર

119. શરીરના મૂળભૂત માળખાકીય અને કાર્યાત્મક એકમને શું કહેવાય છે ?
Answer: કોષો

120. Excelમાં ફોર્મ્યુલા હંમેશા કયા ચિહ્નથી શરૂ થાય છે ?
Answer: સમાન ચિહ્ન

121. Junk e-mailનું બીજું નામ શું છે ?
Answer: સ્પામ

122. બાર્ટન સંગ્રહાલય ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
Answer: ભાવનગર

123. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ,અમદાવાદના જૂના કેમ્પસના,આર્કિટેક્ટ કોણ હતા ?
Answer: લુઈસ કાહ્ન

124. પાણી જેમ ઉક્ળતું જાય તેમ તેના ઉષ્ણતામાનમાં કયો ફેરફાર થાય છે ?
Answer: વધે

125. કયો પોલિમર ગરમ થવાથી અપરિવર્તનશીલ ઘન બની જાય છે ?
Answer: થર્મોસેટિંગ પ્લાસ્ટિક

126. સ્વામી વિવેકાનંદના જન્મદિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
Answer: રાષ્ટ્રીય યુવા દિવસ

127. હાલનું વડનગર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતું હતું ?
Answer: આનર્તપુર


7-9-2022

1. mKisan -SMS પોર્ટલનું ઉદ્દઘાટન ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા કઈ તારીખે કરવામાં આવ્યું હતું ?
Answer: 16-07-2013

2. રાષ્ટ્રીય પશુધન વિકાસ યોજનાનો હાલનો સમયગાળો કેટલો છે ?
Answer: 2021 to 2026

3. કયું પોર્ટલ કૃષિ માર્કેટિંગ સાથે સંબંધિત વિવિધ સંસ્થાઓની વેબસાઇટ્સ ઍક્સેસ કરવા માટે સિંગલ વિન્ડો તરીકે કામ કરે છે ?
Answer: agmarknet.nic.in

4. ભારત સરકાર દ્વારા દરિયાઈ અને આંતરદેશીય મત્સ્યઉદ્યોગ બંને ક્ષેત્રોમાં મત્સ્યઉદ્યોગની માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે કયા ફંડની જાહેરાત કરવામાં આવે છે ?
Answer: ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ(FIDF)

5. ગુજરાત સરકારની MYSY યોજનામાં મહત્તમ કેટલી વાર્ષિક આવક ધરાવતા પરિવારને લાભ મળે છે ?
Answer: 6 લાખ રૂપિયા

6. ભારતમાં કુલ કેટલા NITTTR છે ?
Answer: 4

7. વિશ્વ બેંક દ્વારા સહ-પ્રાયોજિત સ્ટાર્સ પ્રોજેક્ટમાં 'R' શું છે ?
Answer: રિઝલ્ટ

8. ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર કયાં આવેલું છે ?
Answer: હિંગોળગઢ

9. ગુજરાતના હાઈડ્રો પ્લાન્ટની ક્ષમતા કેટલી છે ?
Answer: 779 MW

10. સૂર્યશક્તિ કિસાન યોજના માટે લોનની ચુકવણીનો સમય કેટલો છે ?
Answer: 7 વર્ષ

11. વિશ્વનું બીજું સૌથી મોટું LEDનું માર્કેટ ક્યાં છે ?
Answer: ભારત

12. વર્ષ 2017ના આંકડા પ્રમાણે ગુજરાતના કેટલાં જિલ્લાઓ CNG અને PNGનું નેટવર્ક ધરાવે છે ?
Answer: 24

13. ઉકાઈ જળ વિદ્યુત મથક તાપી ખાતે હાઈડલ ટર્બાઇનમાં વપરાતા તમામ એકમોનું ઉત્પાદન કોણ કરે છે ?
Answer: BHEL

14. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સરકારશ્રીની કઈ યોજના હેઠળ ખોલવામાં આવી છે ?
Answer: પ્રધાનમંત્રી જનધન યોજના

15. ગુજરાત સરકાર દ્વારા લેખકો/કવિઓને સાહિત્ય પ્રકાશન માટે કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે ?
Answer: ખર્ચના 75 ટકા અથવા વધુમાં વધુ ₹ 10000

16. કોરોના વાયરસની બીજી લહેરને ધ્યાને રાખીને ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' (PMGKAY) હેઠળ મે-૨૦૨૧ થી માર્ચ-૨૦૨૨ સુધી દર માસે NFSA યોજનાના લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ કુલ કેટલાં કિલોગ્રામ અનાજના વધારાના જથ્થાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું ?
Answer: 5 કિલોગ્રામ

17. પન્નાલાલ પટેલની નવલકથા પરથી બનેલી કઈ ફિલ્મ શિકાગો આંતરરાષ્ટ્રીય ફિલ્મમહોત્સવ-1969માં દર્શાવાઈ હતી ?
Answer: કંકુ

18. ગુજરાતીમાં ‘અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો ?
Answer: કનૈયાલાલ મુનશી

19. હિન્દુ મહાસભાના સ્થાપકનું નામ જણાવો
Answer: મદન મોહન માલવિયા

20. ઓખામંડળના વાઘેરો કઈ ઘટના સાથે સંકળાયેલા છે ?
Answer: 1857નો સ્વાતંત્ર્ય સંઘર્ષ

21. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત સોલાર ફાનસનો લાભ કોણ લઈ શકે છે ?
Answer: અનુસૂચિત જાતિના લોકો

22. ભારતમાં માછલીઓની કેટલી જાતો નોંધાયેલી છે ?
Answer: 2546

23. ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે ચૌસિંગા(Four Horned Antelope)ની સંખ્યા કેટલી છે ?
Answer: 1811

24. નર્મદા અને તાપી નદી વચ્ચેનો દક્ષિણ ગુજરાતનો પ્રદેશ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખતો હતો ?
Answer: લાટ

25. ગુજરાતની કઈ ડેરી 'ઇનસ્ટન્ટ મિલ્ક મિક્સ' નામના મીઠા પાઉડરનું ઉત્પાદન કરે છે ?
Answer: બનાસ

26. ગુજરાત રાજ્યના કલાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા નોંધપાત્ર કામગીરી બદલ કેટલી કેટેગરીમાં પુરસ્કાર આપવામાં આવે છે ?
Answer: 10

27. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઈન્ડિયા ઈન્ડેક્સ અને ડેશબોર્ડ 2020-21 મુજબ ક્લાઈમેટ એક્શનમાં ગુજરાત કયા ક્રમ ઉપર છે ?
Answer: 4

28. કયા ભારતીય વૈજ્ઞાનિકે સૌપ્રથમ પ્રોટીન સંશ્લેષણમાં ન્યુક્લિયોટાઇડ્સ દર્શાવ્યા હતા ?
Answer: હર ગોવિંદ ખોરાના

29. પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ (પી.એમ.ઈ.જી.પી)ને કયા વર્ષ સુધી લંબાવવામાં આવ્યો છે ?
Answer: 2025-26

30. સાયબર ક્રાઈમ સામેની લડાઈમાં રાષ્ટ્રીય સ્તરે નોડલ પોઈન્ટ તરીકે કાર્ય કરવા માટે ગૃહ મંત્રાલય (MHA) હેઠળ કયા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે ?
Answer: ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર

31. ગુજરાત પોલીસ એકેડેમી ક્યાં આવેલી છે ?
Answer: કરાઇ

32. ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં.૧ કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો ?
Answer: અમદાવાદ - વડોદરા

33. દર વર્ષે કયા દિવસને 'સશસ્ત્ર સેના ઝંડા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે ?
Answer: 7 ડિસેમ્બર

34. કઈ સંસ્થાની મદદથી 'માં (MAA: Mothers Absolute Affection) યોજના'ની શરૂઆત કરવામાં આવી હતી ?
Answer: યુનિસેફ

35. 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના'થી કોને લાભ થશે ?
Answer: સગર્ભા માતાને

36. કયા વૈજ્ઞાનિક વિટામીનના પિતા તરીકે ઓળખાય છે ?
Answer: સી.ફંક

37. એ-એચએમઆઈએસ (આયુષ હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ)નો હેતુ શું છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

38. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું છે ?
Answer: તે બાળકોને ન્યુમોનિયાથી બચાવવા માટે ન્યુમોકોકલ કોન્જુગેટ રસી (પીસીવી) આપે છે

39. ભારતના પ્રથમ આરોગ્ય પ્રધાન અને એઈમ્સના સ્થાપક કોણ હતા ?
Answer: રાજકુમારી અમૃત કૌર

40. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજના(PMMY) 2015માં નીચેનામાંથી કયા ઉદ્યોગોને 10 લાખની લોન આપવા માટે શરૂ કરવામાં આવી છે ?
Answer: બિન-કોર્પોરેટ, બિન-ખેતી નાના અને સૂક્ષ્મ સાહસો

41. વિવિધ સંસ્થાઓ અને ગુજરાત સરકાર વચ્ચે સંયુક્ત સાહસો અને ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ માટે વ્યૂહાત્મક ભાગીદારી ઓળખવામાં કઈ એજન્સી મદદ કરે છે ?
Answer: iNDEXTb

42. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજનાનો ઉદ્દેશ શો છે?
Answer: ટેક્નોલોજીકલ અપગ્રેડેશન માટેની સુવિધાઓનો લાભ લેવા માટે SMEsને પ્રોત્સાહિત કરવા.

43. ગુજરાત સરકાર દ્વારા 'અંત્યેષ્ઠી સહાય યોજના' હેઠળ બાંધકામ શ્રમિકનાં મૃત્યુનાં કિસ્સામાં, તેનાં વારસદારને કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે ?
Answer: રુ. 5000/-

44. સ્કીલ ઈન્ડિયા યોજના અંતર્ગત નીચેનામાંથી કઈ યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
Answer: આ તમામ

45. ગુજરાત સરકારની શ્રમ નિકેતન યોજના અંતર્ગત શ્રમ નિકેતન હોસ્ટેલમાં અંદાજિત કેટલા લાભાર્થીને રહેવા માટેની સુવિધા આપવાનુ નક્કી કરવામાં આવેલ છે ?
Answer: 1000

46. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પી.એમ.કે.વી.વાય) 1.0' ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 15 જુલાઈ 2015

47. ભારતમાં કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ મની બિલમાં કેટલા સમય માટે વિલંબ કરી શકે છે ?
Answer: 14 દિવસ

48. કયો અધિનિયમ દેશની લગભગ બે તૃતીયાંશ વસ્તીને સબસિડી અનાજ પૂરું પાડવાનું લક્ષ્ય રાખે છે ?
Answer: રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013

49. ક્યા મંત્રાલયે સંસદમાં ફેમિલી કોર્ટ (સુધારા) બિલ, 2022 રજૂ કર્યું ?
Answer: કાયદો અને ન્યાય મંત્રાલય

50. કોણ જમીનના રેકોર્ડને જાળવી રાખે છે ?
Answer: મહેસૂલ તલાટી

51. દેશની રાષ્ટ્રીય આવક શું છે ?
Answer: પરિબળ આવકનો કુલ સરવાળો

52. ગુજરાતના કેટલા જિલ્લાઓમાં વર્ષ 2021 સુધીમાં 100 ટકા પરિવારોને પાઈપલાઈન દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવેલ હતો ?
Answer: 5

53. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડની રચના કયા વર્ષમાં કરવામાં આવી ?
Answer: 1979

54. સૌની યોજના અંતર્ગત કઈ પેટા યોજના કાર્યરત છે ?
Answer: મચ્છુ થી સાની સિંચાઈ યોજના

55. મહેસાણાના હિરપુરા ખાતે સાબરમતી નદી પર બેરેજનો શિલાન્યાસ કોના હસ્તે કરવામાં આવ્યો છે ?
Answer: શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

56. 'સાંસદ આદર્શ ગ્રામ યોજના' ના વિકાસ માટે મૂળભૂત એકમ કયું છે ?
Answer: ગ્રામ પંચાયત

57. ગાંધીનગરની પરિકલ્પના કોણે કરી હતી ?
Answer: એચ. કે. મેવાડા

58. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના કેટલાંથી વધુ વ્યક્તિઓની વસ્તી ધરાવતા સમથળ વિસ્તારને ઓલ-વેધર રોડનું જોડાણ પૂરું પાડે છે ?
Answer: 500

59. રાજ્યના તલાટી કમ મંત્રીઓને કોમ્પ્યૂટરની તાલીમ કઈ યોજના હેઠળ આપવામાં આવી છે ?
Answer: ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના

60. વ્યાવસાયિક કર માટે ગ્રામ પંચાયતોને 50 ટકા સહાયક અનુદાન કોના દ્વારા આપવામાં આવે છે ?
Answer: રાજય સરકાર

61. ગુજરાતમાં ગ્રામ્ય કક્ષાએ બગીચામાં વૃદ્ધો અને મહિલાઓ માટે બાંકડા, પાણી અને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ કઈ યોજનામાં છે ?
Answer: પંચવટી યોજના

62. ગુજરાતમાં ડિસેમ્બર-2021ના અંત સુધીમાં કઈ યોજના અંતર્ગત 2,97,177 આવાસો પૂર્ણ કરેલા છે ?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ

63. સાગરમાલા પ્રોજેક્ટ એ કોને પ્રમોટ કરવા માટે શિપિંગ મંત્રાલયનો મુખ્ય કાર્યક્રમ છે ?
Answer: બંદર વિકાસ

64. પર્યાવરણના સરંક્ષણ અર્થે ગુજરાત રાજ્યએ જાહેર પરિવહન માટે કેવા પ્રકારના બસનો ઉપયોગ કર્યો છે ?
Answer: બેટરી સંચાલિત બસ

65. ગુજરાત રાજ્યમાં બંદરોના સંચાલન, નિયંત્રણ અને વહીવટ માટે ગુજરાત રાજ્ય સરકારની કઈ વૈધાનિક સંસ્થા જવાબદાર છે ?
Answer: ગુજરાત મેરીટાઇમ બોર્ડ

66. ગુજરાતની પ્રવાસન નીતિ (2015-20) હેઠળ, સરકાર કયા એકમો માટે વીજડ્યુટીમાંથી મુક્તિ પ્રદાન કરતી હતી ?
Answer: નવું પ્રવાસન એકમ

67. ભારતની કેન્દ્રીય કેબિનેટ દ્વારા ક્યા વર્ષમાં સાગરમાલા પરિયોજના મંજૂર થઈ હતી ?
Answer: 2015

68. વર્ષ 2020માં ક્યા રાજ્યએ પ્રવાસન ઉદ્યોગને પુન: જીવિત કરવા પર્યટન સંજીવની યોજના શરુ કરી ?
Answer: આસામ

69. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેની લંબાઈ કેટલી છે ?
Answer: 93.1 કિ.મી.

70. સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રાપ્ત કરવા માટે નીચેનામાંથી કયું સૌથી મોટું સાધન ગણાય છે ?
Answer: શિક્ષણ

71. અગ્નિપથ હેઠળ સશસ્ત્ર દળોમાં પસંદ થયેલા યુવાનોને શું કહેવામાં આવશે ?
Answer: અગ્નિવીર

72. વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણના ભવિષ્ય માટે નેતૃત્વની પ્રતિબદ્ધતા માટે 2021માં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કેમ્બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ્સ CERA દ્વારા આપવામાં આવેલ એવોર્ડનું નામ શું છે ?
Answer: ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્નમેન્ટ લીડરશીપ એવોર્ડ

73. બંગાળના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?
Answer: વોરન હેસ્ટિંગ્ઝ

74. પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ. એસ.એસ.સી શિષ્યવૃત્તિ યોજના હેઠળ ધોરણ ૧ થી ૮માં ભણતા કુમાર વિદ્યાર્થીઓને કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે ?
Answer: વાર્ષિક રૂપિયા 500

75. ફેલોશિપ સ્કીમનો લાભ કયા વિદ્યાર્થીઓને મળે છે ?
Answer: ધોરણ 11 થી પોસ્ટ ગ્રેજ્યુએશન

76. અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે ?
Answer: સુધીર પરબ

77. 'પ્રધાનમંત્રી માતૃવંદના યોજના' હેઠળ પૂરી પાડવામાં આવતી સહાયની કુલ રકમ કેટલી છે ?
Answer: 5000

78. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા POCSO ઇ-બોક્સ માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. POCSO ઈ-બોક્સનો હેતુ શું છે ?
Answer: બાળ જાતીય દુર્વ્યવહાર અંગેની ફરિયાદો નોંધાવવા માટે

79. જો આશાવર્કર મમતા સખી તરીકે હોય તો તેમને શું આપવામાં આવે છે ?
Answer: મહેનતાણું

80. અનુસૂચિત જનજાતિની મહિલાને કયા વ્યવસાય દ્વારા જીવનધોરણ ઊંચું લાવવામાં રાજ્ય સરકાર મદદ કરે છે ?
Answer: બકરાં પાલન

81. મહિલા સશક્તિકરણ માટે કામ કરનારી ગુજરાત સરકારની વિશિષ્ટ યોજના કઇ છે ?
Answer: નારી ગૌરવનીતિ

82. ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે ?
Answer: દમણ

83. જૂનાગઢમાં ભવનાથનો મેળો કયા પર્વ સમયે ભરાય છે ?
Answer: મહાશિવરાત્રિ

84. વર્ષ 2022માં ગુજરાતના કયા સ્થળને રામસર સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ?
Answer: ખીજડિયા પક્ષી અભયારણ્ય

85. નીચેનામાંથી સૌથી પહેલો સત્યાગ્રહ કયો છે ?
Answer: ખેડા સત્યાગ્રહ

86. સાલસેટ ટાપુએ ભારતના નીચેનામાંથી કયા રાજ્યનો એક ભાગ છે ?
Answer: મહારાષ્ટ્ર

87. દેશનું સૌથી મોટું ખનીજતેલ શુદ્ધિકરણ કારખાનું ક્યાં આવેલું છે ?
Answer: જામનગર (ગુજરાત )

88. કયા ભારતીય શહેરમાં ઓલ ઈન્ડિયા પોલીસ જુડો ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું ?
Answer: નવી દિલ્હી

89. હિમા દાસ કઈ રમત સાથે સંકળાયેલ ખેલાડી છે ?
Answer: દોડ

90. નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે ?
Answer: દૂધ અને દૂધની બનાવટો

91. નીચેનામાંથી કયું સ્વાસ્થ્યનું ચોથું પરિમાણ છે ?
Answer: આધ્યાત્મિક

92. ભારતના બંધારણમાં 'બંધારણીય સુધારા'નો સિધ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
Answer: દક્ષિણ આફ્રિકા

93. 'શિક્ષણનો હક' બંધારણના કયા ભાગમાં આવે છે ?
Answer: ભાગ-3

94. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતી શાહી મહેલ કોણે બંધાવ્યો હતો ?
Answer: શાહજહાં

95. અબરખનું મૂળ કયું છે ?
Answer: અગ્નિકૃત

96. આવર્ત કોષ્ટકને કેટલા આવર્તમાં વિભાજિત કરવામાં આવ્યું છે ?
Answer: 7

97. સ્વિમિંગ પુલના પાણીમાં કયું રસાયણ હોય છે ?
Answer: ક્લોરિન

98. જવાહરલાલ નેહરુને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1955

99. ગોપીનાથ બોરદોલોઈને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1999

100. 'બંધારણ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 26 નવેમ્બર

101. વિશ્વમાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના બીજા રવિવારને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
Answer: વિશ્વ વિવાહ દિવસ

102. વિશ્વના કયા શહેરમાં સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે ?
Answer: અમદાવાદ

103. 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'નું બીજું નામ શું છે?
Answer: ગુજરાત વિદ્યા સભા

104. મધ્યકાલીન ગુજરાતી કવિ શામળે ક્યા સાહિત્ય સ્વરૂપને અપનાવ્યું હતું ?
Answer: પદ્યવાર્તા

105. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે ?
Answer: નરસિંહ મહેતા

106. ઈસરોએ તેનું પ્રથમ ચંદ્ર મિશન ક્યારે લોન્ચ કર્યું ?
Answer: 2008

107. રી-સરવેની કામગીરી ક્યા પ્રોગ્રામ હેઠળ કરવામાં આવે છે ?
Answer: ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ

108. કચ્છના રણમાં ભુલા પડેલા અનેક મુસાફરોનો જીવ બચાવનાર સંતનું નામ શું છે ?
Answer: દાદા મેકરણ

109. ગુજરાત સરકાર દ્વારા સૌ પ્રથમવાર કઈ ફિલ્મને કરમુક્ત જાહેર કરવામાં આવી હતી ?
Answer: અખંડ સૌભાગ્યવતી

110. કઈ ભારતીય અકાદમી નૃત્ય, નાટક અને સંગીતને પ્રોત્સાહન આપી રહી છે ?
Answer: સંગીત નાટક અકાદમી

111. 'ચકરી' નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે ?
Answer: રાજસ્થાન

112. પતેતી ઉત્સવ ક્યા સંપ્રદાયના લોકો ઉજવે છે ?
Answer: પારસી

113. ભારતમાં મીઠા પાણીનું સૌથી મોટું સરોવર કયું છે ?
Answer: વુલર તળાવ

114. ભારતના કયા રાજ્યમાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
Answer: આંધ્રપ્રદેશ

115. સત્યજીત રે નીચેનામાંથી શેની સાથે સંકળાયેલા હતા ?
Answer: ફિલ્મ ડિરેક્શન

116. આ શ્રેણી જુઓ: 22, 21, 23, 22, 24, 23, ... આગળ કઈ સંખ્યા આવવી જોઈએ ?
Answer: 25

117. કોરોના વાયરસથી બચવા માટે કઈ કઈ સાવચેતી રાખવાની જરૂર છે ?
Answer: માસ્ક પહેરો અને સામાજિક અંતર જાળવો.

118. એક બાઈટમાં કેટલા બિટ્સ હોય છે ?
Answer: 8

119. ઇન્ટરનેટનો પિતા કોણ હતો ?
Answer: વિન્ટ કર્ફ

120. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કઈ ઊંચાઈએ (મીટરમાં) વ્યુઈંગ ગેલેરી છે ?
Answer: 135

121. શૈલ ગુફા ગુજરાતનાં ક્યા તાલુકામાં આવેલી છે ?
Answer: લખપત

122. વિદ્યુત પ્રવાહને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ?
Answer: એમીટર

123. આમાંથી કઈ ધાતુનો ઉપયોગ ચામડાના ટેનિંગમાં થાય છે ?
Answer: ક્રોમિયમ

124. સ્વામી વિવેકાનંદને 'વિવેકાનંદ' નામ કોણે આપ્યું હતું ?
Answer: ખેતડીના મહારાજા અજીતસિંહે

125. ડાકોર મંદિરની સાથે કયા સંતની ભક્તિ કથા જોડાયેલી છે ?
Answer: સંત બોડાણા

126. ભારત સરકાર હેઠળ શરુ કરેલ સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના હેઠળ અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને જરૂરિયાત પ્રમાણે મહત્તમ કુલ કેટલી રકમની સહાય લોન સ્વરૂપે મળી શકે છે ? 
Answer: ₹1 કરોડ સુધી

127. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરુ કરેલ સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના હેઠળ અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અત્યાર સુધી કુલ કેટલા લાભાર્થીઓને સહાય પૂરી પાડવામાં આવી છે ? 
Answer: 1,00,000 થી વધુ લાભાર્થીઓને


8-9-2022

1. ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ દ્વારા પ્રિ-વાઈબ્રન્ટ સમિટ 2022માં કેટલા MoU કરવામાં આવ્યા ?
Answer: 7

2. અનુસૂચિત જાતિ માટે મરઘાં ઉછેરની તાલીમ માટેની સ્ટાઈપેન્ડ યોજનાનો લાભ મેળવવા લાભાર્થીએ કયા પોર્ટલ દ્વારા અરજી કરવી જોઈએ ?
Answer: i-ખેડૂત પોર્ટલ

3. રાજ્યનો ખેડૂત કૃષિ પેદાશોના વૈજ્ઞાનિક રીતે સંગ્રહ અને જાળવણી માટે ક્યાં જઈ શકે ?
Answer: ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કૉર્પોરેશન(GSWC)

4. ગુજરાતમાં તમાકુનું સૌથી વધુ ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે ?
Answer: ખેડા

5. પોર્ટલ આધારિત 'યુવા સંસદ કાર્યક્રમ' માં કોણ સહભાગી થવાને પાત્ર છે ?
Answer: ભારતની તમામ માન્ય શૈક્ષણિક સંસ્થાઓ

6. માનવ સંસાધન વિકાસ મંત્રાલય હેઠળ ટ્રાન્સલેશનલ, ભારત-કેન્દ્રિત વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કઈ પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી ?
Answer: સ્ટાર્સ યોજના

7. કઈ સંસ્થા રાષ્ટ્રીય સ્તરે માનવતા, સામાજિક વિજ્ઞાન અને કુદરતી વિજ્ઞાનમાં અદ્યતન સંશોધન કરે છે ?
Answer: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ સ્ટડી

8. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (આઇ.આઇ.ટી.) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (આઇ.આઇ.એસ.સી.)ના ડૉક્ટરલ સ્ટડીઝ (પી.એચ.ડી.) પ્રોગ્રામ્સ માટે શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષવાના હેતુથી કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો ?
Answer: પ્રાઇમ મિનિસ્ટર રિસર્ચ ફેલોશિપ યોજના

9. રિન્યૂએબલ એનર્જી માટે ૬૦ હજાર હેક્ટર વિસ્તારમાં સ્થાપિત થવા જઈ રહેલ વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ગુજરાતના કયા જિલ્લામાં થયું ?
Answer: કચ્છ

10. ગુજરાતની સૌ પ્રથમ ઑઈલ રિફાઈનરીની સ્થાપના ક્યાં થઈ હતી ?
Answer: કોઈલી

11. વીજઉત્પાદન ક્ષેત્રે ભારતમાં ગુજરાતનો કેટલામો ક્રમ છે ?
Answer: બીજો

12. વીજ કર મુક્તિ પોર્ટલ પર વાર્ષિક કેટલી અરજીઓ પર ઑનલાઇન પ્રક્રિયા કરવામાં આવશે ?
Answer: 3000

13. ઉકાઈ હાઇડ્રો પાવર સ્ટેશન તાપી ખાતે હાઇડલ ટર્બાઇનનો ઉપયોગ કરીને કુલ કેટલા એકમો કાર્યરત છે ?
Answer: ચાર

14. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં જોડાનાર વ્યક્તિ કેટલા સમય પછી વીમા માટે હક્ક દાવાને પાત્ર બને છે ?
Answer: 45 દિવસ

15. પ્લાનિંગ કમિશન કોને રિપોર્ટ કરે છે ?
Answer: પ્રધાનમંત્રી

16. ગુજરાતી સાહિત્યમાં નર્મદે લખેલા પ્રથમ નિબંધનું નામ શું છે ?
Answer: મંડળી મળવાથી થતાં લાભ

17. પ્રભુલાલ દ્વિવેદીનું અર્પણ કઈ કલાક્ષેત્રે છે ?
Answer: રંગભૂમિ

18. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ શું હતું ?
Answer: ગોવાલણી

19. ગૌડ સંપ્રદાયના પ્રવર્તક કોણ હતા ?
Answer: ચૈતન્ય મહાપ્રભુ

20. કયા ગુજરાતીએ લોકમાન્ય તિલક અને વિનાયક સાવરકરના મુકદમા લડેલા ?
Answer: જેઠાલાલ પરીખ

21. માંગીફેરા ઈન્ડિકા (આંબો) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
Answer: શ્રી અર્નાથ સ્વામી

22. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના છિદ્રકાય જોવા મળે છે ?
Answer: 69

23. ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે ચિંકારાની સંખ્યા કેટલી છે ?
Answer: 11165

24. કચ્છના દરિયાકિનારાના પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે ?
Answer: કંઠીનું મેદાન

25. દક્ષિણ ગુજરાતના મેદાનો ક્યા નામે ઓળખાય છે ?
Answer: પૂરના મેદાન

26. ગિરનાર રોપવેનું ઉદઘાટન કોણે કર્યું હતું ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

27. 'ગુજરાત ઈલેક્ટ્રિક વ્હીકલ પૉલિસી 2021' હેઠળ ઈલેક્ટ્રિક ફોર વ્હીલરની ખરીદી પર રાજ્ય સરકાર દ્વારા મહત્તમ કેટલી સબસિડી આપવામાં આવે છે ?
Answer: રૂ. 1,50,000

28. કઈ સંસ્થાએ ‘પરમ પોરુલ’ નામનું સુપર કૉમ્પ્યુટર સ્થાપ્યું છે ?
Answer: NIT- તિરુચિરાપલ્લી

29. નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાં 'સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ' અમલમાં છે ?
Answer: કચ્છ

30. આંતરિક સુરક્ષા વિભાગ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ?
Answer: ગૃહ મંત્રાલય

31. મહિલાઓની સુરક્ષા માટે ગૃહ મંત્રાલય દ્વારા 'સેફ સિટી પ્રોજેક્ટ'ના અમલીકરણ માટે કેટલાં શહેરોને કેન્દ્રીય સહાય મળી છે ?
Answer: 8

32. પોકેટ કોપ પ્રોજેક્ટ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કયા દિવસે શરૂ કરવામાં આવ્યો હતો ?
Answer: 16 એપ્રિલ 2018

33. સ્વતંત્ર ભારતની પ્રથમ વસતીગણતરીની શરૂઆત કયાં વર્ષમાં કરવામાં આવી હતી ?
Answer: 1951

34. 'કાયાકલ્પ યોજના' ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 15 મે, 2015

35. કયા વડાપ્રધાને ગુજરાતમાં 'પોષણ સુધા યોજના' શરૂ કરી ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

36. નીચેનામાંથી કયું પ્લેટફોર્મ ટીબીના દર્દીઓને દત્તક લેવા માટે નવીન અને રચનાત્મક અભિગમ ધરાવે છે ?
Answer: zero-tb.in

37. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એફએસએસએઆઈ)નો ચોથો સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ (એસએફએસઆઇ) કોણે જાહેર કર્યો હતો ?
Answer: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ડૉ.મનસુખ માંડવિયા

38. ગ્રામીણ વસ્તી, ખાસ કરીને નબળા જૂથોને સુલભ, સસ્તું અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા 2005માં કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
Answer: નૅશનલ રૂરલ હેલ્થ મિશન (એનઆરએચએમ)

39. 'ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ' ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: ૨૯ ઑગસ્ટ, ૨૦૧૯

40. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ શું છે ?
Answer: આધુનિક અને સ્વચાલિત સાધનો આપીને માટીકામના કારીગરોની આવકમાં વધારો કરવો

41. ગુજરાતમાં એરોસ્પેસ અને ડિફેન્સ પૉલિસી 2016 નો હેતુ શો છે ?
Answer: ગુજરાત રાજ્યમાં સંરક્ષણ અને એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ માટે સઘન મૂડી લાવવી

42. ગુજરાતમાં ઑટો વર્લ્ડ વિન્ટેજ કાર સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે?
Answer: અમદાવાદ

43. અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 9 મે 2015

44. ગુજરાત સરકાર દ્વારા 'ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના' હેઠળ બાંધકામ શ્રમિકની દીકરીને બોન્ડ કેટલા સમયગાળા માટે આપવામાં આવે છે ?
Answer: 18 વર્ષ

45. ભારત સરકારની STAR યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?
Answer: 10 પાસ

46. ગુજરાત સરકાર દ્વારા 'આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના' હેઠળ કઈ સહાય પૂરી પાડવામાં આવે છે ?
Answer: નાણાકીય લોન

47. ગુજરાત વિધાનસભામાં SC વર્ગ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે ?
Answer: 13

48. ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ એક્ટ, 2003 કયા વર્ષમાં ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો હતો ?
Answer: 2005

49. સ્વતંત્ર ભારતમાં બંગાળના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?
Answer: સી. રાજગોપાલાચારી

50. ભારતના કન્સોલિડેટેડ ફંડમાંથી ભંડોળ પાછું ખેંચવા માટેની અધિકૃતતા ક્યાંથી આવવી જોઈએ ?
Answer: ભારતની સંસદ

51. ભારતીય નૌકાદળની વીર વર્ગની કોર્વેટ કઈ છે ?
Answer: આઇએનએસ વિનાશ

52. સ્વચ્છ ભારત અભિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યારે શરૂ કરવામાં આવ્યુ હતું ?
Answer: 02-10-2014

53. સૌરાષ્ટ્રમાં સિંચાઈનો લાભ આપતી સૌની યોજનામાં કેટલી પાઈપલાઈન લિંક્સ છે ?
Answer: 4

54. પાણીના ઉપયોગની કાર્યક્ષમતાનો મહત્તમ લાભ મેળવવા માટે 2007માં ગુજરાત સરકારે કાયદા દ્વારા કઈ પ્રકારની સિંચાઈ પદ્ધતિ અપનાવી હતી ?
Answer: સહભાગી સિંચાઈ વ્યવસ્થાપન (PIM)

55. જલ જીવન મિશન હેઠળ શ્રી નરેન્દ્રભાઈ મોદીની જાહેરાત મુજબ, જાન્યુઆરી 2022 સુધીમાં અગાઉના 6 ટકાની સરખામણીએ મણિપુરમાં કેટલા ઘરોને પાણી પૂરું પાડવામાં આવ્યું છે?
Answer: 60 ટકા થી વધુ

56. ગુજરાતનું 'છોટે કાશી' કોને કહેવામાં આવે છે ?
Answer: જામનગર

57. ગુજરાતનું સૌથી મોટું મત્સ્યઉદ્યોગ કેન્દ્ર કયાં આવેલું છે ?
Answer: વેરાવળ

58. તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી કેવી રીતે થાય છે ?
Answer: પરોક્ષ

59. ગુજરાતમાં સખી મંડળને બેંક ધિરાણ, હુન્નર કૌશલ્યની તાલીમ કઈ યોજના દ્વારા આપવામાં આવે છે ?
Answer: મિશન મંગલમ

60. તાલુકા/જિલ્લા પંચાયતમાં ચર્ચામાં ભાગ લઈ શકે પણ મત કોણ આપી શકતું નથી ?
Answer: ધારાસભ્ય

61. ગુજરાતમાં કઈ યોજના હેઠળ પ્રથમ હપ્તો મંજૂરીના હુકમ સાથે રૂ. 10,000/-, બીજો હપ્તો લીંટલ લેવલે (ટોઈલેટ સાથે) રૂ. 20,000/- અને ત્રીજો હપ્તો બાંધકામ પૂર્ણ થયે રૂ. 10,000/- આપવાની જોગવાઈ છે ?
Answer: સરદાર આવાસ યોજના - 2

62. ગુજરાતમાં ગ્રામ્ય જીવન ધોરણ ઊંચું લાવવા માટે માળખાકીય સુવિધા જેવી કે પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, શેરીની પ્રકાશ વ્યવસ્થા, એપ્રોચ રોડ વગેરે શેના હેઠળ આપવામાં આવે છે ?
Answer: જમીન સંપાદન અને માળખાકીય સુવિધાઓ

63. ગુજરાતના કયા જિલ્લામાં વિક્ટર બંદર આવેલું છે ?
Answer: અમરેલી

64. પાલિતાણાના મંદિરો ગુજરાતમાં કયા પર્વત પર સ્થિત જૈન મંદિરોનો મોટો સમૂહ છે ?
Answer: શેત્રુંજય પર્વત

65. શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ અરજદારની વય મર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 60 વર્ષ કે તેથી વધુ

66. પર્વતારોહણ, રિવર રાફ્ટિંગ, સ્કુબા ડાઇવિંગ, હેંગ ગ્લાઇડિંગ, સ્કાયડાઇવિંગ જેવી પર્યટન પ્રવૃત્તિઓને આપણે શું કહી શકીએ ?
Answer: સખત સાહસિક પ્રવૃત્તિઓ

67. ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબા અંતરની ટ્રેન કઇ છે ?
Answer: ઓખા- રામેશ્વરમ

68. પોરબંદર જિલ્લામાં શ્રીકૃષ્ણ, શ્રી બલરામ અને શ્રી સુભદ્રાજીનું પ્રાચીન મંદિર ક્યાં આવેલું છે ?
Answer: માધવપુર

69. ભરૂચ નજીક નર્મદા નદી પર બાંધવામાં આવેલા એક્સ્ટ્રાડોઝ્ડ કેબલ-સ્ટેઇડ પુલની લંબાઈ કેટલી છે ?
Answer: 1.4 કિ.મી.

70. બાળજન્મ અને બાળઉછેર દરમિયાન મહિલાઓને વેતન ગુમાવ્યાથી આંશિક વળતર કઈ યોજના આપે છે ?
Answer: પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના

71. કોવિડ-19 દરમિયાન ઈ-કન્ટેન્ટ અને રેડિયો પ્રસારણનો હેતુ શું હતો ?
Answer: દૃષ્ટિ અને શ્રવણ ક્ષતિગ્રસ્ત વિદ્યાર્થીઓને મદદ કરવાનો

72. પીએમ સહજ બિજલી યોજનાનું નામ શું છે ?
Answer: સૌભાગ્ય

73. મિશન સાગર યોજનાના મિશન-૪ હેઠળ કોમોરોસ, અંજુઆન બંદરને રાહત તરીકે શું મોકલવામાં આવ્યું હતું ?
Answer: 1000 મેટ્રિક ટન ચોખા

74. R set (રૂરલ ડેવલપમેન્ટ એન્ડ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનીંગ) સંસ્થા કઈ યોજનાનો ભાગ છે ?
Answer: રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆર એલએમ)

75. રાષ્ટ્રીય રમત-ગમત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 29-08

76. आजादी का अमृतमहोत्सव અંતર્ગત 'સ્પેશિયલ ઓલમ્પિક ભારત' દ્વારા માનસિક દિવ્યાંગ બાળકો તેમજ પુખ્તવયના રમતવીરો માટે શેનું આયોજન કરવામાં આવ્યું હતું ?
Answer: નૅશનલ હેલ્થ ફેસ્ટ ફોર દિવ્યાંજન-વી કેર

77. 'પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના'ની પાત્રતા માટે શું જરૂરી છે ?
Answer: સ્વસહાય જૂથના તમામ સભ્યો બહેનો હોવાં જોઈએ

78. 'કસ્તુરબા પોષણ સહાય યોજના'માં શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ કેટલા બાળકો સુધી પ્રસૂતિ સહાય મેળવી શકે છે ?
Answer: 3

79. 'જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ' હેઠળ તમામ સગર્ભા માતાને પ્રસૂતિ બાદ કેટલા દિવસ સુધી નિ:શુલ્ક આરોગ્યની સારવાર મળે છે ?
Answer: 42 દિવસ

80. રાજયની મહિલાઓના નામે મિલકતની નોંધણીના પ્રોત્સાહન આપવા માટે કઇ યોજના છે ?
Answer: સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ

81. ગુજરાત સરકારની વિશિષ્ટ મહત્વ ધરાવતી 'મિશન મંગલમ્ યોજના'નો મુખ્ય ઉદ્દેશ શું છે ?
Answer: ગરીબ પરિવારોનું જીવનધોરણ સુધારવું

82. ભારતનો રેખાંશ-વિસ્તાર ક્યાંથી કયાં રેખાંશ સુધીનો છે ?
Answer: 68° 7´ પૂર્વ રેખાંશથી 97° 25´ પૂર્વ

83. મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે ?
Answer: મદુરાઈ

84. મૌર્ય સામ્રાજ્યની રાજધાનીનું નામ જણાવો.
Answer: પાટલીપુત્ર

85. ઋગ્વેદમાં સંપત્તિનું મૂળ સ્વરૂપ (chief form) શું હતું ?
Answer: ગાયોની સંપત્તિ

86. નીચેનામાંથી કયું ભારતનું સૌથી મોટું મીઠું ઉત્પાદક રાજ્ય છે ?
Answer: ગુજરાત

87. કયું રાજ્ય કાર્બન માર્કેટ સેટઅપ કરવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે ?
Answer: ગુજરાત

88. ટોક્યો 2020 ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સની થીમ શું છે ?
Answer: યુનાઇટેડ બાય ઇમોશન

89. રોજર ફેડરર કઈ રમત રમે છે ?
Answer: ટેનિસ

90. શાણપણનો દાંત (Wisdom tooth) શું છે ?
Answer: ત્રીજા દાઢનો દાંત છે જે સામાન્ય રીતે પુખ્તાવસ્થા સુધી ફૂટતા નથી

91. કયા મંત્રાલય હેઠળ 'સ્વચ્છ ભારત મિશન' ચલાવવામાં આવી રહ્યું છે?
Answer: જલ શક્તિ મંત્રાલય

92. ભારતમાં રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા કેટલી છે ?
Answer: 250

93. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
Answer: અનુચ્છેદ-56

94. અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત ‘સ્પેસ એપ્લીકેશન સેન્ટર’ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?
Answer: અમદાવાદ

95. ખનીજનો રંગ નીચેનામાંથી કયા પર આધાર રાખે છે?
Answer: અણુ માળખું અને રચના

96. બેક્ટેરિયા (any foreign particles)ને ઘેરી લેનાર શરીરના કોષોનું નામ શું છે ?
Answer: ફેગોસાયટ્સ

97. માનવ શરીરમાં ચરબી ક્યાં સંગ્રહિત થાય છે ?
Answer: એડિપોઝ પેશી

98. લાલ બહાદુર શાસ્ત્રીને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1966

99. ભારતમાં ગૃહ મંત્રાલય દ્વારા કોઈ વ્યક્તિનો જીવ બચાવવા માટે માનવીય પ્રકૃતિના પ્રશંસનીય કાર્ય માટે વર્ષ 1961માં કયો એવોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે ?
Answer: જીવન રક્ષા પદક સીરીઝ ઑફ એવોર્ડ્સ

100. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
Answer: શિક્ષક દિન

101. ભારતમાં કયો દિવસ 'બાળમજૂરી વિરોધી દિવસ' તરીકે મનાવવામાં આવે છે ?
Answer: 30 એપ્રિલ

102. કઈ સંસ્થાએ તાજેતરમાં ભારતમાં વિશ્વનું સૌથી મોટું 'સોલાર ટ્રી' વિકસાવ્યું છે ?
Answer: સીએસઆઈઆર(CSIR)

103. એરપોર્ટ્સમાં ભારતની પ્રથમ બાયોમેટ્રિક્સ આધારિત ડિજિટલ પ્રોસેસિંગ સિસ્ટમનું નામ શું છે ?
Answer: ડિજી યાત્રા

104. મનુભાઈ પંચોળી 'દર્શક'ની કઈ મહાન પ્રેમકથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે ?
Answer: ઝેર તો પીધાં છે જાણી જાણી

105. 'શૅડો લાઇન્સ' પુસ્તકના લેખક કોણ છે ?
Answer: અમિતાવ ઘોષ

106. પ્રથમ ભારત નિર્મિત પ્રક્ષેપણ વાહન SLV-3 દ્વારા કયો ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો?
Answer: રોહિણી

107. રાજ્યની મહેસૂલી કચેરીઓમાં વિવિધ મહેસૂલી બાબતોની તપાસની પ્રક્રિયા ઑનલાઈન કરવા માટે કયું મોડ્યુલ કાર્યરત કરવામાં આવ્યું છે ?
Answer: IRIS

108. ભારતમાં સંપૂર્ણ રીતે પૂર્ણ થયેલો સૌથી મોટો હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ કયો છે ?
Answer: કોયના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ

109. રાજા બતડનું 'મદુડાસૂ' આજે કયા નામથી પ્રસિદ્ધ છે ?
Answer: મોડાસા

110. નીચેનામાંથી કયો રાજવંશ 'સિથિયન' તરીકે ઓળખાય છે ?
Answer: શક રાજવંશ

111. વેદોની સંખ્યા કેટલી છે ?
Answer: 4

112. નીચેનામાંથી કયો મહત્વનો તમિલ લણણી તહેવાર તમિલનાડુમાં પણ ઉજવવામાં આવે છે ?
Answer: પોંગલ

113. ગોલ્ડન બ્રિજ અને વિકટોરિયા ક્લોક ટાવર કયા શહેરમાં આવેલા છે ?
Answer: ભરૂચ

114. ભારતના કયા રાજ્યમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
Answer: ગુજરાત

115. છત્તીસગઢનું રાજ્ય વૃક્ષ કયું છે ?
Answer: સાલ

116. 8, 22, 8, 28, 8, ... શ્રેણીમાં આગળનો નંબર કયો છે ?
Answer: 34

117. ગિરિલાલ જૈન નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ હતા ?
Answer: પત્રકારત્વ

118. સેલ રેફરન્સમાં નીચેનામાંથી કયું કૉપી કરવામાં આવે ત્યારે બદલાય છે ?
Answer: સંબંધિત સંદર્ભો

119. કૉમ્પ્યુટરમાં નીચેનામાંથી કયું સર્વર એકબીજા સાથે જોડાયેલા અન્ય કૉમ્પ્યુટરોને સંસાધનો પૂરા પાડે છે ?
Answer: નેટવર્ક

120. લેડી વિલ્‍સન સંગ્રહાલય ગુજરાતમાં ક્યાં આવેલુ છે ?
Answer: વલસાડ

121. નીચેનામાંથી ભારતનું કયું રાજ્ય 'કોલમ' લોકકલા સાથે સંકળાયેલું છે ?
Answer: તમિલનાડુ

122. સૂકો બરફ કોને કહે છે ?
Answer: ઘન કાર્બન ડાયોક્સાઇડ

123. કયા ડૉક્ટર કેન્સરના નિવારણ, નિદાન અને સારવાર સાથે સંબંધિત છે ?
Answer: ઑન્કોલોજિસ્ટ

124. 'योगक्षेम वहाम्यहम्' ભારતીય જીવન વીમા નિગમ દ્વારા સ્વીકારાયેલ આ ધ્યેય વાક્ય કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?
Answer: શ્રીમદ્ ભગવદગીતા

125. દુનિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: ભાવનગર

126. ભારત સરકાર અંતર્ગત ચાલતી One Nation One Ration Card યોજના BPL કાર્ડ ધારક ગરીબને કુલ કેટલા કિલો અનાજ એકદમ નહિવત ભાવે આપવામાં આવે છે ? 
Answer: 35 કિલો

127. પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી કૃષિ સિંચાઇ યોજના અંતર્ગત કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવા અને દેશમાં સંસાધનોનો બહેતર ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે નરેન્દ્રભાઇ મોદી દ્વારા પાછળના 5 - 6 વર્ષોમાં કુલ કેટલી રકમ ફાળવવામાં આવી છે ? 
Answer: ₹50,000 કરોડ


9-9-2022

1. ગુજરાત રાજ્યમાં ઘેટાં અને ઊનનાં વિકાસને લગતી તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ કરતી વ્યાપક સેવા અને માર્કેટિંગ સંસ્થા કઈ છે ?
Answer: ગુજરાત ઘેટાં અને ઊન વિકાસ નિગમ લિમિટેડ (GUSHEEL)

2. DRDO નું પૂરું નામ શું છે ?
Answer: ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઓર્ગેનાઈઝેશન

3. કડાણા ડેમમાં કયા પ્રકારનું પાવર-સ્ટેશન છે ?
Answer: પમ્પડ -સ્ટોરેજ હાઇડ્રોઇલેક્ટ્રિક

4. એશિયાનો સૌથી મોટો સોલારપાર્ક (ચારણકા સોલરપાર્ક) ક્યારે શરુ કરવામાં આવ્યો હતો ?
Answer: ડિસેમ્બર 2010

5. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કયા જિલ્લામાં આયુર્વેદિક કૉલેજ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે ?
Answer: સુરેન્દ્રનગર

6. ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનું જન્મ વર્ષ કયું છે ?
Answer: 1951

7. વધારાના બજેટની ભલામણ ક્યારે કરવામાં આવે છે ?
Answer: અર્થતંત્રમાં તેજી

8. ચોરવાડથી સોમનાથ તરણ સ્પર્ધાનું આયોજન ક્યારે કરવામાં આવે છે ?
Answer: દર બે વર્ષે

9. કૅલેન્ડર વર્ષ 2020માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 'પર ડ્રોપ મોર ક્રોપ' અંતર્ગત જામનગર જિલ્લામાં કેટલા ખેડૂતોએ લાભ મેળવ્યો છે ?
Answer: 1228

10. 'મા અન્નપૂર્ણા યોજના' હેઠળ મધ્યમવર્ગનાં ગરીબ કુટુંબોને ચોખા કેટલાં રાહતદરે આપવામાં આવે છે ?
Answer: રૂ. 3 પ્રતિકિલો

11. ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કયા કાળમાં થયો ?
Answer: મૌર્યકાળ

12. ગાંધીજી પર આધારિત કઈ ફિલ્મમાં ગુજરાતી સંગીતકાર ઉદય મજમુદારે સંગીત આપ્યું છે ?
Answer: ગાંધી માય ફાધર

13. શ્યામજી કૃષ્ણવર્માએ કયું સામયિક શરૂ કર્યુ હતું ?
Answer: ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ

14. ભારતમાં યુનિવર્સિટીઓનું નિયમન કોણ કરે છે ?
Answer: UGC

15. વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી કોણ હતા ?
Answer: વિનોબા ભાવે

16. અગલે મર્મેલોસ(બીલી) છોડ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
Answer: શ્રી સુવિધાનાથ સ્વામી

17. ગુજરાતમાં ઓછા ભય હેઠળ પણ સંકટની નજીકની કોટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
Answer: 18

18. ગુજરાતમાં આવેલ રતનમહાલ રીંછ અભયારણ્ય કેટલા ચોરસ કિ.મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
Answer: 55.65

19. ઉત્તર ગુજરાતનો આબુથી સાબરમતી નદી સુધીનો પ્રદેશ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો ?
Answer: આનર્ત

20. વનવિભાગ દ્વારા દાહોદ તાલુકાના કયા ગામે પર્યાવરણ ,આરોગ્ય અને મનોરંજન એકસાથે આપતા 'આરોગ્ય વન'ને વિકસાવવામાં આવ્યું છે ?
Answer: રાબડાળ

21. ભારતનું પ્રથમ ઇકૉફ્રેન્ડલી રેલ્વે સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ?
Answer: ગુજરાત

22. કઈ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક નાગરિકને ડિજિટલ સેવાઓ પૂરી પાડવાની પહેલ હાથ ધરવામાં આવી છે ?
Answer: ડિજિટલ સેવા સેતુ યોજના

23. ભૂકંપની તીવ્રતા માપવા માટે વપરાતા સાધનનું નામ શું છે ?
Answer: સિસ્મૉગ્રાફ

24. ઇસરો દ્વારા પાર પાડવામાં આવેલા કયા મિશનમાં આઠ મહિલાઓએ અગત્યની ભૂમિકા ભજવી હતી ?
Answer: મંગળ મિશન

25. કયા ભારતીય વૈજ્ઞાનિક બ્લૉક સિસ્ટમના શોધક છે ?
Answer: એમ. વિશ્વેસવરીયા

26. સુશાસન દિવસની ઉજવણી કયા વર્ષથી કરવામાં આવી હતી ?
Answer: 2014

27. એન.પી.આર.નું પૂરું નામ શું છે કે જેનો હેતુ ભારતના દરેક રહેવાસીની વસ્તી વિષયક માહિતી એકઠી કરવાનો છે ?
Answer: નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટર

28. સ્વતંત્ર ભારતની સાતમી વસતીગણતરી કઈ હતી ?
Answer: વસતીગણતરી 2011

29. 'રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના' હેઠળ સરકારમાન્ય હૉસ્પિટલમાં સારવાર માટે કેટલી રકમ આપવામાં આવે છે ?
Answer: રૂ.30000

30. 'ઇટ રાઇટ ઇન્ડિયા' ચળવળની ટૅગલાઇન શું છે ?
Answer: સહી ભોજન બેહતર જીવન

31. ગ્રામ આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ સમિતિ (વીએચએસએનસી) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

32. પ્રધાન મંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) હેઠળ 'કિશોર' વર્ગને કેટલી લોન પ્રદાન કરવામાં આવે છે ?
Answer: ₹ 50,000 થી ₹ 5,00,000

33. કયા કાર્યક્રમ હેઠળ કાપડ મંત્રાલયે હૅન્ડલૂમ્સ વણકરો અને તેમના પરિવારો માટે શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવા માટે IGNOU અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑપન સ્કૂલિંગ (એનઆઈઓએસ) સાથે એમઓયુ કરવામાં આવેલ છે ?
Answer: નેશનલ હૅન્ડલૂમ ડૅવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી)

34. ભારતનું પ્રથમ ગ્રીન ફિલ્ડ દહેજ બંદર કયા રાજ્યમાં આવેલું છે ?
Answer: ગુજરાત

35. ગુજરાતમાં દેશના કેટલા ટકા મીઠાનું ઉત્પાદન થાય છે ?
Answer: 70-80 ટકા

36. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના માટે કેટલી સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 160000

37. ગુજરાત સરકારની મુખ્યમંત્રી ઍપ્રેન્‍ટિસ યોજના અંતર્ગત લાભાર્થીને કેટલા રૂપિયાનુ માસિક સ્ટાઇપેંડ આપવામા આવે છે ?
Answer: રૂ.1500 થી 3000

38. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજના અંતર્ગત વ્યક્તિ તેની નોકરીના કાર્યકાળ દરમિયાન શ્રમયોગી સાઇકલ સબસિડી યોજનાનો લાભ કેટલી વખત મેળવી શકે છે ?
Answer: એક વખત

39. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પી.એમ.કે.વી. વાય) 1.0' કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2015

40. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આઈકૉનિક વીક કયારે ઉજવવામાં આવ્યું હતું ?
Answer: 7 થી 13 માર્ચ 2022

41. શ્રમિક વિદ્યાપીઠની પ્રથમ સ્થાપના ભારતમાં ક્યાં થઈ હતી ?
Answer: મુંબઈ

42. ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હેઠળ કાર્યરત 'STRIVE' પ્રકલ્પનું પૂરું નામ શું છે ?
Answer: સ્કીલસ સ્ટ્રેનધનીંગ ફૉર ઇન્ડસ્ટ્રીયલ વેલ્યુ એન્હાન્સમેન્ટ

43. એકવાર ઇમર્જન્સી ઘોષણા થઈ જાય પછી નાગરિકનો તેના મૂળભૂત અધિકારોના અમલ માટે સુપ્રીમ કોર્ટમાં જવાનો અધિકાર કોના દ્વારા સ્થગિત કરવામાં આવે છે ?
Answer: ભારતના રાષ્ટ્રપતિ

44. ભારતીય બંધારણનું માળખું કેવું છે ?
Answer: સ્વરૂપમાં સંઘીય અને ભાવનામાં એકાત્મક

45. કયો અધિનિયમ ગુજરાત રાજ્યના અંતરિયાળ અને પ્રાદેશિક જળાશયોમાં મત્સ્યોદ્યોગના સંરક્ષણ, જાળવણી અને વિકાસ માટેનો છે ?
Answer: ગુજરાત ફિશરીઝ અધિનિયમ, 2003

46. ભારતના બંધારણમાં કેટલા પ્રકારના મૂળભૂત અધિકારો સમાવિષ્ટ છે ?
Answer: 7

47. રાષ્ટ્રીય પંચવર્ષીય યોજનાના અમલીકરણની સમીક્ષા કઈ સંસ્થા કરે છે ?
Answer: રાષ્ટ્રીય વિકાસ પરિષદ

48. સંઘ જાહેર સેવા આયોગ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
Answer: કર્મચારી મંત્રાલય, જાહેર ફરિયાદ અને પેન્શન

49. પીએમ જીવનજ્યોતિ વીમા યોજનામાં નામ નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ ?
Answer: 18 થી 50 વર્ષ

50. ભારતીય નૌકાદળની વીર વર્ગની કોર્વેટ કઈ છે ?
Answer: આઇએનએસ વિપુલ

51. ભારતીય નૌકાદળનું વીર વર્ગ કોર્વેટ કયું છે?
Answer: આઇએનએસ વિભૂતિ

52. 'પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના' અંતર્ગત ઓછામાં ઓછી કેટલી વસ્તી ધરાવતા વિસ્તારોને જોડવામાં આવે છે ?
Answer: 500 થી વધુ

53. પ્રધાનમંત્રી આવાસ યોજનાનું અમલીકરણ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે?
Answer: નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ

54. ગુજરાત સરકાર વોટર એન્ડ સૅનિટેશન મૅનેજમેન્ટ ઑર્ગેનાઇઝેશનની રચના કયા વર્ષમાં કરવામાં આવી ?
Answer: 2002

55. પ્રધાનમંત્રી જનધન યોજનાનો આરંભ કયા વર્ષમાં થયો હતો ?
Answer: 2014

56. જ્યાં સિંચાઈ માટે પાણીનો સીધો પ્રવાહ ઉપલબ્ધ નથી તેવા વિસ્તારોમાં ભારત સરકાર કયા પ્રકારની નાની સિંચાઈ યોજના અમલમાં મુકે છે ?
Answer: સરફેસ લિફ્ટ સિંચાઈ યોજના

57. મધ્ય ગુજરાતનું મેદાન કઈ નદીઓના કાંપથી રચાયેલ છે ?
Answer: સાબરમતી અને મહી

58. નવેમ્બર-2021 સુધીમાં ગુજરાતનાં કુલ કેટલાં ગામોએ 'પંચવટી યોજના' અમલમાં મૂકી છે ?
Answer: 5771

59. રાજય સરકારે વર્ષ- 2010 ના પરિપત્રથી વર્ષ દરમિયાન કેટલી ગ્રામસભાઓ કરવાનું સૂચન કર્યું છે ?
Answer: ચાર

60. તાલુકા પંચાયત પર કોનું નિયંત્રણ હોય છે ?
Answer: જિલ્લા પંચાયત

61. ગામની કુલ વસ્તીની સંખ્યાને ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા વડે ભાગતા જે સંખ્યા આવે તેના આધારે શેની રચના થાય છે ?
Answer: વૉર્ડ

62. ભારતમાં L&T એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડ પર સૌથી મોટો મેટ્રો પ્રૉજેક્ટ ક્યાં બાંધ્યો ?
Answer: હૈદરાબાદ

63. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયની કઈ શાખા બંદરો, શિપિંગ, શિપિંગ બિલ્ડિંગ,શિપ રિપેરિંગ અને ઇનલેન્ડ વૉટર ટ્રાન્સપોર્ટ પરના સમય શ્રેણીના ડેટા એકત્ર,સંકલિત અને પ્રસારિત કરે છે ?
Answer: ટ્રાન્સપોર્ટ રિસર્ચ વિંગ (TRW)

64. રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવેના વિકાસ માટે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના માર્ગ નિર્માણનું લક્ષ્ય શું છે ?
Answer: 30 કિ. મી. પ્રત્યેક દિવસે

65. મહુડી જૈનતીર્થની સ્થાપના કોણે કરી હતી ?
Answer: આચાર્ય બુદ્ધિસાગરજી

66. PMAY-U હેઠળ CLSS ના MIG-II લાભાર્થીઓને વ્યાજ સબસિડી માટે મળવાપાત્ર હાઉસિંગ લોનની રકમ કેટલી છે ?
Answer: રૂપિયા 12 લાખ

67. કૉલેજોમાં પ્રક્રિયાઓ અને પ્રણાલીઓ વિશે જાગૃતિ લાવવા માટે ગુજરાત સરકારની કઈ સંસ્થા છે જે ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તા વૃદ્ધિ અને નિર્ધારિત લક્ષ્યાંકોની સિદ્ધિની ખાતરી કરે છે ?
Answer: નૉલેજ કોન્સોર્ટિયમ ઑફ ગુજરાત

68. નીચેનામાંથી કયા શહેરમાં ડૉ. આંબેડકર ઇન્ટરનૅશનલ સેન્ટર આવેલું છે ?
Answer: નવી દિલ્હી

69. SHRESHTA યોજનાના લાભાર્થીઓ કોણ છે ?
Answer: અનુસૂચિત જાતિના લોકો

70. સ્વયંમના બધા કોર્સ કઈ રીતે ઉપલબ્ધ છે ?
Answer: કોઈ પણ પૈસા ચૂકવ્યા વગર ઉપલબ્ધ છે

71. NIRVIK યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: નિકાસકારોને ઊંચું વીમા કવચ પ્રદાન કરવું અને નાના પાયે નિકાસકારો પર પ્રીમિયમમાં ઘટાડો કરવો

72. બંગાળના સૌપ્રથમ ગવર્નર કોણ હતા ?
Answer: રૉબર્ટ ક્લાઈવ

73. ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?
Answer: લૉર્ડ વિલિયમ બેંટિક

74. સાત ફેરા સમૂહલગ્ન યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિનાં કુટુંબ માટેની આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?
Answer: 1,20,000

75. 'મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના' હેઠળ મૅડિકલ અને ડૅન્ટલ સેલ્ફ-ફાઇનાન્સ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેટલી ટ્યૂશન ફી સહાય આપવામાં આવે છે ?
Answer: 2,00,000 અથવા 50 ટકા ટ્યૂશન ફી પૈકી જે ઓછું હોય તે

76. ગુજરાત ક્રિકેટ ઍસોસિએશન (જીસીએ)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
Answer: અમદાવાદ

77. 2022 માં 'રવીન્દ્રનાથ ટાગોર જયંતિ' ક્યારે ઉજવવામાં આવી ?
Answer: 7 મે

78. અમદાવાદ શહેર સિવાય રાજ્યભરમાં જીવન આસ્થા હેલ્પલાઇન અંતર્ગત ટોલ ફ્રી નંબર કયો છે ?
Answer: 1800 2333 330

79. 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના'માં 2022-23 નાણાકીય વર્ષના બજેટની જોગવાઈ શું છે ?
Answer: રૂ. 811 કરોડ

80. સ્ત્રી મનોરક્ષા પ્રોજેક્ટનો ઉદ્દેશ શો છે ?
Answer: મહિલાઓનું માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે

81. ઘરેલુ હિંસા અધિનિયમ ભારતીય સંસદ દ્વારા ક્યારે પસાર કરવામાં આવ્યો ?
Answer: 2005

82. ગુઆહાટીનું જૂનું નામ શું હતું ?
Answer: પ્રાગજ્યોતિષપુર

83. નીચેનામાંથી કયા મેળામાં પશુઓનું વેચાણ થાય છે ?
Answer: વૌઠા

84. નાલંદા શું હતું ?
Answer: પ્રાચીન વિદ્યાપીઠ

85. ઋગ્વેદમાં કઈ નદીનો વધારે વાર ઉલ્લેખ થયેલો છે ?
Answer: સિંધુ

86. ચમોલી જેને વેલી ઑફ ફ્લાવર્સ નૅશનલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે તે કયા રાજ્યમાં આવેલું છે ?
Answer: ઉત્તરાખંડ

87. ભારતનું કયું શહેર સાત ટાપુઓનું શહેર કહેવાય છે ?
Answer: મુંબઈ

88. કઈ બોર્ડ ગેમમાં 225 ચોરસ છે ?
Answer: સ્ક્રેબલ

89. મેરેથોન રેસનું અંતર કેટલું છે ?
Answer: 42.195 કિ.મી.

90. એડ્રેનલ ગ્રંથિ શરીરના કયા ભાગની ઉપર આવેલી હોય છે ?
Answer: કિડની

91. નીચેનામાંથી કયા વિટામિનને પાણીમાં દ્રાવ્ય વિટામિન કહેવામાં આવે છે ?
Answer: વિટામિન C

92. ભારતમાં વાણીના અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અધિકાર બંધારણના કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવે છે ?
Answer: 19-1(A)

93. ભારતની બહાર વસતી અમુક ભારતીય મૂળની વ્યક્તિઓના નાગરિકતા હક બંધારણના કયા ભાગમાં આવે છે ?
Answer: ભાગ-2

94. નીચેનામાંથી કયા રાજ્યમાં તાંબાનું ખાણકામ કરાયું નથી ?
Answer: જમ્મુ અને કાશ્મીર

95. ભારતમાં પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત ક્યારે થઈ ?
Answer: 1556

96. એક્સ-રેની શોધ કોણે કરી ?
Answer: વિલ્હેમ રોન્ટજેન

97. ક્રોનોમીટર દ્વારા કયા પરિમાણને માપી શકાય છે ?
Answer: સમય

98. વર્ષ 2022 માં ભારત સરકાર દ્વારા કેટલા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે ?
Answer: 127

99. ભારતરત્ન ઍવોર્ડ જીતનાર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ?
Answer: શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણન

100. 'રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 7 નવેમ્બર

101. ભારતમાં 'સમાનતા દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 14 એપ્રિલ

102. વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ સૌ પ્રથમ કયા વર્ષે ઉજવવામાં આવ્યો હતો ?
Answer: 2020

103. નીચેનામાંથી લોકનાયક તરીકે કોણ પ્રખ્યાત છે ?
Answer: જયપ્રકાશ નારાયણ

104. સાહિત્ય સ્વરૂપ 'સૉનેટ'માં કુલ કેટલી પંક્તિઓ હોય છે ?
Answer: 14

105. 'નમીએ તુજને' કવિતાના કવિ કોણ છે ?
Answer: સ્નેહરશ્મિ

106. મંગળની ભ્રમણકક્ષામાં પહોંચનાર એશિયાનો પહેલો દેશ કયો છે ?
Answer: ભારત

107. અગ્નિ-2 કયા પ્રકારની મિસાઇલ છે ?
Answer: બેલિસ્ટિક મિસાઇલ

108. કડાણા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: મહીસાગર

109. ગુજરાતના કયા શહેરમાં ખનીજતેલનું સૌથી વધુ ઉત્પદન થાય છે ?
Answer: અંકલેશ્વર

110. નીચેનામાંથી કયા છેલ્લા મૌર્ય રાજાની હત્યા પુષ્યમિત્ર સુંગ દ્વારા કરવામાં આવી હતી ?
Answer: બૃહદ્રથ

111. કથકલી કયા રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે ?
Answer: કેરળ

112. સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળાનું આયોજન કયું રાજ્ય કરે છે ?
Answer: હરિયાણા

113. ઉત્તરાખંડના કયા શહેરમાં દર બાર વર્ષે કુંભમેળો ઉજવવામાં આવે છે ?
Answer: હરિદ્વાર

114. શ્રી રંગનાથસ્વામી મંદિર કયા દેવતાને સમર્પિત છે?
Answer: ભગવાન વિષ્ણુ

115. પશ્ચિમ બંગાળનું રાજ્ય વૃક્ષ કયું છે ?
Answer: સપ્તપર્ણી

116. IVF નું પૂરું નામ જણાવો.
Answer: ઈન વિટ્રો ફર્ટીલાઇઝેશન

117. ખોરાક આપણા શરીરના કયા ભાગમાં શોષાય છે ?
Answer: નાનું આંતરડું

118. નીચેનામાંથી કઈ કૉમ્પ્યુટર જનરેશન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે ?
Answer: ચોથી જનરેશન

119. ઈન્ટરનૅટના સંબંધમાં ISP નું પૂરું નામ શું છે ?
Answer: ઇન્ટરનૅટ સર્વિસ પ્રૉવાઇડર

120. હડપ્પન શહેર ધોળાવીરાને કયા વર્ષમાં યુનૅસ્કો વર્લ્ડ હૅરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવ્યું હતું ?
Answer: 2021

121. શર્મિષ્ઠા તળાવ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
Answer: વડનગર

122. નીચેના ક્રમમાં આગળની સંખ્યા કઈ છે- 7, 14, 21, 28,.... ?
Answer: 35

123. 'સત્યમ્' કાર્યક્રમ કયા ક્ષેત્રને લગતા સંશોધનને પ્રોત્સાહિત કરે છે ?
Answer: યોગ અને ધ્યાન

124. નરસિંહ મહેતાનું જન્મ સ્થાન કયું છે ?
Answer: તળાજા

125. ગાંધીજયંતી દુનિયાભરમાં બીજા કયા નામે ઉજવાય છે ?
Answer: આંતરરાષ્ટ્રીય અહિંસા દિન

126. આપેલ વિડિઓમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રમોદી કઈ યોજના વિશે વાત કરી રહ્યા છે? 
Answer: ડિજીટલ ઇન્ડિયા

127. છાત્રો, યુવાઓ તેમજ વ્યાપારીઓ માટે સરળતાથી જાણકારી મળે તે માટે ભારત સરકાર દ્વારા કયું ઓનલાઈન પોર્ટલ ઉપ્લબ્ધ્ કરાવ્યુ છે? 
Answer: જન સમર્થ પોર્ટલ